________________
મોહ વિણ નિજ પુત્રી ને સંયમ દઇ સુસ્થિરકરી અલ્પાયુ શ્રીમનકમુનિને શિધ્ર દીયે જે સદ્ગતિ દશવૈકાલિક આપ્યું જેણે ચાલશે અંતિમ સુધી તે શય્યભવસૂરિ ચરણ કમલે ભાવથી કરૂં વંદના.૫ ચૌદપૂર્વી યશોભદ્ર સૂરીશ્વરા ચરણે નમન ને અંતિમ શ્રુતકેવલી શ્રી ભદ્રબાહુ તણું સ્મરણ સમ્રાટ સંપ્રતિ પ્રતિબોધક આર્યસુહસ્તિ સૂરિ ને આર્યમહાગીરિ સૂરિ ચરણમાં ભાવથી કરૂ વંદના...૬ સૂરિમંત્રના જપકોટીથી જે કોટીગચ્છનાભો મણી સુસ્થિતસૂરિના પાદપ વંદન કરૂં હું ઘણી આચાર્ય સુપ્રતિબદ્ધસૂરિ ને આર્યરક્ષિત સૂરિવરા એવા શ્રી ભાવાચાર્ય ચરણે ભાવથી કરૂ વંદના૭ વિરગર્ભ હરણ કર્યું જે હરિણે ગમે ષી સુરે તે પુણ્યવંતા દેવ દેવર્ધિગણી શ્રમણ બને સૂરિ પાંચસોની સાથે જે ઓ એ કરી શ્રુત લેખના દેવર્ધિગણિ ક્ષમાશ્રમણના ચરણકમલે વંદના...૮ વનરાજ જેવા શોર્યથી જે નીકળતા ભવવન થકી વૈિરાગ્યવાસિત હૃદયથી જે ઓ બન્યા મહાસંયમી વૈરાગી વજકુમારને કરે દાન જે સંયમ તણા આર્યસિંહગિરિ ચરણ કમલે ભાવથી કરૂં વંદના...૯
૧૯૬૩
Jain Edu
Interna
ne
na
www.jainelibrary.org