________________
P
♦ મૂળ નાયક શ્રી નેમિનાથ ભગવાન પાસે સ્તુતિ. ચૈત્યવંદન... દે. થી જમણીબાજુ બહાર નીકળી નીચે ઊતરતાં સામે મેકરવશીનું જિનાલય... સહસ્રફણા પાર્શ્વનાથ ભ., શાંતિનાથભ. આદિ ૧૧૩પ્રતિમાઓને-પાંચ મેરનું મંદિર ન. જિણાણું.
• અદબદજીની ટૂંક – શ્રી આદિનાથ ભગવાનની વિશાળ પ્રતિમાજીને ન.જિ.દક્ષિણ તરફ અષ્ટાપદજીનો પટ. ઉત્તર તરફ ચૌમુખજીનું મંદિર. ♦ માલદેવની ટૂંક-શ્રી અજિતનાથ-આદિનાથ ભ.ને.ન.જિ. અષ્ટાપદજીનું જિનાલય – નાની ૨૪ તીર્થંકરોની પ્રતિમા ન. જિ. ♦ સંગ્રામ સોનીની ટૂંક – શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાનનું આ સૌથી ઊંચું જિનાલય શ્રી પાર્શ્વનાથ ભ. આદિ ૩૭ભ. ને ન જિ.
• રાજા કુમારપાળની ટૂંક – શ્રી અભિનંદનસ્વામી ભગવાનને ન. જિ. પાછળના દરવાજેથી બહાર નીકળી ડાબી બાજુ નીચે ઊતરતાં.
• શ્રી ચંદ્રપ્રભુની ટૂંક - સુંદર નકશી કામ યુક્ત છે. ન. જિ. નીચે જતાં ગજપદ કુંડ-ચૌદ હજાર નદીઓના નીરથી ભરેલો કુંડ. અહીં ભાવના ભાવવાથી દુ:ખો તથા પાપોનો ક્ષય થાય છે.
ચૌમુખજી દેરાસર – ગજપદ કુંડથી ઉપર તરફ જતાં ચૌમુખજી જિનાલય. જ્ઞાનવાવનું દેરાસર – શ્રી શાંતિનાથ ભગવાનને ન. જિ.
• સંપ્રતિ રાજાની ટૂંક – શ્રી નેમિનાથ ભગવાનને ન. જિ. ઉપર જતાં ડાબી બાજુ શ્રી શાંતિનાથ જિનાલય – ન. જિ., જમણી બાજુમાં શ્રી મલ્લની ટૂંકમાં શ્રી આદિનાથ ભગવાનને ન. જિ., નીચાણમાં રાજીમતીની ગુફા-રાજીમતીની ઊભી મૂર્તિ-રથનેમીની નાની મૂર્તિ છે. નમો સિદ્ધાણં બે હાથ જોડીને..
Jain Education International
૧૪૩૩
For Personal&ate Use Only
www.jainelibra org