________________
વસ્તુપાળ તેજપાળનું પાર્શ્વનાથ જિનાલય, અંદર બે સમવરણમાં ભગવાન બિરાજમાન છે. ન. જિ. આ જ કંપાઉન્ડમાં ગુમાસ્તાનું શ્રી નેમિનાથ જિનાલય છે. ન. જિ. ભ. નેમિનાથનું મુખ્ય પ્રવેશદ્વાર : અંદર ભગવાન નેમિનાથ જિનાલય પહેલી ટૂંક છે. જમીનની સપાટીથી ૩૬૬૬ ફૂટ ઊંચું... ૪૨૦૦ પગથિયાં.... ભગવાન નેમિનાથની કસોટીના પથ્થરની આ શ્યામ પ્રતિમા ભારતભરમાં સૌથી પ્રાચીન છે.
ગીત : જ્યાં પહેલી ટૂંકે જાતાં દહેરાનાં દર્શન થાતાં; પ્રભુને જોવા હૈયું ઘેલું થાય છે. સૌ.પ
જ્યાં અતીત ચોવીસી માંહે, ત્રીજા સાગર પ્રભુના કાળે; ઈન્દ્રે ભરાવેલ પ્રભુ નેમિનાં દર્શન થાય છે. સૌ. ૬ • શ્રી નેમિનાથ જિનાલય : બાલ બ્રહ્મચારી શ્રી નેમિનાથ ભ.ની જય... ગીત-મૂર્તિ જોઉં જોઉં ને.. દર્શન કરી ન. જિ. પ્રદક્ષિણા પેલી. આગળ વધતાં શ્રી નેમિનાથ ભગવાનના મોટા પગલા ન. જિ. બાજુમાં શ્રી આત્મારામજી મ.ની ગુરુમૂર્તિ ને વંદન... ગણધરોના પગલા ન. સિ., પ્રતિમાજીને ન. જિ. આગળ જતાં જમણી બાજુ ભ. મહાવીર સ્વામીના મોટા પગલા ન. જિ. પ્રદક્ષિણા બીજી-દેવદેવીઓને પ્રણામ. ત્રીજી પ્રદક્ષિણા. ન. જિ.
♦ આગળ વધતાં ભોંયરામાં અમીઝરા પાર્શ્વનાથ ભગવાન.
સ્તુતિ કમઠતણાં ઉપસર્ગોને, સમભાવથી જે ઝીલતાં,
Jain Edation International
જે બિંબથી અમીરસતણા, ઝરણાઓ સહેજે ઝરતાં; જેના પ્રગટ પ્રભાવથી, દુઃખડા ભવિના ભાંગતા, એ અમીઝરા પાર્શ્વને ભાવે કરું હું વંદના. ઉપર ચઢતાં જમણી બાજ રાજીમતીના પગલા ન.સિ.
For Personate Use Only
www.jainell rary.org