________________
શ્રી અભયસાગરસૂરી મ.સા.
જેના હૈયે શ્રી નવકાર
(રાગ : મારા શામળા છો નાથ) શ્રી યશોદેવસૂરી મ.સા. જેના હૈયે શ્રી નવકાર, એને શું કરશે સંસાર.
જપો નવકાર મનરંગે...૧ શૂળીનું સિંહાસન થાય, શેઠ સુદર્શન પૂજાય. એવો જેનો છે પ્રભાવ, ભવિ હૈયેલાવો ભાવ જપો. ૨ એક સમળી સુદર્શના થાય, ગુરુ મુખથી મંત્ર સુણાય. સમળી વિહાર બંધાય, મુનિસુવ્રત જિન સોહાય જપો..૩ સર્પબને છે ફૂલની માલ, જાપ જપે શ્રીમતી સુકુમાલ, શ્રદ્ધા હૈયે જો ધરાય, ચમત્કાર ત્યાં દેખાયરે જપો..૪ અમરકુમારને હીમતા, થયા બધા બ્રાહ્મણો લોહી વમતા. એવો જેનો ચમત્કાર, કાજ સીઝે છે તત્કાળ જપો..૫
મહામંત્ર છે મોટો જગમાં
(રાગ : રામચન્દ્ર કહે ગયે સિયાસ) મહા મંત્ર છે મોટો જગમાં, એક જ શ્રી નવકાર રે ધૂન લગાવો સાથે મળી સૌ, એ છે તારણ હાર રે ગુણલા ગાવો સાથે મળી સૌ એ છે રક્ષણ હાર રે. મહામંત્ર-૧. શ્રી નવકાર જપો મન રંગે, શ્રીજિન શાસન સાર રે સર્વમંગલમાં પહેલું મંગલ, જપતા જય જય કાર ધૂન જગાવો...ગુણલા ગાવો. એ છે તારણહાર રે. મહામંત્ર-૨
sa For Personal &
Jain
www.jaineliborg
ducato International
ivate Use Only