________________
મો
આ
ય
m
યા
Jain Education International
શ્રી મોડાસા તીર્થ (ગુજ.)શ્રી આદિનાથ દાદા શ્યામવરણી મૂરત સુંદર કર્મમલ અપહારિણી, ભાવ વર્ધક વિશ્વવંદિત મોહજ્જર ઉતારિણી, મોડાસા દર્શન કરીએ જિનરાજનું એ ઠામ છે, ચિદાનંદ આદિનાથને નિત કોટિ કોટિ પ્રણામ છે.
શ્રી આબુતીર્થ (રાજ.) શ્રી આદિનાથ દાદા ગગન શોભિત શ્રૃંગ જ્યાં છે આબૂગઢ અચલેસરો,
તીર્થ તારક પરમપાવન સરસ સુંદર દેહરો. વિમલ વસહિ લુણિગ વસહિ શાંતિ જિનવર વંદીએ, ભાવપૂર્વક ચિદાનંદ ભેટીએ પાપકર્મ નિકંદિએ.
શ્રી યશનગર તીર્થ (રાજ.)શ્રી ચંદપ્રભુ સ્વામી શ્રી મારવાડની ભૂમિમાંહી યશનગર હસતું હતું, સેંકડો જિન ચૈત્ય શોભિત જે ભૂતનું ગૌરવ હતું. શત પંચ ત્યાં આચાર્ય હતા ચંદ્રપ્રભુ મહિમા નિધિ, ચિદાનંદ કરતા નમન વંદન, અમનાથને નિર્મિલ વિધિ.
શ્રી રિછેડ તીર્થ (રાજ.) શ્રી પાર્શ્વનાથ સ્વામી સાધના ભૂમિસુહાની જગચ્ચન્દ્ર સૂરિ તણી, મેદ પાટે મનહરી મૂરત સદા ભય ભંજની. પ્રભુ પાર્શ્વ રાજે સુખદ છાજે દરશ છે જિનચંદના, ચિદાનંદ આતમભાવ જગાડી કરીએ છે અમે વંદના.
શ્રી યાદવપુર તીર્થ (ગુજ) શ્રી નેમિનાથ સ્વામી પ્રાચીનતમઆ ધામની આયંબિલની મહિમાઘણી, શ્રી કૃષ્ણ મહારાજા સમયની જોઈલો અહીંની કડી. પ્રાણેશ પ્રભુજી નેમિજીનવર જગત સુખ શાંતિ કરા, ચિદાનંદ વંદન ભાવથી ઈતિહાસની ઉત્તમધરા.
For Personal & Private Use Only
૧૭૨
www.jainelibrary.org