________________
(૯) સ્તવન :- સિદ્ધાચલ શીખરે દીવો રે, આદિશ્વર અલબેલો રે...
લાખ બાવન ને એક કોડી રે, આ. પંચાવન સહસને જોડી રે, આ. સાતસે સત્યોતેર સાધુ રે, આ. પ્રભુ શાંતિ ચોમાસું કીધું રે, આ. તવવરિયા શિવનારી રે, આ. તમે તર્યા ને અમને તારો રે, આ.
નારદ લાખ એ કાણું રે, આ. કરે શિવસુંદરીનું આણું રે, આ. (૧૦) સરસ્વતીદેવી- સુઅદેવયા ભગવઈ, નાણાવરણીય કેમ્પ સંઘાય,
તેસિં ખવેઉ સયય જેસિ સુઆ - સાયરે ભક્તી. ધર્મનાથજી, કુંથુનાથજી તથા નેમિનાથજીને ન. જિણાણ (૧૧) ઢાળ - ગિરિવર દરિસણ વિરલા પાવે, પૂરવ સંચિત કર્મ ખપાવે.
બાબુનું મંદિર... નીચે રત્નમંદિર, જલમંદિર, ઉપર ચઢતાં આંખ અને અંતરને તરબતર કરનાર આદિનાથજીને તથા મોટી પ્રદક્ષિણામાં ભીડભંજન પાર્શ્વપ્રભુને ન.જિ.પછી બહાર નીકળી સામે સમવસરણ મંદિરમાં ૧૦૮ પાર્શ્વનાથ તથા ૨૪ તીર્થકરોને ન.જિ. ભરત ચક્રવર્તીના પગલા ન.સિ. બહાર
નીકળી ઉપર ચઢતાં આવતો સીધો રસ્તો. સિદ્ધાચલ... (૧૨) ગીત - પરમ પુરુષનો પંથ મળ્યો છે, મનગમતો ભગવંત મળ્યો છે,
ચાલો આપણે જઈએ, સિદ્ધાચલની યાત્રા કરવા ચાલો આપણે જઈએ. દેરીમાં નેમિનાથજી, વરદાગણધરના તથા ઋષભદેવના પગલા, ન.જિ., ન.સિ. આગળ દેરીમાં આદિ ભ.ના પગલા ન.જિ.કુમાર..હિંગળાજનો હતો. (૧૩) દુહો - આવ્યો હિંગળાજનો હડો, કેડે હાથ દઈ ચડો;
ફૂટ્યો પાપનો ઘડો, બાંધો પુણ્યનો પડો... • કલિકુંડ પાર્શ્વનાથજીના પગલા ન.જિ. ઉપર જતાં ચાર શાશ્વતા જિનના પગલા ન.જિણાણે.
૪૧૨૭ For Personal & D
૧૨૭૩
પાઇ on
www.jainelib
ate Use Only
or
.org
Jain Educatie
International