Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Catalog link: https://jainqq.org/explore/006423/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ નમો અરિહંતાણં નમો સિધ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજઝાયાણં નમો લેએ સવ્વ સાહુર્ણ એસો પંચ નમુકકારો સલ્વ પાવપ્પણાસણો મંગલાણં ચ સવ્વસિં પઢમં હવઈ મંગલ Page #2 -------------------------------------------------------------------------- ________________ જિનાગમ પ્રકાશન યોજના પ. પૂ. આચાર્યશ્રી ઘાંસીલાલજી મહારાજ સાહેબ કૃત વ્યાખ્યા સહિત DVD No. 2 (Gujarati Edition) :: યોજનાના આયોજક :: શ્રી ચંદ્ર પી. દોશી – પીએચ.ડી. website : www.jainagam.com Page #3 -------------------------------------------------------------------------- ________________ HAGAVAT SHRI BALI VI SUTRA PART : 9 sllatocad 2121:200 GLP-6 Page #4 -------------------------------------------------------------------------- ________________ VAAAAAAAQONO जैनाचार्य - जैनधर्मा दिवाकर- पूज्यश्री- घासीलालजी - महाराज विरचितया प्रमेयचन्द्रिकाख्यया व्याख्यया समलङ्कृतं हिन्दी - गुर्जर भाषाऽनुवादसहितम् ॥ श्री भगवती सूत्रम् ॥ (नत्रमो भागः ) नियोजक : संस्कृत - प्राकृतज्ञ - जैनागमनिष्णात- प्रियव्याख्यानि पण्डितमुनि श्री कन्हैयालालजी - महाराजः प्रकाशकः राजकोट निवासी श्रेष्टिश्री शामजी भाई-वेलजीभाई वीराणी तथा कडवीबाई- वीराणी स्मारक ट्रस्टप्रदत्त द्रव्य साहाय्येन अ० भा० श्वे० स्था० जैनशास्त्रोद्धारसमितिप्रमुखः श्रेष्ठि- श्री शान्तिलाल - मङ्गलदास भाई -महोदयः मु० राजकोट प्रथमा - आवृत्तिः प्रति १२०० वीर संवत् २४२३ विक्रम संवत् २०२३ ईसवीसन् १९६७ मूल्यम् - रु० २५-०-० merocrorexexexxकट Page #5 -------------------------------------------------------------------------- ________________ મળવાનું ઠેકાણું : શ્રી અ. ભા. . સ્થાનકવાસી જૈનશાસ્ત્રોદ્ધાર સમિતિ, ૩, ગરેડિયા કૂવા રેડ, રાજકાટ, ( સૌરાષ્ટ્ર ), E ये नाम केचिदिह नः प्रथयन्त्यत्रज्ञां, जानन्ति ते किमपि तान् प्रति नैष यत्नः । उत्पत्स्यतेऽस्ति मम कोऽपि समानधर्मा, कालोrयं निरवधिर्विपुला च पृथ्वी ॥ १ ॥ Published by : Shri Akhil Bharat S. S. Jain Shastroddhara Samiti, Garedia Kuva Road, RAJKOT, (Saurashtra), W. Ry, India 5 हरिगीतच्छन्दः 品 करते अवज्ञा जो हमारी यत्न ना उनके लिये । जो जानते हैं तत्र कुछ फिर यत्न ना उनके लिये ॥ जनमेगा मुझसा व्यक्ति कोई तच्च इससे पायगा । है काल निरवधि विपुलपृथ्वी ध्यान में यह लायगा ॥ १ ॥ પ્રથમ આવૃત્તિ પ્રત ૧૨૦૦ વીર સ ́વત્ ૨૪૯૩ વિક્રમ સંવત્ ૨૦૨૩ ઇસવીસન ૧૯૬૭ શ્રી ભગવતી સૂત્ર : ૯ મૂલ્ય રૂ. ૨૫=00 • મુદ્રક : મણિલાલ છગનલાલ શાહ નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ, ઘીકાંટા રોડ, અમદાવાદ, Page #6 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય માટે ખાસ સૂચના (૧) આ સૂત્રના મૂલપાઠનો સ્વાધ્યાય દિવસ અને રાત્રિના પ્રથમ પ્રહરે તથા ચોથા પ્રહરે કરાય છે. (૨) પ્રાતઃઉષાકાળ, સન્ધ્યાકાળ, મધ્યાહ્ન, અને મધ્યરાત્રિમાં બે-બે ઘડી (૪૮ મિનિટ) વંચાય નહીં, સૂર્યોદયથી પહેલાં ૨૪ મિનિટ અને સૂર્યોદયથી પછી ૨૪ મિનિટ એમ બે ઘડી સર્વત્ર સમજવું. (૩) માસિક ધર્મવાળાં સ્ત્રીથી વંચાય નહીં તેમજ તેની સામે પણ વંચાય નહીં. જ્યાં આ સ્ત્રીઓ ન હોય તે ઓરડામાં બેસીને વાંચી શકાય. (૪) નીચે લખેલા ૩૨ અસ્વાધ્યાય પ્રસંગે વંચાય નહીં. (૧) આકાશ સંબંધી ૧૦ અસ્વાધ્યાય કાલ. (૧) (૨) (૩) (૪) (૫) (૬) (૭) ઉલ્કાપાત—મોટા તારા ખરે ત્યારે ૧ પ્રહર (ત્રણ કલાક સ્વાધ્યાય ન થાય.) (૯) દિગ્દાહ—કોઈ દિશામાં અતિશય લાલવર્ણ હોય અથવા કોઈ દિશામાં મોટી આગ લગી હોય તો સ્વાધ્યાય ન થાય. ગર્જારવ—વાદળાંનો ભયંકર ગર્જારવ સંભળાય. ગાજવીજ ઘણી જણાય તો ૨ પ્રહર (છ કલાક) સ્વાધ્યાય ન થાય. નિર્ધાત—આકાશમાં કોઈ વ્યંતરાદિ દેવકૃત ઘોરગર્જના થઈ હોય, અથવા વાદળો સાથે વીજળીના કડાકા બોલે ત્યારે આઠ પ્રહર સુધી સ્વાધ્યાય ન થાય. વિદ્યુત—વિજળી ચમકવા પર એક પ્રહર સ્વાધ્યાય ન થા. યૂપક—શુક્લપક્ષની એકમ, બીજ અને ત્રીજના દિવસે સંધ્યાની પ્રભા અને ચંદ્રપ્રભા મળે તો તેને યૂપક કહેવાય. આ પ્રમાણે યૂપક હોય ત્યારે રાત્રિમાં પ્રથમા ૧ પ્રહર સ્વાધ્યાય ન કરવો. યક્ષાદીમ—કોઈ દિશામાં વીજળી ચમકવા જેવો જે પ્રકાશ થાય તેને યક્ષાદીપ્ત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૮) ઘુમિક કૃષ્ણ—કારતકથી મહા માસ સુધી ધૂમાડાના રંગની જે સૂક્ષ્મ જલ જેવી ધૂમ્મસ પડે છે તેને ધૂમિકાકૃષ્ણ કહેવાય છે. તેવી ધૂમ્મસ હોય ત્યારે સ્વાધ્યાય ન કરવો. મહિકાશ્વેત—શીતકાળમાં શ્વેતવર્ણવાળી સૂક્ષ્મ જલરૂપી જે ધુમ્મસ પડે છે. તે મહિકાશ્વેત છે ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૧૦) રજઉદ્દાત—ચારે દિશામાં પવનથી બહુ ધૂળ ઉડે. અને સૂર્ય ઢંકાઈ જાય. તે રજઉદ્દાત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો. Page #7 -------------------------------------------------------------------------- ________________ (૨) ઔદારિક શરીર સંબંધી ૧૦ અસ્વાધ્યાય (૧૧-૧૨-૧૩) હાડકાં-માંસ અને રૂધિર આ ત્રણ વસ્તુ અગ્નિથી સર્વથા બળી ન જાય, પાણીથી ધોવાઈ ન જાય અને સામે દેખાય તો ત્યારે સ્વાધ્યાય ન કરવો. ફૂટેલું ઇંડુ હોય તો અસ્વાધ્યાય. (૧૪) મળ-મૂત્ર—સામે દેખાય, તેની દુર્ગધ આવે ત્યાં સુધી અસ્વાધ્યાય. (૧૫) સ્મશાન—આ ભૂમિની ચારે બાજુ ૧૦૦/૧૦૦ હાથ અસ્વાધ્યાય. (૧૬) ચંદ્રગ્રહણ–જ્યારે ચંદ્રગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૮ મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૧૨ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૭) સૂર્યગ્રહણ—જ્યારે સૂર્યગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૧૨ મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૧૬ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૮) રાજવ્યગ્રત–નજીકની ભૂમિમાં રાજાઓની પરસ્પર લડાઈ થતી હોય ત્યારે, તથા લડાઈ શાન્ત થયા પછી ૧ દિવસ-રાત સુધી સ્વાધ્યાય ન કરવો. (૧૯) પતન–કોઈ મોટા રાજાનું અથવા રાષ્ટ્રપુરુષનું મૃત્યુ થાય તો તેનો અગ્નિસંસ્કાર ન થાય ત્યાં સુધી સ્વાધ્યાય કરવો નહીં તથા નવાની નિમણુંક ન થાય ત્યાં સુધી ઊંચા અવાજે સ્વાધ્યાય ન કરવો. (૨૦) ઔદારિક શરીર–ઉપાશ્રયની અંદર અથવા ૧૦૦-૧૦૦ હાથ સુધી ભૂમિ ઉપર બહાર પંચેન્દ્રિયજીવનું મૃતશરીર પડ્યું હોય તો તે નિર્જીવ શરીર હોય ત્યાં સુધી સ્વાધ્યાય ન કરવો. (૨૧થી ૨૮) ચાર મહોત્સવ અને ચાર પ્રતિપદા–આષાઢ પૂર્ણિમા, (ભૂતમહોત્સવ), આસો પૂર્ણિમા (ઇન્દ્ર મહોત્સવ), કાર્તિક પૂર્ણિમા (સ્કંધ મહોત્સવ), ચૈત્રી પૂર્ણિમા (યક્ષમહોત્સવ, આ ચાર મહોત્સવની પૂર્ણિમાઓ તથા તે ચાર પછીની કૃષ્ણપક્ષની ચાર પ્રતિપદા (એકમ) એમ આઠ દિવસ સ્વાધ્યાય ન કરવો. (૨૯થી ૩૦) પ્રાતઃકાલે અને સભ્યાકાળે દિશાઓ લાલકલરની રહે ત્યાં સુધી અર્થાત સૂર્યોદય અને સૂર્યાસ્તની પૂર્વે અને પછી એક-એક ઘડી સ્વાધ્યાય ન કરવો. (૩૧થી ૩૨) મધ્ય દિવસ અને મધ્ય રાત્રિએ આગળ-પાછળ એક-એક ઘડી એમ બે ઘડી સ્વાધ્યાય ન કરવો. ઉપરોક્ત અસ્વાધ્યાય માટેના નિયમો મૂલપાઠના અસ્વાધ્યાય માટે છે. ગુજરાતી આદિ ભાષાંતર માટે આ નિયમો નથી. વિનય એ જ ધર્મનું મૂલ છે. તેથી આવા આવા વિકટ પ્રસંગોમાં ગુરુની અથવા વડીલની ઇચ્છાને આજ્ઞાને જ વધારે અનુસરવાનો ભાવ રાખવો. Page #8 -------------------------------------------------------------------------- ________________ (१) (२) (३) (8) स्वाध्याय के प्रमुख नियम इस सूत्र के मूल पाठ का स्वाध्याय दिन और रात्री के प्रथम प्रहर तथा चौथे प्रहर में किया जाता है I प्रातः ऊषा-काल, सन्ध्याकाल, मध्याह्न और मध्य रात्री में दो-दो घडी ( ४८ मिनिट) स्वाध्याय नहीं करना चाहिए, सूर्योदय से पहले २४ मिनिट और सूर्योदय के बाद २४ मिनिट, इस प्रकार दो घड़ी सभी जगह समझना चाहिए । मासिक धर्मवाली स्त्रियों को स्वाध्याय नहीं करना चाहिए, इसी प्रकार उनके सामने बैठकर भी स्वाध्याय नहीं करना चाहिए, जहाँ ये स्त्रियाँ न हों उस स्थान या कक्ष में बैठकर स्वाध्याय किया जा सकता है । नीचे लिखे हुए ३२ अस्वाध्याय - प्रसंगो में वाँचना नहीं चाहिए— (१) आकाश सम्बन्धी १० अस्वाध्यायकाल (१) (२) (३) (8) (५) (६) (७) (८) उल्कापात—बड़ा तारा टूटे उस समय १ प्रहर (तीन घण्टे) तक स्वाध्याय नहीं करना चाहिए । दिग्दाह — किसी दिशा में अधिक लाल रंग हो अथवा किसी दिशा में आग लगी हो तो स्वाध्याय नहीं करना चाहिए । गर्जारव—बादलों की भयंकर गडगडाहट की आवाज सुनाई देती हो, बिजली अधिक होती हो तो २ प्रहर (छ घण्टे ) तक स्वाध्याय नहीं करना चाहिए । निर्घात – आकाश में कोई व्यन्तरादि देवकृत घोर गर्जना हुई हो अथवा बादलों के साथ बिजली के कडाके की आवाज हो तब आठ प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए । विद्युत - बिजली चमकने पर एक प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए I यूपक — शुक्ल पक्ष की प्रथमा, द्वितीया और तृतीया के दिनो में सन्ध्या की प्रभा और चन्द्रप्रभा का मिलान हो तो उसे यूपक कहा जाता है। इस प्रकार यूपक हो उस समय रात्री में प्रथमा १ प्रहर स्वाध्याय नहीं करना चाहिए I यक्षादीप्त— यदि किसी दिशा में बिजली चमकने जैसा प्रकाश हो तो उसे यक्षादीप्त कहते हैं, उस समय स्वाध्याय नहीं करना चाहिए । धूमिका कृष्ण - कार्तिक से माघ मास तक घूँए के रंग की तरह सूक्ष्म जल के जैसी धूमस (कोहरा) पड़ता है उसे धूमिका कृष्ण कहा जाता है इस प्रकार की धूमस हो उस समय स्वाध्याय नहीं करना चाहिए । Page #9 -------------------------------------------------------------------------- ________________ (२) महिकाश्वेत—शीतकाल में श्वेत वर्णवाली सूक्ष्म जलरूपी जो धूमस पड़ती है वह महिकाश्वेत कहलाती है, उस समय स्वाध्याय नहीं करना चाहिए । (१०) रजोद्घात—चारों दिशाओं में तेज हवा के साथ बहुत धूल उडती हो और सूर्य ढँक गया हो तो रजोद्घात कहलाता है, उस समय स्वाध्याय नहीं करना चाहिए । (९) ऐतिहासिक शरीर सम्बन्धी १० अस्वाध्याय — (११,१२,१३) हाड-मांस और रुधिर ये तीन वस्तुएँ जब तक अग्नि से सर्वथा जल न जाएँ, पानी से धुल न जाएँ और यदि सामने दिखाई दें तो स्वाध्याय नहीं करना चाहिए । फूटा हुआ अण्डा भी हो तो भी अस्वाध्याय होता है । (१४) (१५) (१६) मल-मूत्र – सामने दिखाई हेता हो, उसकी दुर्गन्ध आती हो तब-तक अस्वाध्याय होता है । I श्मशान — इस भूमि के चारों तरफ १०० - १०० हाथ तक अस्वाध्याय होता है । (१९) चन्द्रग्रहण—जब चन्द्रग्रहण होता है तब जघन्य से ८ मुहूर्त और उत्कृष्ट से १२ मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए | (१७) सूर्यग्रहण – जब सूर्यग्रहण हो तब जघन्य से १२ मुहूर्त और उत्कृष्ट से १६ मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए । (१८) राजव्युद्गत — नजदीक की भूमि पर राजाओं की परस्पर लड़ाई चलती हो, उस समय तथा लड़ाई शान्त होने के बाद एक दिन-रात तक स्वाध्याय नहीं करना चाहिए । पतन — कोई बड़े राजा का अथवा राष्ट्रपुरुष का देहान्त हुआ हो तो अग्निसंस्कार न हो तब तक स्वाध्याय नहीं करना चाहिए तथा उसके स्थान पर जब तक दूसरे व्यक्ति की नई नियुक्ति न हो तब तक ऊंची आवाज में स्वाध्याय नहीं करना चाहिए । (२०) औदारिक शरीर — उपाश्रय के अन्दर अथवा १०० - १०० हाथ तक भूमि पर उपाश्रय के बाहर भी पञ्चेन्द्रिय जीव का मृत शरीर पड़ा हो तो जब तक वह निर्जीव शरी वहाँ पड़ा रहे तब तक स्वाध्याय नहीं करना चाहिए । (२१ से २८) चार महोत्सव और चार प्रतिपदा - आषाढ़ी पूर्णिमा ( भूत महोत्सव), आसो पूर्णिमा (इन्द्रिय महोत्सव), कार्तिक पूर्णिमा ( स्कन्ध महोत्सव), चैत्र पूर्णिमा (यक्ष महोत्सव) इन चार महोत्सवों की पूर्णिमाओं तथा उससे पीछे की चार, कृष्ण पक्ष की चार प्रतिपदा (ऐकम) इस प्रकार आठ दिनों तक स्वाध्याय नहीं करना चाहिए । Page #10 -------------------------------------------------------------------------- ________________ (२९ से ३०) प्रातःकाल और सन्ध्याकाल में दिशाएँ लाल रंग की दिखाई दें तब तक अर्थात् सूर्योदय और सूर्यास्त के पहले और बाद में एक-एक घड़ी स्वाध्याय नहीं करना चाहिए । (३१ से ३२) मध्य दिवस और मध्य रात्री के आगे-पीछे एक-एक घड़ी इस प्रकार दो घड़ी स्वाध्याय नहीं करना चाहिए। उपरोक्त अस्वाध्याय सम्बन्धी नियम मूल पाठ के अस्वाध्याय हेतु हैं, गुजराती आदि भाषान्तर हेतु ये नियम नहीं है । विनय ही धर्म का मूल है तथा ऐसे विकट प्रसंगों में गुरू की अथवा बड़ों की इच्छा एवं आज्ञाओं का अधिक पालन करने का भाव रखना चाहिए । Page #11 -------------------------------------------------------------------------- ________________ अनु. श्री भगवतीसूत्र भाग ८ वेंडी विषयानुज्भशिडा विषय पहला श ૧ घ्शवें शत È हैशाओं को संग्रह डरनेवाली गाथा २ हिशाओं के स्व३प प्रा निपा 3 जोहारि जाहि शरीरों प्रा नि३पा दूसरा उद्देशा ४ डिया विशेष डा नि३पए 4 योनि स्व३प प्रा निपा ६ वेना स्व३प प्रा नि३पए ७ प्रतिभा डे स्व३प डा नि३पा કે ८ आराधना ऐ स्व३प डा नि३पा શ્રી ભગવતી સૂત્ર : ૯ तीसरा शा ८ तीसरे उशे प्रा विषय विवरा हेव स्व३प डा नि३पा १० ૧૧ विस्मयकारप्रत्व वस्त्वन्तर डा नि३पए ૧૨ भाषाविशेष डा नि३पा थौथे श १3 चौथे उशे प्रा विषय विवरा १४ यभरेन्द्र के प्रायस्त्रिँश देवों डा नि३पए पांथवा उद्देशा १५ पांयवे शेा विषय विवर १६ यमरेन्द्राहियों डी अग्रमहिपी डा नि३पा पाना नं. १७ २० २८ ૧ ৭ ૧૦ ૧૧ १४ ૧૯ ૨૨ ૨૩ ૨૯ ३२ ३२ ४३ ४४ Page #12 -------------------------------------------------------------------------- ________________ छठा उशा १७ हेवावस्थान विशेष प्रा नि३पारा 89 सांतवा अशा १८ सहास प्रहार हे अंतरद्वीपोंछा नि३पारा ६७ ग्यारहवें शत पहला उशिष्ठ १८ ग्यारहवें शत शामोठी संग्रह गाथायें २० पहले शेडेद्वारो डा संग्रह धरनेवाली तीन गाथायें २१ उत्पलों में छवोस्पाहा नि३पारा टूसरा अशा २२ शासूरवों हा नि३पारा २३ पाणाश संबंधी भावोंडा नि३धारा यौथा अशा २४ झुम्लिा वनस्पति छवोंठा नि३पारा ८८ पांयवां शा २५ नालि नाभट्टी वनस्पतिमें रखे हुवे शवों हा नि३पाश ८० ৪া Gষ্ট २६ पद्मों-उमलों में रहे हुने छवों का निवारा ८१ ८१ सातवां संदेशा २७ वनस्पति विशेष-ििष्ठा में रहे से छावों हा नि३धारा ८२ શ્રી ભગવતી સૂત્ર : ૯ Page #13 -------------------------------------------------------------------------- ________________ २८ आठवां शा प्रभत विशेष ३प नलिनमें रहे हुजे भुवों प्रानिप नववा शा २८ नववें हैशे प्रा विषयों प्रा विवर शिवराभर्षि यरित्र डा नि३पा ३० शवां शा 39 शवें हैशे प्रा विषय प्रथन ३२ लोड डे स्व३पा नि३पा 33 सोडालो के स्वरूप प्रा नि३पा ३४ भुवमहेश विशेषाधि डा नि३पा ग्यारहवां शा 34 ग्यारहवें हैशे हा विषय विवरा प्रालद्रव्य के स्व३प डा नि३पा भभाएISTA ST नि३पा 3 ३७ ३८ यथायुर्निवृत्तिद्वात आहि डा नि३पा 3G सुदर्शन यरित्र डा नि३पाए શ્રી ભગવતી સૂત્ર : ૯ जारहवां शा ४० हेवों डी प्रातस्थिति प्रा निपा ४१ ऋषिद्रपुत्र से प्रथन डी सत्यता प्राप्रतिपान કે ४२ ऋषिद्रपुत्र प्री सिद्धि डा नि३पा ४३ पुद्रसपरिव्रा75 डी सिद्धि प्रा नि३पा जारहवें शत से पहले उहेशे डा प्रारंभ ४४ जारहवें शत से पहले हैशे प्रा विषय विवा ४५ जारहवें शत अर्थ प्रो संग्रह डरनेवाली गाथा ४६ शङ्गश्रावऽ यरित्र का वर्शन १८३ ૮૩ ८४ ૯૫ ૧૧૬ ૧૧૬ १२७ ૧૩૩ ૧૩૫ ૧૩૫ १३८ ૧૪૨ १४४ १८१ १८५ १८७ ૧૯૧ ૧૯૨ ૧૯૨ Page #14 -------------------------------------------------------------------------- ________________ ठूसरे टेशे छा प्रारंभ २०4 ४७ दूसरे देशे विषयों उा संक्षिप्त विषय विवरराश ४८ घायन राई यरित्र का वर्शन ૨૦૬ ४८ यंति श्रमशोधासिधा और महावीर स्वामी हे प्रश्नोत्तर २०८ तीसरा टेशा ५० रत्नप्रभा माटि पृथ्वीयों हा नि३पारा ૨૧૬ ॥सभात ॥ શ્રી ભગવતી સૂત્ર : ૯ Page #15 -------------------------------------------------------------------------- ________________ બા. શ્ર. શ્રી વિનાદમુનિનુ સક્ષિપ્ત જીવનચરિત્ર આ પરમ વૈરાગી અને દયાના પુંજ જેવા આ પુરુષને જન્મ વિક્રમ સવત ૧૯૯૨ પાર્ટી સુદાન (આફ્રિકા)માં કે જે જયાં વીરાણી કુટુંબને વ્યાપાર આજ દિવસ સુધી ચાલુ છે, ત્યાં થયે હતા. શ્રી વિનેદકુમારના પુણ્યવાન પિતાશ્રીનું નામ શેડશ્રી દુર્લભજી શામજી વીરાણી અને મહાભાગ્યવ'તા માતુશ્રીનુ' નામ એન મણિબેન વીરાણી ખન્નેનુ અસલ વતન રાજકૈટ (સૌરાષ્ટ્ર) છે, એન મણિબેન ધાર્મિક ક્રિયામાં પહેલેથી જ રુચિવાળા હતા, પરંતુ શ્રી વિનેાઇકુમાર ગર્ભમાં આવ્યા પછી વધારે દૃઢધમી અને પ્રિયધમી બન્યા હતા. પૂર્વભવના સસ્કારથી શ્રી વિનેાદકુમારનું લક્ષ ધાર્મિક અભ્યાસ અને ત્યાગ ભાવ તરફ વધારે હાવા છતાં તેએશ્રીએ નાનમેટ્રીક સુધી અભ્યાસ કરી વ્યવહારિક કેળવણી લીધેલી અને વ્યાપારની પેઢીમાં કુશળતા બતાવેલી, તેઓશ્રીએ યુનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ, બેલ્જીયમ, હેાલેન્ડ, જર્મની સ્વીઝલેન્ડ, તેમ જ ઇટાલી, ઈજીપ્ત વગેરે દેશમાં પ્રવાસ કરેલ સાં, ૨૦૦૯ના વૈશાખ માસ, સને ૧૯૫૩માં લડનમાં રાણી એલીઝાબેથના રાજ્યારે હણ પ્રસ ંગે તેઓશ્રી લંડન ગયા હતા. કાશ્મીરના પ્રવાસ પણ તેમણે કરેલ, દેશ પરદેશ ફરવા છતાં પણ તેમણે કેાઈ વખતે પણ કંદમૂળનેા આહાર વાપરેલ નહી. ઉગતી આવતી યુવાનીમાં તેઓશ્રીએ દુનિયાના રમણીય સ્થળે જેવાં કે કાશ્મીર, ઈજીપ્ત અને યુરોપનાં સુ ંદર સ્થળાની મુલાકાત લીધી હેવા છતાંએ તેઓને રમણીય સ્થળેા કે રમણીય યુવતીઆનું આકષ ણુ થયું નહીં. એ એના પૂર્વભવના ધામિક સ્ટારના જ રગ હતા અને એ ર'ગે જ તેમને તે ખધું ન ગમ્યું અને તુરત પાછા ફર્યાં અને સાધુ-સાધ્વીજીનાં દર્શન-કરવાને ઠેકઠેકાણે ગયા અને તેમના ઉપદેશના લાભ લીધા અને વૈરાગ્યમાં જ મન લાગ્યું. હુંડાકાલ અપપણુના આ દુષમ પાંચમાં આરાનું વિચિત્ર વાતાવરણ જોઇ તેમને કંઇક ક્ષેાભ થતા કે તુરત જ તેના ખુલાસેા મેળવી લેતા અને ત્યાગ ભાવમાં સ્થિર રહેતા દેશ પરદેશમાં પણ સામાયિક, પ્રતિક્રમણ, ચાવિહાર આદિ પચ્ચક્ખાણ તેઓ ચૂકયા નહી ઊંચી કેડિટની શૈયાના ત્યાગ કરી તેએ સૂવા માટે માત્ર એક શેતર ંજી, એક આસીકુ અને આઢવા એક ચાદર ફક્ત વાપરતા અને પલંગ ઉપર નહી. પણ ભૂમિ પર જ નામના શ્રી ભગવતી સૂત્ર : ૯ Page #16 -------------------------------------------------------------------------- ________________ શયન કરતા. અને પહેરવા માટે એક ખાદીનો લેશે અને ઝબ્બે વાપરતા, કેઈ વખતે કબજે પહેરતા બહુ ઠંડી હોય તે વખતે સાદે ગરમ કેટ પહેરી લેતા અને મુહપત્તિ, પાથરણું, રજોહરણ અને બે ચાર ધાર્મિક પુસ્તકની ઝેળી સાથે રાખતા સંડાસમાં નહીં પણ જંગલમાં એકાંત જગ્યામાં ઘણે ભાગે શરીરની અશુચિ દૂર કરવા જતા, હાલતાં ચાલતાં, સંડાસ અને પેશાબ સંબંધીમાં જીવદયાની બરાબર જતના કરતા. દેશમાં કે પરદેશમાં જ્યારે તેમને કોઈની સાથે મળવાનું થતું ત્યારે તેમની સાથે અહિંસામય જૈનધર્મનું સ્વરૂપ પ્રકટ કર્યા વગર રહેતા નહીં. દીક્ષાર્થીઓને દીક્ષા લેવાની પ્રેરણા કરતા અને એમ જ કહેતા કે જંદગીને કઈ ભરોસે નથી “ઘણાં કવિદં માં ઘમાયા” આયુષ્ય તૂટતાં વાર લાગતી નથી, જીવન તૂટયું સંધાતું નથી માટે ધર્મકરણમાં સમયમાત્રને પ્રમાદ ન કરવું જોઈએ. ગેંડલ સંપ્રદાયના ઘણાખરા પૂ. મુનિવરે અને પૂ. મહાસતીજીઓને તથા બોટાદ સંપ્રદાયના પૂ. આચાર્યશ્રી માણેકચંદજીમ હારાજ અને દરિયાપુરી સંપ્રદાયના શાંત-શાસ્ત્રજ્ઞ પૂ મુનિશ્રી ભાયચંદજી મહારાજ શ્રમણ સંઘના મુખ્ય આચાર્યશ્રી આત્મારામજી મહારાજ તપમય જ્ઞાનનિધિ શાઓદ્વારક બા. બ્ર. પૂ. આચાર્ય મહારાજ શ્રી ઘાસીલાલજી મહારાજ વગેરે અનેક સાધુસાધ્વીને ઉપદેશને તેમણે લાભ લીધેલ. મુંબઈમાં સં. ૨૦૧૧ સાલમાં શ્રી ધર્મસિંહજી મહારાજના સંપ્રદાદાયના પંડિતરત્ન શ્રી લાલચંદજી મહારાજને પરિચય થયો. લાલચંદજી મહારાજ પિત, સંસારપક્ષના ત્રણ પુત્રો અને બે પુત્રીઓ એમ કુલ ૬ બલકે આખા કુટુંબે સંયમ અંગીકાર કરેલ. તે જાણી તેમને અદૂભૂત ત્યાગ ભાવના પ્રગટ થઈ કે જે કદી ક્ષય પામી નહીં. આ પહેલાં તેઓ જ્યારે માતા-પિતા સાથે પૂજ્ય આચાર્ય શ્રી માણેકચંદજી મહારાજના દર્શને બેટાદ ગયેલા ત્યારે તેમના ઉપદેશની જે અસર થઈ તે મુખ્ય અસર પહેલી હતી અને બીજી અસર તે પૂજ્ય લાલચંદજી મહારાજના સહકુટુંબની દીક્ષા એ હતી. આ બેઉ પ્રસંગે એ પૂર્વભવની બાકી રહેલી આરાધનાને પૂરી કરવાના નિમિત્તરૂપ હોઈને વખતેવખત તેઓ માતા-પિતા પાસે દીક્ષાની આજ્ઞા માગતા હતા અને તેને જવાબ તેમના પિતાશ્રી તરફથી એક જ હતે. “જે હજુ વાર છે સમય પાકવી દીએ જ્ઞાનાભ્યાસ વધારે, શ્રી ભગવતી સૂત્ર : ૯ Page #17 -------------------------------------------------------------------------- ________________ સં. ૨૦૧૨ના અષાઢ સુધી ૧૫ થી શ્રી વિનોદકુમારે ગોંડલ સંપ્રદાયના શાસ્ત્રજ્ઞ પૂ. આચાર્યશ્રી પુરુષોત્તમજી મહારાજ સાહેબ પાસે વેરાવળ ચાતુર્માસ દરમ્યાન ખાસ નિયમિત રીતે દીક્ષાની તૈયારી કરવા માટે તેમની પાસે જ્ઞાનાભ્યાસ કર્યો. તેની સાથે પૂ. આચાર્ય શ્રી પુરુષોત્તમજી મહારાજના સંસાર પક્ષના કુટુંબી દીક્ષાના ભાવિક શ્રી જ સરાજભાઈ પણ જ્ઞાનાભ્યાસ કરતા હતા. તેઓએ ત્યાં એવો નિર્ણય કરેલ કે આચાર્ય શ્રી પુરુષોતમ મહારાજ પાસે આપણે બનેએ દીક્ષા લેવી, પહેલાં વિનોદકુમારે અને પછી શ્રી જ સરાજભાઈએ દીક્ષા લેવી, શ્રી જસરાજભાઈની દીક્ષા તિથિ પૂ શ્રી પુરુષેતમજી મહારાજ સાહેબે સં. ૨૦૧૩ના જેઠ સુદ ૫ ને સોમવારે માંગરોલ મુકામે નકકી કરી શ્રી જસરાજભાઈ વિનોદકુમારને રાજકેટ મળ્યા શ્રી વિનોદકુમારે શ્રી જસરાજ ભાઈની યથાયોગ્ય સેવા બજાવી, માંગરોળ રવાના કર્યા અને પિતે નિશ્ચયપૂર્વક દીક્ષા માટે આજ્ઞા માગી પણ તેના પિતાશ્રીની એકને એક વાણી સાંભળીને તેમને મનમાં આઘાત થયે અને દીક્ષા માટે તેમણે બીજો રસ્તો શોધી કાઢયે. પૂજ્યશ્રી લાલચંદજી મહારાજ અને તેમના શિને પરિચય મુંબઈમાં થયેલ હતું અને ત્યારબાદ કોઈ વખત પત્રવહેવાર પણ થતો હતે. છેલા પત્રથી તેમણે જાણેલ હતું, જે પૂ શ્રી લાલચંદજી મહારાજ. ખીચન ગામે પૂ. આચાર્ય શ્રી સમર્થમલજી મહારાજ સાહેબ પાસે જ્ઞાનાભ્યાસ અર્થે ગયા છે પિતાને પિતાશ્રીને આજ્ઞા (દીક્ષા માટે) મળે તેમ નથી અને દીક્ષા તે લેવી જ છે આજ્ઞા વિના કેઈ સાધુ મુનિરાજ દીક્ષા આપે નહી અને સ્વયમેવ દીક્ષા સૌરાષ્ટ્રમાં લઈને આચાર્ય શ્રી પુરુષોતમજી મહારાજ પાસે જવામાં ઘણું વિશ્વના થાશે, એમ ધારીને તેઓએ દૂર રાજસ્થાનમાં ચાલ્યા જવાનું નક્કી કર્યું. તા. ૨૪-૫-૫૭ સં. ૨૦૧૩ના વૈશાખ વદ ૧૦ ને શુક્રવારના રોજ સાંજના માતુશ્રી સાથે છેલું જમણ કર્યું. ભેજન કરી, માતુશ્રી સામાયિકમાં બેસી ગયા. તે વખતે કેઈને જાણ કર્યા વગર દીક્ષાના વિદનેમાંથી બચવા માટે ઘર, કુટુંબ, સૌરાષ્ટ્ર ભૂમિ અને ગોંડલ સંપ્રદાયને પણ ત્યાગ કરી તેઓ ખીચન તરફ રવાના થયા. શ્રી વિનોદમુનિના નિવેદન પરથી માલુમ પડયું કે તા. ૨૪-૫-૧૭ના રોજ રાત્રે આઠ વાગે ઘેરથી નીકળી, રાજકેટ જંકશને જોધપુરની ટિકિટ લીધી, તા. ૨૫-૫–૫૭ના સવારે આઠ વાગ્યે મહેસાણું પહોંચ્યા ત્યાં અઢી કલાક ગાડી પડી રહે છે, તે દરમ્યાન ગામમાં જઈને લોન્ચ કરવા માટેના વાળ ખીને બાકીના કઢાવી નાખ્યાં અને ગાડીમાં બેસી ગયા. મારવાડ જંકશન તથા જોધપુર જંકશન થઈને તા. ૨૬-૫–૫૭ની સવારે 8 વાગ્યે ફલેદી શ્રી ભગવતી સૂત્ર : ૯ Page #18 -------------------------------------------------------------------------- ________________ 66 પહોંચ્યા ત્યાંથી પગે ચાલીને ખીચન ઉપાશ્રયમાં બિરાજતા મુનિવરાના દČન કર્યાં. વંદા નમસ્કાર કરી સુખશાતા પૂછી, બહાર નીકળ્યા અને પેાતાના સામાયિકના કપડાં પહેર્યા... અને પછી પૂજ્ય શ્રી સુનિવરેાની સન્મુખ સામાયિક કરવા બેઠા, તેમાં जाव नियमं पज्जुवासामि दुविह વિવિધેળ ” ના બદલે “ગાય ઝીવ વસ્તુવાસામિ તિવિદ્‘સિવિષે '' ખેલ્યા તે શ્રી લાલચંદજી મહારાજે સાંભળ્યુ અને તેઓશ્રીએ પૂછ્યું' કે વિનાઇકુમાર ! તમે આ શુ કરે છે, તેના જવાબ આપવાને બદલે “ મવાળ એસિમિ એલી પાઠ પૂરા કર્યાં અને પછી વિનયપૂર્વક બે હાથ જોડીને ખેલ્યા કે સાહેબ ! એ તા બની ચૂકયુ' અને મે· વયમેવ દીક્ષા લઈ લીધી, તે ખરાખર છે અને તેમાં કાંઇ ફેરફાર થઈ શકે તેમ નથી. આ સિવાય આપશ્રીની ખીજી કોઇપણ પ્રકારની આજ્ઞા હોય તે ક્રમવે.” 39 તે જ દિવસે ખપેારના શાસ્ત્રજ્ઞ પૂ મુનિશ્રી સમથ લાલજી મહારાજ સાહેબે શ્રી વિનાદકુમાર મુનિને પેાતાની પાસે ખેલાવ્યા અને સમજાવ્યા કે “તમે એક સારા ખાનદાન કુટુંબની વ્યક્તિ છે. તમારી આ દીક્ષા અંગીકાર કરવાની રીત ખરાખર નથી કારણ કે તમારા માતા પિતાને આ હકીકતથી દુઃખ થાય અને તેથી મારી સમતિ છે કે રજોહરણની ડાંડી ઉપરથી કપડું' કાઢી નાખેા જેથી તમેા શ્રાવક ગણાવ અને જરૂર પડે તે શ્રાવકાના સાથ લઈ શકી, એમ ત્રણવાર પૂ. મહારાજશ્રીએ સમજાવેલા પર`તુ તેમણે ત્રણેય વખત એક જ ઉત્તર આપેલે કે જે થયું, તે થયું હવે મારે આગળ શું કરવું તે ક્રમાવે. શ્રી વિનાદમુનિના શ્રી સમયમલજી જેવા મહામુનિના પ્રશ્નના જવાબ પછી ખીચનના ચતુવિધ સધ વિચારમાં પડી ગયા અને મુનિશ્રી પર સસારીઓના કાઇ પણ પ્રકારના આ નિષ્કારણુ હુમલા ન આવે તે માટે વિનેાદમુનિને જણાવવામાં આવ્યુ કે “અમારી સલામતી માટે તમારે જાહેર નિવેદન બહાર પાડવાની જરૂર છે” ત્યારે શ્રી વિનાદ મુનિએ પેાતાના હસ્તાક્ષરે નિવેદન શ્રીસંધ સમક્ષ પ્રગટ યુ, તેના સાર નીચે મુજબ છેઃ મારા માતા-પિતા માહુને વશ થઈને દીક્ષાની આજ્ઞા આપે તેમ ન હતું અને “ બસંચ' નીવિય’મા પમાચવ્’ને આધારે એક ક્ષણુ પણ દીક્ષાથી વાચિત રહી શકું' તેમ નથી, એમ મને લાગ્યું. શ્રી લાલચંદજી મહારાજ સાહેબ-વગેરેએ મને મારી દીક્ષા માટે વિચારી પછી કરવાનુ· કહેલ પરંતુ મને શ્રી ભગવતી સૂત્ર : ૯ Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૦ સમય માત્રને પ્રમાદ કરવા ઠીક ન લાગ્યા, તેથી શ્રી અરિહંત ભગવંતા તથા શ્રી સિદ્ધ ભગવંતાની સાક્ષીએ મારા ગુરુ મહારાજ સમક્ષ પ્રત્રજ્યાના પાઠ ભણીને મારા આત્માના કલ્યાણ માટે દીક્ષા અ'ગીકાર કરી છે. સમાજને ખેાટા ખ્યાલ ન આવે કે મારી દીક્ષા ક્ષણિક જુસ્સાથી અગર ગેરસમજથી થઈ છે તેથી તથા સમાજમાં જૈનશાસનની પ્રભાવતા થાય તે હેતુથી મારે મારા વૃત્તાંત પ્રગટ રવા ઉચિત છે. ઉત્તરાધ્યયનજી સૂત્રના ૧૯ મા અધ્યયન પરથી મને લાગ્યુ કે મનુષ્ય જીવનનું ખરૂ કત્ત મેાક્ષફળ આપનારી દીક્ષા જ છે. છેવટ સુધી મેં મારા ખાપુજી પાસે દીક્ષા માટે આજ્ઞા માગી અને તે વખતે પણ પહેલાંની જેમ વાત ઉડાવી દીધી અને અનંત ઉપકારી એવા મારા ખાપુજી સમક્ષ હું તેમને કડક ભાષામાં પણ કહી શકતા ન હતા અને બીજી ખજુથી મને થયુ` કે આયુષ્ય અશાશ્વત છે અને આવા ઉત્તમ કાર્ય માટે જરાપણુ પ્રમાદ કરવા ઉચિત નથી. તેથી મે` વિચારીને આ પગલું ભર્યુ" છે અને મને પૂર્ણ વિશ્વાસ છે કે શ્રી વીરપ્રભુ મહાવીર સ્વામીના સફળ સબ્ર મારા આ કાય તે અનુમેદશે જ "C તથાસ્તુ ”. એ હતી કે તે રાજકેટમાં શ્રી વિનેદકુમારના ગયા પછી પાછળથી ખબર પડી કે વિનાદકુમાર દેખાતા નથી એટલે તપાસ થવા માંડી ગામમાં કાંય પત્તો ન લાગ્યું એટલે બહારગામ તારા કર્યા. કાંયથી પણ સંતાષકારક સમાચાર સાંપડયા નહી. અર્થાત્ પત્તો મળ્યા જ નહીં. આમ વિમાસણના પરિણામે તેમના પિતાશ્રીને બે મહિના પહેલાંની એક વાતની યાદ આવી તે વખતે શ્રી વિનેદકુમારે આજ્ઞા માગેલી કે “ ખાપુજી ! આપની આજ્ઞા હાય તે આ ચાતુર્માસ ખીચન (રાજસ્થાન) જા` કારણ કે ખીચનમાં ગુરુમહારાજ શ્રી સમયમલજી મહારાજ કે જેએ સિદ્ધાંત વિશારદ છે અને અનેકાંતવાદના પૂરા જાણકાર છે, તેઓ ત્યાં બિરાજમાન છે જેઓશ્રી પાસે શાસ્ત્રાભ્યાસ કરવા માટે પૂ શ્રી લાલચંદજી મહારાજ આદિ ઠાણા ૪ જવાના છે. તે મારી ઈચ્છા પણ ત્યાં તેમની પાસે જવાની છે. આ વાતચીતનુ` સ્મરણુ પિતાશ્રીને આવવા સાથે તેઓએ પ. પૂ ચદ્રજી દકને પાતાની પાસે ખેલાવ્યા અને વિનેદકુમાર માટેની પેાતાની ચિંતા વ્યક્ત કરી. પતિનું આ વાતને સમર્થન મળ્યું. તેઓશ્રીએ જણાવ્યુ કે થાડા સમય પૂર્વે વનેદકુમારે મારી પાસે જાણવા માગ્યું હતુ` કે, ખીચનમાં કેવા પ્રકારની શ્રી ભગવતી સૂત્ર : ૯ Page #20 -------------------------------------------------------------------------- ________________ સગવડ છે? આમ મારી સાથે વાર્તાલાપ થયું હતું. બંનેના આ પ્રમાણે એકમત થતાં તેમના પિતાશ્રીએ ખીચન તાર કરવા સૂચના કરી તા. ૨૭-૫-૧૭ ના રોજ પૃથ્વીરાજજી માલુ ખીચન (રાજસ્થાન) ઉપર તાર કર્યો. તા.૨૮-૫-પ૭ના રોજ જવાબ આવ્યો કે શ્રી વિનોદભાઈએ ખીચનમાં સ્વયમેવ દીક્ષા ગ્રહણ કરી છે. એટલે તેમના પિતાશ્રીએ રાવબહાદુરશ્રી એમ. પી. સાહેબ શ્રી કેશવલાલભાઈ પારેખ અને પંડિતજી પૂર્ણચંદ્રજી દક એમ ત્રણેયને શ્રી વિનોદકુમારને પાછા તેડી લાવવા માટે ખીચન મેકલ્યા તા. ૨૮-૫-૧૭ના રોજ રવાના થઈ તા. ૩૦-પ-પ૭ના રોજ સવારે ફલેદી સ્ટેશને પહોંચ્યા. બળદગાડીમાં તેઓ ખીચન ગયા કે જ્યાં સ્થવિર મુનિશ્રી શીરેમલજી મહારાજ પૂજ્ય પંડિતરત્ન શાસ્ત્ર વિશારદ શ્રી સમર્થમલજી મહારાજ આદિ ઠાણું ૮ તથા પૂજય તપસ્વી મહારાજ શ્રી લાલચંદજી મહારાજ આદિ ઠા. ૪ બિરાજમાન હતા. કુલે સાધુ-સાધ્વીની સંખ્યા અઠ્ઠાવીસથી ત્રીસની હતી. પછપરછના જવાબમાં શ્રી વિનોદમુનિએ કેશવલાલભાઈ પારેખને કહ્યું કે “મેં તે દીક્ષા અંગીકાર કરી લીધી છે તેમાં કોઈ ફેરફાર થાય તેમ નથી. તમે અમારા વીરાણું કુટુંબના હિતૈષી છે. અને જે સાચા હિતૈષી છે તે મારા પૂ. બા અને બાપુજીને સમજાવીને મારી હવે પછીની મોટી દીક્ષાની આજ્ઞા અઠવાડિયાની અંદર અપાવી દો એટલું જ નહીં પણ “સવિ જીવ કરૂં શાસન રસી”ની ભાવનામાં અને આજ દિવસ સુધીના મારી ઉપરના ઉપકારના બદલામાં આગમને અનુલક્ષીને મારી ભાવના એ જ હોય કે, મારી દીક્ષા તેઓની દીક્ષાનું નિમિત્ત બને અને મારા માતા-પિતા સાતિને સાધે અર્થાત્ મારી સાથે દીક્ષા લીએ. આવા દઢ જવાબના પરિણામે તે જ સમયે શ્રી વિનોદકુમારને પાછા લઈ જવાની ભાવનાને નિષ્ફળતા સાંપડી અને તા. ૩૧ ૫-૧૭ ની રાત્રીના રવાના થઈ તા. ૨-૬-૫૭ના સવારે મહા પરીષહરૂપ ક્ષેત્રનો અનુભવ કરી. શ્રી વિનોદકુમારના પિતાશ્રીને તમામ વાતથી વાકેફ કર્યા. થોડા વખતમાં ફલેદીના શ્રી સંઘે પૂ શ્રી લાલચંદજી મડાગરારાજને ફલેદીમાં ચોમાસુ કરવાની વિનંતી કરી તેનો અસ્વીકાર થવાથી સંઘ ગમગીન બન્યો એટલે નિર્ણય ફેરવ્યું અને અષાઢ સુદ ૧૩ ના રોજ ખીચનથી વિહાર કરી ફલદી આવ્યા. શ્રી ભગવતી સૂત્ર : ૯ Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૨ દીક્ષા પછી અઢી મહિનાને આંતરે લેાદી ચામાસા દરમ્યાન શ્રી વિનાદ મુનિને હાજતે જવાની સજ્ઞા થઈ અને તે માટે જવા તૈયાર થયા એટલે તેમના ગુરુએ કહ્યુ` કે બહુ ગરમી છે, જરાવાર થાભી જાય એટલે શ્રી વિનાદમુનિએ રજોહરણુ વગેરેની પ્રતિલેખના કરી તે દરમ્યાન ન રેકી શકાય એવી હાજત લાગી તેથી ફરી આજ્ઞા માગતાં જણાવ્યું કે મને હાજત બહુ લાગી છે તેથી જાઉ છુ', જલદી પાા ક્રીશ કાળની ગહન ગતિને દુ:ખદ્ રચના રચવી હતી. આજે જ હાજતે એકલા જવાના બનાવ બન્યા હતા, હમેશાં તે બધા સાધુએ સાથે મળીને દિશાએ જતા. હાજતથી મેાકળા થઈ પાછા ફરતા હતા, ત્યાં રેલ્વે લાઇન ઉપર એ ગાયે આવી રહી હતી ખીજી ખાજુથી ટ્રેઈન પણુ આવી રહી હતી તેની વ્હિસલ વાગવા છતાં પણ ગાયે ખસતી ન હતી. શ્રી વિનાદમુનિનુ હૃદય થરથરી ઉઠયુ' અને મહા અનુ પાએ મુનિના હૃદયમાં સ્થાન લીધું. હાથમાં રજોહરણ લઈ જાતના જોખમની પરવા કર્યા વગર ગાયને બચાવવા ગયા. ગાયને તા બચાવી જ લીધી પરંતુ આ ક્રિયામાં છકાય જીવની દયાના સાધનભૂત રજોહરણુ કે જે વિનાદમુનિને આત્માથી વધારે પ્યારા હતા, તે રેલ્વે લાઈન ઉપર પડી ગયે1. અને શ્રી વિનેદમુનિએ તે પાછે સપાદન કરવામાં જડવાદને સિદ્ધ કરતાં રાક્ષસી એન્જિનને ઝપાટે આવ્યા અને પેાતાનુ બિલદાન આપ્યું. અરિહં‘ત....અહિ`ત ..એવા શબ્દો મુખમાંથી નીકળ્યા અને શરીર તૂટી પડયું. રક્ત પ્રવાહ છૂટી પડયા અને ઘેાડા જ વખતમાં પ્રાણાંત થઈ ગયા, બધા લેાકેા કહેવા લાગ્યા કે ગૌરક્ષામાં મુનિશ્રીએ પ્રાણ આપ્યા અતિમ સમયે મુનિશ્રીના ચહેરા પર ભવ્ય શાન્તિ જ દેખાતી હતી હંમેશાં તેઓ જે તરફ હાજતે જતા હતા તે તરફ લેાઈથી પાકરણ તરફ જવાની રેલ્વે લાઈન હતી. આ લાઇન ઉપર રેલ્વે સત્તાવાળાઓએ ફાટક મૂકેલ નથી ત્યાં રસ્તા પશુ છે એટલે પશુએની અવરજવર હોય છે. અને વખતે વખત ત્યાં ઢારે રૈવેની હડફ્રેટે ચડી જવાના પ્રસંગ મને છે. લેાદી સંઘે આ દુર્ઘટનાના ખખર રાજકાટ, ટેલીફાનથી આપ્યા. જે વખતે ટેલીફાન આવ્યેા. તે વખતે વિનાદમુનિના પિતાશ્રી મહાર ગયા હતા. અને માતુશ્રી મણિબેન સામાયિક-પ્રતિક્રમણમાં બેઠાં હતાં, માત્ર એક નાકર જ ઘરમાં હતા કે જેણે ટેલિફેશન ઉદ્યાન્મ્યા પણ તે કાંઇ ટેલીફેનમાં હકીકત સમજી શક। નહી' અને સાચા સમાચાર મેડા મળ્યા. સ્પેશ્યલ પ્લેનથી લેાદી પહોંચે તે પહેલાં અગ્નિસાર થઈ ગયે! સૂચનાને ટેલીફાન શ્રી ભગવતી સૂત્ર : ૯ Page #22 -------------------------------------------------------------------------- ________________ અ કલાક મોડે પહોંચેજે સંદેશે સમયસર પહોંચ્યું હોત તો માતા-પિતાને શ્રી વિનોદમુનિના શબરૂપે પણ ચહેરો જેવાને અને અંતિમ દર્શનને પ્રસંગ મળત. પરંતુ અંતરાય કર્મો તેમ બન્યું નહીં. આથી પ્લેઈનને ગ્રામ પડતું મૂકવામાં આવ્યું અને માતા-પિતા તા. ૧૪-૮-૧૭ના રોજ ટ્રેઈન મારફત ફલદી પહોંચ્યાં, શ્રી દુર્લભજીભાઈ અને મણિબેને પૂજ્ય તપસ્વીશ્રી લાલચંદજી મહારાજ સાહેબના દર્શન કર્યા. આ પ્રસંગે શ્રી લાલચંદજી મહારાજ સાહેબે અવસરને પિછાને અને પૈયનું એકાએક એકય કરીને શ્રી વિનેદમુનિના માતા-પિતાના સાંત્વન અર્થે ઉપદેશ શરૂ કર્યો જેને ટૂંકમાં સાર આ પ્રમાણે છે – હવે તે રત્ન ચાલ્યું ગયું ! સમાજને આશાદીપક ઓલવાઈ ગયો ! ઝટ ઊગીને આથમી ગયે ! હવે એ દીપ ફરીથી આવી શકે તેમ નથી” શ્રી વિનેદમુનિના સંસાર પક્ષના માતુશ્રી મણિબેનને મુનિશ્રીએ કહ્યું કેબેન! ભાવિ પ્રબળ છે. આ બાબતમાં મહાપુરૂષોએ પણ હાથ ધોઈ નાખ્યા છે એમ સૌને મરણને શરણ થવું પડે છે, તે પછી આપણા જેવા પામર પ્રાણુનું શું ગજુ છે? હવે તે શેક દૂર કરીને આપણે એમના મૃત્યુને આદર્શ જોઈને માત્ર ધીરજ ધરવાની રહી. પૂ. શ્રી સમર્થમલજી મહારાજ સાહેબને અભિપ્રાયા પ્રાથમિક તેમ જ અલ્પકાળના પરિચયથી મને શ્રી વિનેદમુનિના વિષે અનુભવ થયો, કે તેમની ધર્મપ્રિયતા અને ધર્માભિલાષા “ટ્રિર્બિના નાણાજો ને પરિચય કરાવતી હતી પ્રાપ્ત સંસારિક પ્રચૂર વૈભવ તરફ તેમની રુચિ દષ્ટિગોચર થતી ન હતી પરંતુ તેઓ વીતરાગવાણીના સંસર્ગથી વિષયવિમુખ ધર્મકાર્ય માં સદા તત્પર અને તલ્લીન દેખાતા હતા. ખાસ પરિચયના અભાવે વૈરાગ્ય પણ તેમની ધારાથી તેમની ધર્માનુરાગિતા તથા જીવનચર્ચાથી કઠિન કાર્ય કરવામાં પણ ગભરાટના સ્થાને સુખાનુભવની વૃત્તિ લક્ષમાં આવતી હતી. શ્રી વિનોદમુનિના જીવનના બે પ્રશ્નો ઉપસ્થિત થાય છે તેને ખુલાસ કરવામાં આવે છે. પ્ર. ૧. તેમણે આજ્ઞા વગર સ્વયમેવ દીક્ષા કેમ લીધી? ઉત્તર-પાંચમાં આરાનાં ભદ્રા શેઠાણીના પુત્ર એવંતા (અતિમુક્ત) કુમારને તેમની માતુશ્રીએ દીક્ષાની આજ્ઞા આપવાની તદ્દન ના પાડી એટલે તેણે શ્રી ભગવતી સૂત્ર : ૯ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૪ સ્વયમેવ દીક્ષા લીધી. ત્યાર બાદ ભદ્રા શેઠાણીએ પિતાના કુમારને ગુરુને સોંપી દીધા તેજ રાત્રે તેણે બારમી ભિખુની ડિમ અંગીકાર કરી અને શિયાળણના પરીષહથી કાળ કરી નલીનગુલ્મ વિમાનમાં ગયા તેવી જ રીતે શ્રી વિનોદકુમાર સ્વયં દીક્ષિત થયા પ્ર. ૨. આવા વૈરાગી જીવને આ ભયંકર પરીષહ કેમ આવે ? ઉત્તર:-કેટલાક ચરમ શરીરી જવને મારણાંતિક ઉપસર્ગ આવેલ છે. જુઓ ગજસુકુમાર મુનિ, મેતાર્ય મુનિ, કેશવ મુનિ, કારણ કે તેમની સત્તામાં હજારે ભવનાં કર્મ હોવા જોઈએ ત્યારે તેમને એકદમ મેક્ષ જવું હતું, તો મારણ તિક ઉપસર્ગ આવ્યા વગર એટલાં બધાં કર્મ કેવી રીતે ખરે? બા. બ્ર. શ્રી વિનોદમુનિને અવો પરીષહ આવે, જે ઉપરથી એમ અનુમાન થાય છે કે તે એકાવતારી જીવ હોય. શ્રી વિનેદમુનિનું વિસ્તૃત જીવનચરિત્ર જુદા પુસ્તકથી ગુજરાતી ભાષા તથા હિન્દી ભાષામાં છપાયેલ છે તેમાંથી સાર રૂપે અહીં સંક્ષેપ કરેલ છે. શ્રી ભગવતી સૂત્ર : ૯ Page #24 -------------------------------------------------------------------------- ________________ ॥ श्री भगवतीसूत्रम् ॥ (नत्रमो भागः ) શ્રી ભગવતી સૂત્ર : ૯ Page #25 -------------------------------------------------------------------------- ________________ દશમેં શતક કે ઉદ્દેશાઓં કો સંગ્રહ કરનેવાલી ગાથા દશમા શતકના પહેલા ઉદ્દેશાના પ્રારંભ— दिसि १ संवुह अणगारे२ आयडी३ समहत्थि४ देवि ५ सभा ६ । उत्तर अंतरदीना २८ दसमंसि सयंमि चोत्तीसा ३४ ॥ દશમાં શતકમાં નીચે પ્રમાણે ૩૪ ઉદ્દેશા છે-(૧) દિશા, (૨) સવૃત અણુગાર, (૩) આત્મઋદ્ધિ, (૪) શ્યામહુસ્તી, (પ) દેવી, (૬) સભા, અને (૭ થી ૩૪) ઉત્તર દિશાનાં ૨૮ અન્તા પે. ટીકા - -નવમા શતકમાં જીવાદિક પદાર્થોની પ્રરૂપણા કરવામાં આવી છે. હવે આ દશમા શતકમાં એજ જીવાદિક પદાર્થોનું પ્રકારાન્તર પ્રતિપાદન કરવાને નિમિત્તે ૩૪ ઉદ્દેશા આપવામાં આવ્યા છે. આ ઉદ્દેશાઓમાં કયા કયા વિષયનું પ્રતિપાદન કરવમાં આવ્યુ છે તે આ ગાથામાં પ્રકટ કરવામાં આવ્યુ છે. પહેલા ઉદ્દેશામાં દિશાઓ વિષે પ્રતિપાદન કરવામાં આવ્યુ` છે. ખીજા ઉદ્દેશામાં સવૃત્ત અણુગારનું કથન કરવામાં આવ્યુ` છે. “ આત્મઋદ્ધિ વડે દેવ અથવા દેવી આવા સાન્તરાને આળગી શકે છે, ” ઈત્યાદિ વિષયનું ત્રીજા ઉદ્દેશામાં પ્રતિપાદન કરાયું છે. મહાવીર સ્વામીના શ્યામહસ્તી નામના શિષ્યના પ્રશ્નોનું ચેાથા ઉદ્દેશામાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે. ચમરાદિ ઇન્દ્રની અમહિષી (પટ્ટરાણી) રૂપ ઢવી વિષે પાંચમાં ઉદ્દેશામાં વર્ણન કરવામાં આવ્યું છે. છઠ્ઠા ઉદ્દેશામાં સુધર્માં સુભાનુ' પ્રતિપાદન કરાયું છે ૭ થી ૩૪ સુધીના ૨૮ ઉદ્દેશાઓમાં ઉત્તર દિશાના ૨૮ અન્ય પાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આ રીતે આ દશમા શતકમાં કુલ ૩૪ ઉદ્દેશાએ છે, ,, દિશાઓંકે સ્વરૂપકા નિરૂપણ દશમા શતકના પહેલા ઉદ્દેશામાં પ્રતિપાદિત વિષયનું ટૂંક વિવરણુ પૂર્વાદિ દિશાઓનું કથન-દિશાઓના ભેદે નુ` કથન-દિશાએનાં ૧૦ નામાનું કથન-ઐદ્રીદિશા ( પૂર્વ દિશા) શું જીવ રૂપ છે ? ” ઇત્યાદિ પ્રશ્નો એજ પ્રમાણે આગ્નેયી દિશા (અગ્નિકેણુ), યામ્યા દિશા (દક્ષિણુ દિશા), નૈઋત્ય, વારુણી દિશા ( પશ્ચિમ દિશા ) આદિ દિશાએનુ વર્ણન શરીરાના પ્રકારાનુ તથા ઔદ્યારિક શરીરશના પ્રકારનું કથન. શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧ Page #26 -------------------------------------------------------------------------- ________________ દિશા વિશેની વક્તવ્યતા“નાળેિ કાર પર્વ રચાર” ઈત્યાદિ– ટીકાર્થ_દિશાવક્તવ્યતા દ્વારા સત્રકારે અહીં પ્રકારા-તરે જીવાદિકની પ્રરૂપણ કરી છે–“રાયા કાગ pવં વાસી’ રાજગૃહ નગરમાં યાવતુ આ પ્રમાણે પૂછયું-અહી “ય વસૂપદના પ્રયોગ દ્વારા નીચેને સત્રપાઠ ગ્રહણ કરવામાં આવે છે-“નારે સ્વામી સમવસૃતઃ, સ્વામિનં વડુિં નમતું પર્વ નિતિ , धर्मकथां श्रुत्वा प्रतिगता पर्षत् , ततः शुश्रूषमाणो नमस्यन् विनयेन प्राब्जलिपुटः પ્રવાસીનો તો અવન્ત” તેને ભાવાર્થ આ પ્રમાણે છે-રાજગૃહ નગરમાં મહાવીર સ્વામી પધાર્યા તેમને વંદણા નમસ્કાર કરવાને પરિષદ ( પ્રખદા-લોકન સમૂહ) તેમની પાસે ગઈ. ધર્મકથા સાંભળીને પરિષદ વિખરાઈ ગઈ. ત્યાર બાદ બહુ જ વિનયપૂર્વક પ્રભુની પર્યું પાસના કરતાં કરતાં ગૌતમ સ્વામીએ તેમને આ પ્રમાણે પૂછયું–“મિર્થ સંતે ! પાછત્તિ વધુ?” હે ભગવન્! પ્રાચી (પૂર્વ) દિશાને જીવ રૂપ કહી છે, કે અજીવ રૂપ કહી છે? મહાવીર પ્રભુને ઉત્તર-“નોરમા !” હે ગૌતમ! “ નવા રેa અનીવા જેવ” પૂર્વ દિશાને જીવ રૂપ પણ કહી છે અને અજીવરૂપ પણ કહી છે. પૂર્વ દિશાને જીવઅજીવરૂપ કહેવાનું કારણ એ છે કે તેમાં એકેદ્રિયાદિક જીવ અને પુદ્ગલાસ્તિકાયાદિક અજીવ રહેલાં હોવાથી તેને જીવરૂપ પણ કહી છે અને અજીવરૂપ પણ કહી છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“મિર્ચ મતે ! પાળત્તિ ?” હે ભગવન! પશ્ચિમ દિશા જીવ રૂપ છે, કે અવરૂપ છે? મહાવીર પ્રભુનો ઉત્તર-“ઘર્ષ વેવ, સાહિબા, ઇયં વીળા, ઘઉં , પૂર્વ નો વિ” પ્રતીચી દિશા (પશ્ચિમ દિશા) પણ પૂર્વદિશાની જેમ જીવરૂપ પણ છે અને અવરૂપ પણ છે. કારણ કે ત્યાં એકેન્દ્રિય વગેરે છે અને પદગલાસ્તિકાય વગેરે અજીવ રહેલાં છે. એ જ પ્રમાણે દક્ષિણ દિશા, ઉત્તરદિશા, ઊર્વદિશા અને અદિશા પણ જીવરૂપ અને અજીવરૂપ છે એમ સમજવું. ર્ગતમ સ્વામીને પ્રશ્ન-“વરૂપ મતે! farગો પૂomત્તાગો?”— હે ભગવન્! દિશાએ કેટલી કહી છે? મહાવીર પ્રભુને ઉત્તર-“નોરમા ! સૂર સિવાળો ૧૦ણત્તાવો” હે ગૌતમ! દિશાઓ દશ કહી છે. “તંગ”તે આ પ્રમાણે છે-“પુસ્થિમા, પુરિમારિ , दाहिणा३, दाहिणपच्चत्थिभा४, पच्चत्थिम५, पञ्चत्थिमुत्तरा६, उत्तरा, उत्तरपुरથિમાં૮, ૩ઢા, મોર.” (૧) પૌરસ્યા (પૂર્વદિશા), (૨) પૌરરત્ય દક્ષિણપૂર્વ અને દક્ષિણની વચ્ચેની દિશા (અગ્નિકેણ(૩) દક્ષિણ દિશા (૪) દક્ષિણ પશ્ચિમ-દક્ષિણ અને પશ્ચિમ દિશાની વચ્ચેની દિશા (નૈઋત્યકોણ), (૫) પશ્ચિમ દિશા (૬) પશ્ચિમોત્તર પશ્ચિમ અને ઉત્તરની વચ્ચે આવેલી દિશા (વાયવ્યકોણ) (૭) ઉત્તર દિશા, (૮) ઉત્તરપૌરયા–ઉત્તર અને પૂર્વ દિશા (ઈશાનકાણ) ૯) ઉર્વ દિશા અને (૧૦) અદિશા. શ્રી ભગવતી સૂત્ર : ૯ Page #27 -------------------------------------------------------------------------- ________________ }¢ "" ગૌતમ સ્વામીના પ્રશ્ન-“ ચાહ્વિળ મતે ! સરૢસિાન ક્ળામવેષ્મા વળત્તા ! ” હે ભગવન્! આ દશે દિશાઓનાં ખીજા કયાં નામેા કહ્યાં છે ? મહાવીર પ્રભુના ઉત્તર-‘ શોથમા ! ” હે ગૌતમ ! “ ટૂલ નામધેન્ના વળજ્ઞા તે દશે દિશાઓનાં બીજા નામ દસ કહ્યાં છે, “ સઁગદ્દા ” જે નીચે પ્રમાણે છે ફાર્, અજ્ઞેયીર, નમા ચર, નૈતીક, વાળી ચ વાચવાદ્, સોમા, ફેરાળી ८, बिमला य९, तमाए१० बोद्धव्वा " 66 ܕܕ (૧) જે દિશાના સ્વામી ઈન્દ્ર છે ને દિશાને અન્દ્રિ (પૂર્વીદિશા ) કહે છે. (૨) જે દિશાના સ્વામી અગ્નિદેવતા છે, તે દિશાને આગ્નેયી દિશા કહે છે. (૩) જે દિશાના સ્વામી યમદેવતા છે તે દિશાને યામ્યા ( દક્ષિણ દિશા ) કહે છે. (૪) દિશાના સ્વામી નૈઋતી છે, તે દિશાને નૈૠતી (નૈઋત્યકેાણુ) કહે છે, (૫) જે દિશાના સ્વામી વરુણુ છે, તે દિશાને વારુણી ( પશ્ચિમ દિયા કહે છે. (૬) જે દિશાને સ્વામી વાયુદેવતા છે, તે દિશાને વાયવ્ય ( વાયવ્ય કેણુ ) કહે છે. (૭) જે દિશાના સ્વામી સામદેવતા છે, તે દિશાને સૌમ્યા ( ઉત્તર દિશા ) કહે છે. (૮) જે દિશાના સ્વામી ઈશાનદેવતા છે, તે દિશાને અશાની (ઈશાન ક્રાણુ) કહે છે. (૯) વિમલ (નિમળ) હેાવાથી ઉવ દિશાને વિમલા દિશા કહે છે. (૧૦) અાદિશા રાત્રિના જેવાં અંધકારથી વ્યાસ હાવાથી તેને તમાદિશા કહે છે. ( ચારે દિશાઓને આકાર શકટેદ્ધિ (ગાડાની ઉધ ) જેવા છે મને ચારે વિદિશાએ ના ( અગ્નિ આદિ ચાર વિદિશ એના ) આકાર મુક્તાવલી જેવા છે. તથા ઊધ્વ દિશા અને અધાદિશાના આકાર રુચક ( ગાયાના સ્તનના ) જેવા છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન રૂંવાળ અંતે ! વિસા . નીયા, નીવવેત્તા, जीव પસા ? અનીવા, નીવતંરા, અત્તીય પણ્ણા ? ’-~ હે ભગવન્ ! અન્દ્રિ દિશા (પૂર્વ દિશા) શું જીવરૂપ છે? કે જીવદેશરૂપ છે ? કે જીવપ્રદેશરૂપ છે? કે અજીવરૂપ છે ? કે અજીવદેશરૂપ છે ? કે અજીવ પ્રદેશ રૂપ છે? ઃઃ મહાવીર પ્રભુના ઉત્તર-“ ગોયમા ! ” હૈ ગૌતમ ! “ નવા ત્રિ, લીલા વિ, લીવÇા વિ, ચેત્ર ગાય ગઝીવપણ્ણા વિ'' પૂર્વક્રિશા જીવરૂપ પણ છે કારણ કે તે દિશામાં જીવાનુ અસ્તિત્વ રહે છે એજ પ્રમાણે તે જીવદેશરૂપ પણ છે કારણ કે જીવદેશથી તે યુક્ત છે તે એજ પ્રમાણે તે જીવપ્રદેશરૂપ પણ છે કારણ કે તે જીવપ્રદેશથી યુક્ત છે એજ પ્રમાણે પુદ્ગલસ્તિકાય આદિ રૂપ જીવાથી યુક્ત હાવાને કારણે તે અછવરૂપ પણ છે, તથા ધર્માસ્તિકાય વગેરેના શ્રી ભગવતી સૂત્ર : ૯ ૩ Page #28 -------------------------------------------------------------------------- ________________ દેશથી ચકત હોવાથી તે અજીવદેશરૂપ પણ છે, તથા ધર્માસ્તિકાય વગેરેના પ્રદેશોથી ચુકત હોવાને લીધે તે અજીવપ્રદેશરૂપ પણ છે. આ દિશામાં (પૂર્વ દિશામાં) જે જ રહે છે. “તે નિચમ બંદિયા, વંજિવિદ્યા શખિરિયા તે નિયમથી જ એકેન્દ્રિય, દ્વીનિદ્રય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય અને અનિન્દ્રિય કેવલી) હોય છે. “જે બ્રોવેક્ષા તે નિયમi iરિચા ” તથા ત્યાં જે જીવદેશ રહે છે તે નિયમથી જ એકેન્દ્રિયના, દ્વીન્દ્રિયના, ત્રીન્દ્રિયના. ચતુરિન્દ્રિયના, પંચેન્દ્રિયના અને અનિન્દ્રિયના (કેવલીના) જીવદેશ હોય છે. “જે જીવવા તે ચિત્તના વેઠ્ઠરિયાણા, ગાય fiવિચાહ” આ દિશામાં જે જીવપ્રદેશો રહે છે, તે નિયમથી એકેન્દ્રિય જીના પ્રદેશ, કીન્દ્રિય જીના પ્રદેશ, ત્રીન્દ્રિય જીના પ્રદેશ અને અનિન્દ્રિય જીના (કેવલીના) પ્રદેશ હોય છે “ બાજા તે સુવિણ cruત્તા” આ પૂર્વ દિશામાં જે. અજીવ રહે છે તે બે પ્રકારના કહ્યા છે, “તના” જે પ્રકારે નીચે પ્રમાણે છે-“વી નજીવા , ગરવી ગનવા ચ”(૧) રૂપી અજીવ અને (૨) અરૂપી અજીવ. હવી મીત્રા, રે રવિ પva - તંગ” આ પૂર્વ દિશામાં જે રૂપી અજી રહે છે તેના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે-“ધંધા, હિંધાતાર, વંધાણા રૂ, પરમાણુવારા,”(૧) અન્ય, (૨) સ્કન્ધદેશ, (૩) સ્કન્યપ્રદેશ અને (૪) પરમાણુ પુદગલ. “જે થકવી શકીવા તે સત્તવિદm guત્તા” આ દિશામાં જે અરૂપી અજીવ રહે છે, તે સાત પ્રકારના કહ્યા છે, “સનgr” જે સાત પ્રકારે નીચે પ્રમાણે છે-“જો ઘરિયાણ, પદ્મરિયા कारस देसे पएसो२, णो अधम्मस्थिकाए, अधम्मस्थिकायस्सदेसे ३, अधग्मस्थिकायस्स परसा४, एवं णो आगासस्थिकाए, आगासस्थिकायस्सदेसे५, आगासस्थिकायम ઘgણાદ, દ્ધારમg,” ધર્માસ્તિકાય હેતા નથી. પરંતુ ધર્માસ્તિકાયનો એક દેશ, ધર્માસ્તિકાયને પ્રદેશર, અને અધર્માસ્તિકાય હોતા નથી. પરંતુ અધમસ્તિકાયને એકદેશ૩ અને અધર્માસ્તિકાયને પ્રદેશ૪, તથા આકાશાસ્તિકાય હતા નથી. પરંતુ આકાશાસ્તિકાયને એક દેશપ, આકાશાસ્તિકાયને પ્રદેશ, અને અદ્ધાસમય, કહેવાનું તાત્પર્ય એ છે કે-પૂર્વ દિશા છે, ત્યાં ધર્માસ્તિકાય નથી. કેમકે ધર્માસ્તિકાય પદથી તે સંપૂર્ણ ધર્માસ્તિકાયને બંધ થાય છે. અહિયાં ને શબ્દ નિષેધાર્થક છે, જેથી નોધર્માસ્તિકાય કહેવાથી અહિયાં પૂરા ધર્માસ્તિ કાયને નિષેધ સમજવું જોઈએ. કેમકે-ધર્માસ્તિકાય વિગેરેને કહેવાથી અજીવ અરૂપી ના દસભેદ થઈ જાય છે. જે ઉત્તરાધ્યયન સૂત્રના ૩૬ છત્રીસમા અધ્યયનમાં કહેલ છે. અહિયાં પૂરા ધર્માસ્તિકાયનો નિષેધ કહેલ છે. તેથી અહિયાં સાત શ્રી ભગવતી સૂત્ર : ૯ Page #29 -------------------------------------------------------------------------- ________________ ભેઢાનું નિરૂપણ કરેલ છે. આ રીતે અહિયાં ધર્માસ્તિકાય નથી. તે આ કથનનું તાત્પર્ય એજ છે કે ધર્માસ્તિકાયના એકદેશ છે, અને ધર્માસ્તિકાયને પ્રદેશ છે, એવા એ ભેદો જ ગ્રહણ કરાયા છે. તેનું તાત્પર્ય એ છે કે-પૂર્વ દિશા અસખ્યાત પ્રદેશવાળી છે. તેથી તે ધર્માસ્તિકાયના દેશ પ્રદેશ રૂપ છે.૨, એજ રીતે અહિયાં અધર્માસ્તિકાય નથી, પરંતુ અધર્માસ્તિકાયના એકદેશ રૂપ છે, અને અધર્માસ્તિકાયના પ્રદેશ રૂપ છે૪, અહિયાં આકાશાસ્તિકાય પણ હાતા નથી. પરંતુ આકાશાસ્તિકાયના તે એક ભાગ રૂપ છે. અને આકાશાસ્તિકાયના પ્રદેશ રૂપ છે. ૬ તથા અદ્ધા સમય નામ કાળનું છે, તે પૂર્વ દિશા અદ્ધા સમય રૂપ છે, કેમ કે લેાકાકાશ રૂપ પૂર્વ દિશા પર એક એક પ્રદેશમાં એક એક કાળ દ્રવ્યના પ્રદેશ રહેલ છે.છ. આજ રીતે સાત પ્રકારના અરૂપી અજીવેાના આશ્રયરૂપ ખનેલી તે પૂર્વ દિશા અજીવ રૂપ પશુ છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન- અસ્નેહન મંતે! વિશ્વા જિનીવા, લીવરેલા, ઝીવવલ્લા, ” હે ભગવન આગ્નેયીદિશા–અગ્નિપૂર્ણા જીવરૂપ છે, કે જીવદેશરૂપ છે ? અથવા જીવપ્રદેશરૂપ છે ? અજીવરૂપ છે ? અજીવશરૂપ છે ? અથવા અજીવ પ્રદેશપ છે ? મહાવીર પ્રભુના ઉત્તર− શોચમાં ! હે ગૌતમ ! “ નોઝીવા, જ્ઞીવરેલા વિશ્ ઝીવપત્તાવિર્ભનીવાવ,ર્ગનીàાવિષ્ટ બનીવણ્ણા વિ.” ’ અગ્નિદિશા (અગ્નિખૂણા ) જીવરૂપ નથી. આ પ્રમાણે કહેવાનું કારણ એ છે કે-અસિદ્ધિશા વિદિશારૂપ છે. અને વિદિશા એક પ્રદેશની પહેાળાઇવાળી હોય છે. તેમાં અસખ્યાત પ્રદેશવાળાં જીવના અવગાહ થઈ શકતા નથી, કારણ કે અસ ંખ્યાત પ્રદેશમાં અવગાહન કરવાને તેમા સ્વભાવ હાય છે. તે કારણે આગ્નેયી દિશાને ( અગ્નિકેણુને ) જીવરૂપ કહેલ નથી. પરન્તુ તે દિશા જીવદેશરૂપ છે, કારણુ કે જીવના દેશ ( અંશ ) ત્યાં રહી શકે છે, એજ પ્રમાણે આગ્રંથી દિશા જીવપ્રદેશ રૂપ પણ છે, કારણ કે જીવના પ્રદેશે ત્યાં રહે છે. તથા તે દિશામ જીવરૂપ પણ છે અને અજીવપ્રદેશરૂપ પશુ છે. આ સમસ્ત કથનનું સૂત્રકારે પાતે જ નીચે પ્રમાણે સ્પષ્ટીકરણ કર્યુ છે. - ' “નેનીવફેશ્વા તે નિયમો નિયિવેત્તા ” ત્યાં જે જીવદેશ રહેલાં છે, તે નિયમથી જ એકેન્દ્રિય જીવે સકલ લેાકમાં વ્યાપેલા હોય છે, તેથી આગ્નેયી ક્રિશામાં પણ તેમના અનેક દેશ મેાજૂદ રહે છે. real efiदिया य એન્ચિ ફત્તે ' અથવા આગ્નેયી દિશા જીવદેશરૂપ એ રીતે પણ સંભવી શકે છે કે તેમાં એકેન્દ્રિય જીવાના અનેક દેશ રહે છે (કારણ કે એકેન્દ્રિય જીવે તા સકલàાક વ્યાપી છે) અને કાઈ એક ાન્દ્રિય જીવના એકદેશ રહે છે. એકેન્દ્રિય જીવા કરતાં દ્વીન્દ્રિય જીવે અલ્પ હાવાથી ત્યાં કૈાઇ એક દ્વીન્દ્રિય જીવના અસ્તિત્વની સભાવના હાવાથી તે દ્વેન્દ્રિયના એકદેશ ત્યાં રહે છે, એમ કહેવામાં આવ્યુ છે, એકેન્દ્રિયના અનેક દેશરૂપ અને દ્વીન્દ્રિયના એક દેશરૂપ હાવાથી તે દિશા જીવદેશરૂપ છે, આ પ્રકારના દ્વિકસ ચેાગથી આ પહેલે ભાંગે શ્રી ભગવતી સૂત્ર : ૯ ૫ Page #30 -------------------------------------------------------------------------- ________________ (વિકલ્પ) બને છે. “જાવા ફિચરેલા ર વેરિચરણ સાર” બજે બ્રિકસંગી ભાંગે આ પ્રમાણે બને છે-“આગ્નેયી દિશામાં એકેન્દ્રિય જીના પણ અનેક દેશ તથા શ્રીન્દ્રિય જીવના પણ અનેક દેશ રહે છે.” પહેલા અને બીજા ભાંગામાં દ્વિન્દ્રિય જીવના “દેશ' પદને અનુક્રમે એકવચનમાં અને બહુવચનમાં રાખીને ભિન્નતા પ્રકટ કરવામાં આવી છે. આ બીજો ભાંગે ત્યારે બને છે કે ત્યારે શ્રીન્દ્રિય જીવ પોતાના બે આદિ દેશોથી તે આયી દિશાને સ્પર્શ કરે છે. “અવા પરિવાર વેરિયાળ ૨ ટેરૂ” ત્રીજો ભાગ–બ અથવા આગ્નેયી દિશામાં એકેન્દ્રિય જીવેના અનેક દેશ અને દ્રન્દ્રિય જીના પણ અનેક દેશ મેજૂદ રહે છે.” આ ત્રીજા ભાગમાં દ્વીન્દ્રિય પદને બહુવચનમાં વાપરીને આગલા બે ભાંગાઓ કરતાં તેમાં ભિન્નતા પ્રકટ કરવામાં આવી છે. એજ પ્રમાણે ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય અને અનિન્દ્રિય જીની સાથે એકેન્દ્રિયોના સંગથી ત્રણ ત્રણ ભાંગાઓ કહેવા જોઈએ, એજ વાત સૂત્રકારે નીચેના સૂત્રદ્વારા વ્યક્ત કરી છે “હુવા નસિતેરેંટિયa રેરે, પર્વ જેવ तियभंगो भाणियो-एवं जाव अणिदियाण तियभंगो" આ સૂત્રમાં જે ત્રણ ત્રણ ભાંગા થવાની વાત કહેવામાં આવી છે, તે ત્રણ ત્રણ ભાંગાએ આ પ્રમાણે સમજવા– (૧) આગ્નેયી દિશામાં એકેન્દ્રિય જીને અનેક દેશ તથા તેઈન્દ્રિય જીવન એકદેશ રહે છે. (૨) અથવા એકેન્દ્રિય જીવોના અનેક દેશો તથા તેઈન્દ્રિય જીવના અનેક દેશ રહે છે. (૩) અથવા એકેન્દ્રિય જેના અનેક દેશે અને તેઈન્દ્રિય જીવોના અનેક દેશો રહે છે. આ ત્રણ ભાંગાઓ એકેન્દ્રિયોને અને તેઈન્દ્રિયના દ્વિસંગથી બન્યા છે. એકેન્દ્રિયોના ચૌઈન્દ્રિય સાથેના સંગથી નીચે પ્રમાણે ત્રણ ભાંગાએ બને છે-(૧) આગ્નેયી દિશામાં એકેન્દ્રિય જીવોના અનેક દેશે તથા ચૌઈન્દ્રિય જીવને એક દેશ રહે છે. (૨) અથવા એકેન્દ્રિય જીવોના અનેક દેશે તથા ચૌઈન્દ્રિય જીવના અનેક દેશે રહે છે(૩) અથવા એકેન્દ્રિય ના અનેક દેશ તથા ચૌઈન્દ્રિય જીના અનેક દેશ રહે છે. હવે એકેન્દ્રિયેના એને પંચેન્દ્રિયના ક્રિકસંગથી બનતા ત્રણ ભાંગાઓ પ્રકટ કરવામાં આવે છે-(૧) આનેયી દિશામાં જીવોના અનેક દેશે તથા પંચેન્દ્રિય જીવને એકદેશ રહે છે. (૨) અથવા એકેન્દ્રિય જીના અનેક દેશે તથા જીવના અનેક દેશે રહે છે (૩) અથવા એકેન્દ્રિય જીને અનેક દેશો તથા પંચેન્દ્રિજીના અનેક દેશે રહે છે. એ જ પ્રમાણે આનેયી દિશામાં (૧) એકેન્દ્રિય જીવેના અનેક દેશે અને અનિન્દ્રિય જીવને એક દેશ રહે છે. (૨) અથવા એકેન્દ્રિય જીના અનેક દેશો અને અનિન્દ્રિય જીવના અનેક દેશે રહે છે. (૩) અથવા એકેન્દ્રિય જીવેના અનેક દેશ અને અનિન્દ્રિય જીના અનેક દેશો રહે છે. ને લવારા તે નિયમr giરિયાણા” હવે સૂત્રકાર આગ્નેયી દિશામાં રહેલા જીવપ્રદેશની વાત કરે છે-આગ્નેયી દિશામાં જે જીવપ્રદેશ છે, તે નિયમથી જ એકેન્દ્રિય જીના પ્રદેશ છે. “આહવા giવિચારતા વિરહ gut” શ્રી ભગવતી સૂત્ર : ૯ Page #31 -------------------------------------------------------------------------- ________________ (૧) અથવા આગ્નેયી દિશામાં એકન્દ્રિય જીવેાના પ્રદેશે અને દ્વીન્દ્રિય જીવતા પ્રદેશેા રહે છે. ૪ અા નિ ચિત્તા ચ વેતિયાળ ચ પણ્ણા ચર ’’(૨) અથવા ત્યાં એકેન્દ્રિય જીવેાના પ્રદેશે અને દ્વીન્દ્રિય જીવેાના પ્રદેશ હૈાય છે. “ પૂછ્યું આ નિત્તિો ગાવ અનિયાળ ' અથવાઅગ્નિશિામાં એકેન્દ્રિય જીવાના પ્રદેશે! હાય છે અને દ્વીન્દ્રિય જીવના એક પ્રદેશ હૈાય છે. ’’ આ પ્રકારના ભાંગેા અહી બનતા નથી. આગળ જીવદેશની અપેક્ષાએ આ પ્રકારના પહેલા ભાંગે ખાવેલે છે. પશુ જીવપ્રદેશની અપેક્ષાએ આ ભાંગા સિવાયના એ ભાંગા જ સ'ભવી શકે છે, એમ સમજવું.— જીવપ્રદેશના ભાંગામામાં દ્વીન્દ્રિયાક્રિકમાં પ્રદેશ પદને ખહુવચનમાં જ લેવામાં આવ્યુ છે, કારણ કે લેકવ્યાપક અવસ્થાવાળા અનિન્દ્રિય જીવ સિવાયના જીવા એક પ્રદેશમાં અસંખ્યાત હોય છે, જો કે લેકવ્યાપક અવસ્થાવાળા અનિન્દ્રિય જીવને એક ક્ષેત્રપ્રદેશમાં એક જ પ્રદેશ હાય છે, તેા પશુ તે પ્રદેશ પદ્મમાં બહુવચનાન્તતા જ રહે છે, કારણ કે અગ્નિ દિશામાં એવાં અસ`ખ્યાત પ્રદેશના અવગાઢ છે. તેથી બધાં દ્વિક સચાગામાં પ્રદેશેની અપેક્ષાએ પહેલા ભાંગા સિવાયના એ ભાંગા જ મને છે, એમ સમજવું. આ વિષયને સરળતા પૂર્વક સમજાવવા માટે ટીકાકારે તે લાંગાએ અહીં પ્રકટ કર્યાં છે.— (૧) અગ્નિ દિશામાં એકેન્દ્રિય જીવેાના પ્રદેશ હાય છે અને તેઇન્દ્રિય જીવના પ્રદેશે હાય છે. (ર) અથવા એકેન્દ્રિય જીવેાના પ્રદેશેા હોય છે અને તૈઇન્દ્રિય જીવાના પ્રદેશ હાય છે.એજ પ્રમાણે (૧) અગ્નિ દિશામાં એકેન્દ્રિય જીવેાના પ્રદેશે અને ચતુરિન્દ્રિય જીવના પ્રદેશ હાય છે (૨) અથવા એકેન્દ્રિય જીવેાના પ્રદેશે અને ચતુરિન્દ્રિય જીવેાના પ્રદેશે! હાય છે. એજ પ્રમાણે તેમાં (૧) એકેન્દ્રિય જીવેાના પ્રદેશે। અને 'ચેન્દ્રિય જીવના પ્રદેશે! હાય (૨) અથવા એકેન્દ્રિય જીવેાના પ્રદેશ અને ૫ંચેન્દ્રિય જીવેાના પ્રદેશો હાય છે એજ પ્રમાણે તેમાં (૧) એકેન્દ્રિય જીવેાના પ્રદેશો અને અનિન્દ્રિય જીવેાના પ્રદેશો હાય છે, (ર) અથવા એકેન્દ્રિય જીવેાના પ્રદેશે અને અનિન્દ્રિક જીવેાના પ્રદેશેા ડ્રાય છે. 'जे अजीवा ते दुविहा पण्णत्ता- तंजવિ અન્નીના ચ, અવિ અલીયા ચ” અગ્નિ દિશામાં એ પ્રકારના અજીવે કહ્વા છે (૧) રૂપી અજીવ અને (૨) અરૂપી જીવ. “ ને વિ અઽીયા તે શ્વવિહા पण्णत्ता - तंजहा-खंधा, जाव परमाणुपोग्गला ” રૂપી અજીવેના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે (૧) સ્કન્ધ, (ર) સ્કન્ધદેશ, (૩) સ્કન્ધપ્રદેશ અને (૪) પરમાણુ પુદ્ગલ. “ ને અવી અપીવા તે સત્તનિદ્દા વળત્તા તંજ્ઞા '' અગ્નિ દિશામાં નીચે પ્રમાણે સાત પ્રકારના મજીવા રહેલા છે-‘· નો ધર્મચિત્તા-મસ્થિજા .. देसे, धम्मत्थिकायरसपरसा, एवं अधम्मत्थिकायस्स वि जाव आगासत्थिकाચુસ્તપણ્ણા અસમર્’' (૧) નેા ધર્માસ્તિકાય-અખંડ ધર્માસ્તિકાય રૂપ તે અગ્નિ ઃ શ્રી ભગવતી સૂત્ર : ૯ ७ Page #32 -------------------------------------------------------------------------- ________________ દિશા નથી, પરંતુ તે ધર્માસ્તિકાયના એકદેશ રૂપ છે. (૨) તે ધર્માસ્તિકાયના પ્રદેશ રૂપ છે, કારણ કે તે અસંખ્યાત પ્રદેશાત્મક છે. (૩) એજ પ્રમાણે તે અખંડ અધર્માસ્તિકાયરૂપ નથી, પરંતુ તે અધર્માસ્તિકાયના એકદેશરૂપ છે. (૪) તે અધર્માસ્તિકાયના પ્રદેશ રૂપ છે (૫) તે અગ્નિ દિશા અખંડ આકા. શાસ્તિકાય રૂપ નથી, પરંતુ આકાશાસ્તિકાયના એકદેશ રૂપ છે. (૬) તે આકાશાસ્તિકાયના પ્રદેશ રૂપ છે. (૭) તથા તે અગ્નિદિશા અદ્ધાસમય (કાળ) રૂપ પણ છે. આ રીતે અગ્નિ દિશા સાત અરૂપી અજીવરૂપ છે. “विदिसासु नस्थि जीवा, देसे भंगो य होइ सव्वत्थ" અત્રિ, નિત્ય, વાયવ્ય, અને ઈશાન રૂપ દિક્કામાં-વિદિશાઓનથી, પણ ત્યાં જીવોના દેશો છે, તેથી જેના દેશવિષયક ભાંગા (વિક) જ ત્યાં સંભવી શકે છે, એમ સમજવું. કહેવાનું તાત્પર્ય એ છે કે આનેયી. નૈઋત્ય, વાયવ્ય અને ઐશાની (ઈશાન), આ ચારે વિદિશાઓમાં જ નથી. પણ તેમના દેશ ત્યાં મેજૂદ છે. તે કારણે ત્યાં દેશની અપેક્ષાએ ભાંગા કહેવામાં આવ્યા છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન--“મા í મંતે! વિના ફ્રિ ?” હે ભગવન! યાખ્યા દિશા (દક્ષિણ દિશા) શું જીવ રૂપ છે ? કે જીવદેશ રૂપ છે? કે જીવપ્રદેશ રૂપ છે? કે અજીવ રૂપ છે? કે અછવદેશરૂપ છે? કે અજીવપ્રદેશરૂપ છે ? મહાવીર પ્રભુનો ઉત્તર “ક તવ નિરવા ” હે ગૌતમ એન્ટ્રી (પૂર્વ દિશા)ના જેવું જ કથન અહીં પણ સમજવું. એટલે કે પૂર્વ દિશાની જેમ દક્ષિણ દિશા જીવરૂપ પણ છે, જીવદેશ રૂપ પણ છે, જીવ પ્રદેશ રૂપ પણ છે, અજીવ રૂપ પણ છે, અછવદેશ રૂપ પણ છે અને અજીવ પ્રદેશ રૂપ પણ છે. તથા એકેન્દ્રિયાકિ જીવે છે, તેમના દેશો છે અને તેમના પ્રદેશ છે, ઈત્યાદિ અદ્ધાસમય (કાળ) પર્યન્તનું સમસ્ત કથન અહીં પણ કરવું જોઈએ. ને ચ =ા કોચી” ને જીવ આદિની અપેક્ષાએ જેવું કથન આગ્નેયી વિદિશા (અગ્નિ ખૂણા) વિષે કરવામાં આવ્યું છે એવું જ કથન નિતી વિદિશા (નૈઋત્ય કણ) વિષે પણ સમજવું. કહેવાનું તાત્પર્ય એ છે કે મિત્રત્ય વિદિશા આનેયી વિદિશાની જેમ જીવરૂપ નથી, પણ જીવદેશ રૂપ પણ છે અને જીવપ્રદેશ રૂપ પણ છે, અવરૂપ પણ છે, અરદેશરૂપ પણ છે. અને અજીવ પ્રદેશ રૂપ પણ છે. અહીં પૂર્વોક્ત એકેન્દ્રિયાદિક જેના દેશાદિકના અસ્તિત્વને લગતું સમસ્ત કથન પણ ગ્રહણ કરવું જોઈએ. વાળી =હા કા” વારુણી (પશ્ચિમ) દિશા પણ પૂર્વ દિશાની જેમ જીવ રૂપ, જીવદેશ રૂપ, જીવ પ્રદેશ રૂપ, અવરૂપ, અછવદેશ રૂપ અને અજીવ પ્રદેશ રૂપ છે. આ રીતે પશ્ચિમ દિશામાં જીવ-અજીવ આદિ વિષેનું સમરત કથન પૂર્વ દિશા પ્રમાણે જ સમજવું. શ્રી ભગવતી સૂત્ર : ૯ Page #33 -------------------------------------------------------------------------- ________________ “નારદજ્ઞા ગયા અનેથી” વાયવ્ય વિદિશાનું કથન આયી વિદિશાના કથન પ્રમાણે જ સમજવું. “તોમાં કણા હૃા” ઉત્તર દિશાનું કથન પૂર્વ દિશાના કથન પ્રમાણે સમજવું. “, તાળી ન શથી” ઈશાન વિદિશાનું કથન આગ્નેયી વિદિશાના કથન પ્રમાણે સમજવું. “વિમણા જીવા ના ગળેથી” વિમલામાં (ઉર્વ દિશામાં) જીવ વિષેનું કથન અગ્નિદિશા પ્રમાણે સમજવું. અગ્નિ દિશામાં જેમ જીવોની અવગાહના થતી નથી, તેમ ઉર્વદિશામાં પણ જીવોની અવગાહના થતી નથી. તે કારણે અગ્નિ દિશાની જેમ ઉર્વ દિશામાં પણ જીવ નથી, પરંતુ ત્યાં જીવદેશ અને જીવપ્રદેશો હોય છે. તે કારણે ઉર્વ દિશા જીવદેશ રૂપ પણ છે અને જીવજીવપ્રદેશ રૂપ પણ છે. “અકવા કહા રાણ” ઉર્વ દિશામાં અજીવ વિષેન સમસ્ત કથન પૂર્વ દિશા પ્રમાણે સમજવું. કહેવાનું તાત્પર્ય એ છે કે જેમ પૂર્વ દિશામાં રૂપી અજીવ અને અરૂપી અજીવ, આ બે પ્રકારના અજીવનું અસ્તિત્વ કહ્યું છે, તથા રૂપી અજીવને બંધ (સ્ક) આદિના ભેદથી ચાર પ્રકારના અને અરૂપી અજીવને ધર્માસ્તિકાયાદિકના ભેદથી સાત પ્રકારના કહ્યા છે, એજ પ્રમાણે એ બધાંનું ઉર્ધ્વદિશામાં પણ અસ્તિત્વ છે, એમ સમજવું. gવં તમારૂ વ નવાં નવી જીવિહા, બ્રાણમયો – મન્ના” વિમલા (ઉર્વ દિશા)ના જેવું જ કથન અદિશા વિષે સમજવું. શંકા-વિમલામાં (ઉર્વ દિશામાં) તે સિદ્ધ છે પણ હેય છે. તેથી ત્યાં તે તેમના દેશે અને પ્રદેશો સંભવી શકે છે. અધે દિશામાં તે સિદ્ધ છે રહેતા નથી છતાં અદિશામાં અનિદ્રિના સિદ્ધ જીવના દેશ પ્રદેશાદિકન અસ્તિત્વ હેવાની વાત કેવી રીતે સંભવી શકે છે? સમાધાન સમુદ્દઘાત રૂપ દંડાદિ અવસ્થાવાળા (સિદ્ધ) જીવને અનુલક્ષીને તેને દેશનું, દેશ અને પ્રદેશોનું અસ્તિત્વ ત્યાં સંભવી શકે છે. આ વાતને ધ્યાનમાં લઈને તેના દેશાદિકનું કથન સંભવી શકે છે ઉર્વ દિશામાં અજીવ વિષયક જે કથન કરવામાં આવ્યું છે, તે કથન કરતાં અધકિશાના અજીવ વિષયક કથનમાં નીચે પ્રમાણે વિશિષ્ટતા રહેલી છે. ઉર્વ દિશામાં સાત પ્રકારના અજીનું કથન કરવામાં આવ્યું છે, પરન્તુ અધે દિશામાં છ પ્રકારના અજીનું જ કથન થવું જોઈએ, કારણ કે અદિશામાં અદ્ધા સમયરૂપ કાળ સિવાયના ૬ પ્રકારના અજીનું જ કથન કરવાનું કહ્યું છે. ત્યાં અદ્ધાસમયરૂપ કાળનું કથન કરવાને નિષેધ શા માટે કર્યો છે, તે નીચે પ્રકટ કરવામાં આવ્યું છે અધે દિશામાં અદ્ધાસમય (કાળ)ને વ્યવહાર સંભવી શકતા નથી કારણ કે સમય વ્યવહારને માટે જરૂરી નિત્ય ગતિમાન સૂર્યાદિકેના પ્રકાશને જ ત્યાં અભાવ હોય છે. તમામાં (અદિશામાં) સૂર્યાદિકેને પ્રકાશ જ હેતે નથી. તે કારણે ત્યાં અહાસમય (કાળ)નું અસ્તિત્વ કહ્યું નથી. શ્રી ભગવતી સૂત્ર : ૯ Page #34 -------------------------------------------------------------------------- ________________ શંકા-વિમલા ( ઉવ) દિશામાં તે સૂર્યના સદ્ભાવ હતા જ નથી. તા પછી ત્યાં સમયનો વ્યવહાર કેવી રીતે થતા હશે? સ્ફટિકકાંડમાં સમાધાન; મન્દરાવયવભૂત ( સુમેરુના અવયવરૂપ સૂર્યાદિકની પ્રભાની સક્રાન્તિ થાય છે. તેના દ્વારા ત્યાં સંચરિજ્જુ (સંચરણુ કરતા) સૂર્યાદિકાને પ્રકાશ પહાંચી શકે છે. ! સૂ. ૧ ।। ઔદારિક આદિ શરીરોં કા નિરૂપણ ઔદ્યારિક આદિ શરીરોની વક્તવ્યતા— ” ઈત્યાદિ ' कइ णं भंते! सरीरा पण्णत्ता ટીકાઓ પહેલાં સૂત્રકારે જીવાદરૂપે દિશાએનું પ્રતિપાદન કર્યું છે. જીવા શરીરધારી પણુ હાય છે. આ સબંધને અનુલક્ષીને સૂત્રકારે આ સૂત્રમાં શરીરેાની પ્રરૂપણા કરી છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે- રૂ ન મંતે! લીરા પત્તા ? ” હે ભગવન્ ! શરીર કેટલાં કહ્યાં છે? મહાવીર પ્રમુના ઉત્તર--‘ગોચના ! પંચ સરી જન્મત્તા તંજ્ઞા ” હું ગોતમ! નીચે પ્રમાણે પાંચ શરીરે કહ્યાં છે-“ ઓર હિન્દુનાવ મઘુ ” (૧) ઔદારિક શરીર, (૨) વૈક્રિય શરીર, (૨) આહારક શરીર, (૪) તેજસ શરીર અને (૫) કામણુ શરીર— ગૌતમ સ્વામીના પ્રશ્ન-. ‘ બોરાજિય સરીરેનું મંઢે ! વિષે વાત્તે ? ” હે ભગવન્! ઔદારિક શરીર કેટલાં પ્રકારના કહ્યાં છે ? ,, મહાવીર પ્રભુના ઉત્તર-‘iોર્ળસંટાળ નિષ્કલેસ માળિયન્ત્ર જ્ઞાવ અન્નાથ ુળ ત્તિ ” હે ગૌતમ ! આ વિષયને અનુલક્ષીને જેવું કથન પ્રજ્ઞાપના સૂત્રના અવગાહના સંસ્થાન રૂપ ૨૧ માં પદમાં કરવામાં આવ્યુ' છે, એવુ જ સમસ્ત કથન અહીં પણુ સમજવું. તે કથન અલ્પ બહુત્વની વક્તવ્યતાના કથન પન્ત અહી પણ ગ્રહણ કરવું જોઇએ. ત્યાં આ વિષયને અનુલક્ષીને આ પ્રમાણે કહ્યું છે 66 पंचविहे पण्णत्ते, तंजा - एगि दिय ओरालिय सरीरे जाव पंचिदिय ओरालिय સુરી” ઈત્યાદિ. ઔદારિક શરીરના નીચે પ્રમાણે પાંચ પ્રકાર કહ્યાં છે–(૧) એકેન્દ્રિય ઓદારિક શરીર (૨) દ્વીન્દ્રિય ઔદારિક શરીર, (૩) ત્રીન્દ્રિય ઓદા રિક શરીર, (૪) ચતુરિન્દ્રિય ઔદારિક શરીર અને (૫) પૉંચેન્દ્રિય ઔદ્વારિક શરીર, ઈત્યાદિ. તેને લગતી સંગ્રહગાથા આ પ્રમાણે છે— ર્સંટાળમાાં ” ઈત્યાદિ— 66 તેના ભાવાર્થ આ પ્રમાણે છે-શરીર કેટલાં હેાય છે? તેના ઉત્તર રૂપ કહેવુ' જોઇએ કે “ શરીર પાંચ હાય છે ’ 66 ઔદ્યારિક આદિ શરીરાના સસ્થાન (આકાર) કેવાં હોય છે ? ” ઔદ્યારિક શરીરનુ` સંસ્થાન કોઇ નિશ્ચિત આકારવાળું હાતુ નથી, પણ શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧૦ Page #35 -------------------------------------------------------------------------- ________________ તે શરીર વિવિધ સંસ્થાન (આકાર)વાળું હોય છે. “તે શરીરીનું પ્રમાણ કેવું હોય છે? ” ઔદારિક શરીરનું જઘન્ય (ઓછામાં ઓછું) પ્રમાણ આંગળના અસંખ્યાતમાં ભાગ જેટલું જ હોય છે, અને તેનું ઉત્કૃષ્ટ (અધિકમાં અધિક ) પ્રમાણે એક હજાર યોજન કરતાં પણ થોડું અધિક છે. ઓહારિક આદિ શરીરનું પગલચયન કેટલી દિશાઓમાં થાય છે?” ઔદારિક શરીરના છ દિશાઓમાં વ્યાઘાતની અપેક્ષાએ તેનું દૂગલચયન ક્યારેક ત્રણ દિશાઓમાં થાય છે, ઇત્યાદિ. આ શરીરના સંગથી વક્તવ્યતામાં એવું કહેવું જોઈએ કે જે જીવને દારિક શરીર હોય છે, તે જીવને વૈકિય શરીર ક્યારેક હોય છે, ઈત્યાદિ. દ્રવ્યતા અને પર્યાયાર્થતાની અપેક્ષાએ તેમના અ૯૫બહુત વિષે આ પ્રમાણે કહેવું જોઈએ-દ્રવ્યતાની અપેક્ષાએ આહારક શરીર સૌથી ઓછાં છે, ઈત્યાદિ. તે શરીરની અવગાહનાની અપબહુતા વિષે આ પ્રમાણે કહેવું જોઈએદારિક શરીરની જઘન્ય અવગાહના સૌથી અ૫ છે, ઈત્યાદિ. સૂત્રને અને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુનાં વચનને પ્રમાણભૂત માનીને તેમાં પિતાની અપાર શ્રદ્ધા વ્યક્ત કરતા કહે છે કે “ ! સેવં મરે! ઉત્ત” “હે ભગવન! આપે જે કહ્યું તે સર્વથા સત્ય છે. હે ભગવન્! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું છે સર્વથા સત્ય જ છે” આ પ્રમાણે કહીને પ્રભુને વંદણા નમસ્કાર કરીને તેઓ પોતાને સ્થાને બેસી ગયા છે સૂ ૨ | જૈનાચાર્ય શ્રી ઘાસલાલજી મહારાજકૃત “ભગવતીસૂત્ર”ની પ્રિયદર્શિની વ્યાખ્યાના દસમા શતને પહેલો ઉદ્દેશક સમાપ્ત ૧૦-૧ કિયા વિશેષ કા નિરૂપણ દશમા શતકના બીજા ઉદ્દેશકનો પ્રારંભ દશમાં શતકના બીજા ઉદ્દેશામાં પ્રતિપાદિત વિષયનું સંક્ષિપ્ત વર્ણનકષાયભાવ યુક્ત સાધુને અર્યાપથિકી ક્રિયા થાય છે કે સાંપરાયિકી ક્રિયા થાય છે? અકષાય ભાવયુક્ત સાધુ દ્વારા ઐર્યા પથિકી ક્રિયા થાય છે? આ પ્રશ્નો. અર્યાપથિકી ક્રિયા અને સાંપરાયિકી ક્રિયાનું કારણ શું હોય છે? આ પ્રશ્ન નિ. વેદના પ્રકાર, નરયિકેની વેદના, ભિક્ષુપ્રતિમા અને આરાધના, આ વિષયનું કથન. શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧૧ Page #36 -------------------------------------------------------------------------- ________________ ક્રિયા વિશેષ વક્તવ્યતા — રાશિદ્દે ગાય ત્ત્વ વચારી ” ઇત્યાદિ— '' ટીકા-પહેલા ઉદ્દેશાને અન્તે ઔદારિક આદિ શરીરાનુ કથન કરવામાં આવ્યું છે, શરીરધારીએ ક્રિયા કરતા હાય છે. તે કારણે સૂત્રકારે આ ખીજા ઉદ્દેશામાં ક્રિયાઓનુ પ્રતિપાદન કરવાને નિમિત્તે ગૌતમ સ્વામીદ્વારા એ વિષયને અનુલક્ષીને પૂછાયેલા પ્રશ્નો અને મહાવીર પ્રભુ દ્વારા આપવામાં આવેલા ઉત્તરા પ્રકટ કર્યો છે— ‘ રાશિદ્દે જ્ઞાન વં યાસી ’’ અહી’ ‘ યાવત્’ પદથી જે સૂત્રપ ઠે ગ્રહણ કરવામાં આવ્યેા છે તે નીચે મુજબ છે-રાજગૃહ નગરમાં મહાવીર પ્રભુ પધાર્યાં. તેમને વંદણા નમસ્કાર કરવાને નગરની પરિષદ નીકળી. વંદા નમસ્કાર કરીને તથા ધર્મોપદેશ સાંભળીને પિરષદ પાછી ફરી ત્યારબાદ ધર્મતત્ત્વને જાણવાની અભિલાષાવાળા ગૌતમ સ્વામીએ વિનયપૂર્વક એ હાથ જોડીને પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછયા- સંવુઽણાં મંતે ! બળરસ વીચીપચે ठिच्चा पुरओ रुवाईं निज्झायमाणस्स मग्गओ रुवाई अवयक्खमा णस्स, पासओ रुवाई अवलोएमा णस्स, उड्ड वाइं ओलोएमाणस्स, अ रुवाई आलोएमाणस्त्र तस्स्र णं भंते! कि ईरियावहिया किरिया कज्जइ, સંપાડ્યા પિયિા (ફ્ ?” આ સૂત્રમાં “વીષિ ’૫૬ સપ્રયાગમાં આવ્યું આ સમ્પ્રયાગ એના થયા છે. આ રીતે કષાય અને જીવના સબધ રૂપે અહી તેના પ્રત્યેાગ થયા છે. પ્રાણાતિપાત આદિ આસવદ્વારના નિરોધરૂપ સવરથી યુક્ત એવા અણુગારને સંવૃત અણુગાર કહે છે, ,, હવે અહી ગૌતમ સ્વામીના એવા પ્રશ્ન થાય છે કે કાયયુક્ત મનુષ્યના માગમાં ઊભા રહીને, અથવા યયાખ્યાત ( સાધુને પાળવાયાગ્ય ) સંયમથી પૃથક્ ( અલગ) થઈને કષાયના ઉદયને દૂર કર્યાં વિના, અથવા સરાગ અવસ્યાથી યુક્ત થઈને આગળ રહેલાં રૂપાને દેખતા, પાછળ રહેલાં રૂપાને દેખતા, અથવા તેમને જોવાની ઈચ્છા રાખતા, પાતાની આજુબાજુમાં રહેલાં રૂપાને દેખતા, ઊંચે રહેલાં રૂપાને દેખતા અને નીચે રહેલાં રૂપાને દેખતા સંવૃત અણુગાર (સ`વર યુક્ત અણુગાર ) શુ. ઐર્વાપથિકી ક્રિયા કરતા હાય છે? કે સાંપરાયિકી ક્રિયા કરતા હાય છે? મહાવીર પ્રભુના ઉત્તર-“ નોચના ! ” હે ગૌતમ ! ... સંતુલ નાં અળશાસ્ત્ર atforथे ठिचा जाब तस्स णं णो ईरियाबहिया किरिए कब्जइ, संपराइया किरिया कब्जइ ” પ્રાણાતિપાત આદિ રૂપ આસ્રવ દ્વારાના નિરોધરૂપ સવથી યુક્ત એવે અણુગાર કે જે વીચિપથમાં (કષાય ભાવમાં) રશ્મીને પોતાની સામે રહેલાં રૂપાને નીરખે છે, પેાતાની પાછળ રહેલાં રૂપાને નીરખે છે અથવા નીરખવા ઇચ્છે છે, આસપાસનાં રૂપાને નીરખે છે, ઉપર રહેલાં રૂપાને નીરખે છે, અને નીચે રહેલાં રૂપાને નીરખે છે, તે ઐર્યાપથિકી ક્રિયા કશ્તા નથી પણ સાંપયિકી ક્રિયા કરે છે, એ’પથિકી ક્રિયા તા ચેાગનિમિત્તક જ હાય છે પણ તેની આ ક્રિયા ચાગનિમિત્તક હાતી નથી. કષાય યુક્ત હાવાથી તે સ‘વૃત અણુગાર સાંપરાયિકી ક્રિયા જ કરતા હાય છે. શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧૨ Page #37 -------------------------------------------------------------------------- ________________ ગૌતમ સ્વામીને પ્રશ્ન- છે. મેળફૂલેનું અંતે ! વૅ વુચર્સંયુકä આય સંપાળ્યા વિદ્યિા જ્ઞરૂ '' હે ભગવન્ આપ શા કારણે એવુ કહા છે કે વીચિપથમાં ( કષાયભાવમાં) રહીને-કષાયાથી યુક્ત રહીને આંગળના, પાછળનાં, આસપાસનાં, ઉપરનાં અને નીચેનાં રૂપે ને નીરખતા સંવૃત અણુગાર સાંપ રાયિકી ક્રિયા કરે છે–અર્વાપથિકી ક્રિયા કરતા નથી. મહાવીર પ્રભુના ઉત્તર-‘ગોચમાં ! ” હે ગૌતમ! “ અલી માળ मायालोमा एवं जहा सत्तमसए पढमेसिए जाव से णं उत्तमेव रीयइ” भेना ક્રોધ, માન, માયા અને લેભ આ કષાયે-સાતમાં શતકના પહેલા ઉદ્દેશામાં કહ્યા પ્રમાણે નષ્ટ થઈ ગયા હાય છે, અર્થાત્ ઉદયમાન હેાય એવા અણુગાર અય્યપથિકી ક્રિયા કરે છે. પરન્તુ જે અણુગારના ક્રોધ, માન, માયા અને લાભરૂપ કષાયા નષ્ટ થયા નથી, અર્થાત્ ઉદયમાં આવ્યા નથી. તે અણુગાર સાંપરાયિકી ક્રિયા કરે છે. સૂત્રના આદેશ અનુસાર વનાર ઐય્યપથિકી ક્રિયા કરે છે, પણ આગમનું ઉલ્લંઘન કરીને વનાર સાંપરાયિકી ક્રિયા કરે છે. તે કષાયયુક્ત અણુગાર ઉત્સુત્ર (આગમની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને ) જ પેાતાની પ્રવૃત્તિ કરે છે. તે નદેન નાવ સંવાચા નિરિયા ગ” હું ગૌતમ ! તે કારણે મેં એવુ' કહ્યુ` છે કે વીચિ પથમાં સ્થિત રહીને (કષાયભાવથી યુક્ત રહીને) સવ તરફથી રૂપાને દેખનાર સંવૃત અણુગાર ઐય્યપથિકી ક્રિયા કરતા નથી, પરન્તુ તે સાંપરાયિકી ક્રિયા જ કરે છે. ગૌતમ સ્વામીના પ્રશ્ન-" संवुडस्स णं भंते अणगास्स अवीयिपये ठिच्चा पुरओ रुवाई मिज्झायमाणस्स जाव तस्स णं भंते ! कि ईरियावहिया किरिया कज्जइ, पुच्छा ” હે ભગવન્! જે સંવૃત અણુગાર અવીચિપથમાં ( અકષાય ભાવમાં) સ્થિત રહીને—અથવા યથાખ્યાત સયમનું પાલન થાય એવી રીતે- અથવા રીતે વિકૃતિ ન થાય એવી રીતે--માર્ગ માં ઉસે રહીને પેાતાની સામેનાં, પાછળનાં, આજુબાજુનાં, ઉપરમાં અને નીચેનાં રૂપને દેખે છે, તે અણગાર શું અય્યપથિકી ક્રિયા કરે છે, કે સાંપરાયિકી ક્રિયા કરે છે ? મહાવીર પ્રભુના ઉત્તર-“ નોચના !”હે ગૌતમ ! “ સંયુકÆ જ્ઞાન સા નં કૃયિાવહિયા જિરિયા જ્ઞ, નો સંપાડ્યા જિરિયા જ્ઞફ' અવીચિપથમાં સ્થિત રહીને સામેનાં, પાછળનાં, આસપાસનાં ઉપરનાં અને નીચેના રૂપાને દેખતા એવા તે સવૃત ( આસ્રવાના નિરોધ કરનાર ) અણુગાર કેવળ ચેાગનિમિત્તક કર્માંબધ ક્રિયારૂપ ઐોપથિકી ક્રિયા કરે છે, કારણ કે તે કષાયરહિત હોય છે. તેના દ્વારા સાંપરાયિકી ક્રિયા થતી નથી, કારણ કે તે ક્રિયા કષાયયુક્ત વ્યક્તિ વડે જ કરાતી હૈાય છે. શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧૩ Page #38 -------------------------------------------------------------------------- ________________ ગૌતમ સ્વામીના પ્રશ્ન-તે દેવં મંતે! Ëવુજ્જર. ” હું ભગવન્! એવું આપ શા કારણે કહે છે કે તે અણુગાર ઐવોપથિકી ક્રિયા કરે છે, સાંપરાયિકી ક્રિયા કરતા નથી? મહાવીર પ્રભુના ઉત્તર- નન્હા સત્તમે ક્ષદ્વઢમેલટ્ર્ ગાય છે નં અહ્વામુત્તમેય પીયર્સે સેળòાં નાવ નો સંાયા નિરિયા જ્ઞફ ” હે ગૌતમ ! સાતમા શતકના પહેલા ઉદ્દેશામાં કહ્યા અનુસાર જેના ક્રોધ, માન માયા અને લાભ યુચ્છિન્ન ( નષ્ટ ) થઈ ગયા છે, તેના દ્વારા ઍપથિકી ક્રિયા થાય છે, પરન્તુ જેના ક્રાધ, માન, માયા અને લેાભ ક્ષીણુ થયા નથી, તે સાંપરાયિકી ક્રિયા કરે છે. તથા સૂત્રની આજ્ઞા પ્રમાણે પ્રવૃત્તિ કરનાર દ્વારા અય્યપથિકી ક્રિયા થાય છે અને ઉત્સૂત્ર-આગમ વિરૂદ્ધની-પ્રવૃત્તિ કરનારના દ્વારા સાપરાયિકી ક્રિયા થાય છે. અવીચિપથમાં રહીને ઉપયુક્ત રૂપાને દેખનાર સાધુની પ્રવૃત્તિ આગમ વિરૂદ્ધની હાતી નથી પશુ આગામાનુકૂલ જ હોય છે. હે ગૌતમ! તે કારણે એવુ કહ્યું છે કે અવીચિપથમાં રહું'ને આગળનાં પાછળનાં આસપાસનાં અને ઉપર તથા નીચેનાં રૂપાને દેખનાર તે સંવૃત અણુગાર અકષાયભાવથી યુક્ત હાવાને લીધે અય્યપથિકી ક્રિયા કરતા હોય છે-તેની તે ક્રિયા ચેગપ્રત્યયા ક્રમ અધક્રિયા ’' ડાય છે, તેના દ્વારા સાંપરાયિકી ક્રિયા થતી નથી. ॥ સૂ. ૧૫ 66 ચેાનિવક્તવ્યતા—— વિજ્ઞાનં અંતે! ગોળી વળત્તા ” ઈત્યાદિ ટીકા-આગળના સૂત્રમાં ક્રિયાનુ નિરૂપણ કરવામાં આવ્યુ છે. ક્રિયા વાળાને સામન્યતઃ ચેાનિની પ્રાપ્તિ થાય છે. તેથી સૂત્રકારે અહી ચાનિની પ્રરૂપણા કરી છે આ વિષયને અનુલક્ષીને ગૌતમસ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન 66 યોનિ કે સ્વરૂપ કાનિરૂપણ શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧૪ Page #39 -------------------------------------------------------------------------- ________________ પૂછે છે કે- વિાળે મતે !ોળી વત્તા ? ” ઉત્પત્તિ સ્થાન રૂપ ચૈનિ કેટલા પ્રકારની કહી છે ? હે ભગવન ! જીવેાના મહાવીર પ્રભુના ઉત્તર- તિવિદ્દા લોળી વળવા-તંદ્દા” હે ગૌતમ ! ચેાનિના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર કહ્યા છે- લીયા, સિળા, સીમોલિના” (૧) શીતયેાનિ, (૨) ઉષ્ણુ ચેાનિ અને (૩) શીતેાધ્યુ ચેનિ “ યુ ” ધાતુ પરથી ચેનિ શબ્દ અન્યા છે. અને તેના ‘મિશ્રણ કરવું' એવા અર્થ થાય છે. “ યુવન્તિ ચણ્યાં પણ ચોનિઃ ” આ વ્યુત્પત્તિ અનુસાર “તૈજસ અને કાણુ શરીરવાળા જીવા ઓદારિક આદિ શરીરને ચેાગ્ય સ્કન્ધુસમુદાયથી જેમાં મિશ્રિત થાય છે, તેનુ નામ ચાનિ છે.” તેના ઉપર મુજખ શીત આદિ ત્રણ ભેદ છે. શીતાશીતપશવાળી, ઉષ્ણા-ઉષ્ણસ્પર્શવાળી, અને શીતેાણુ –શીતપશ અને ઉષ્ણ સ્પર્શ, આ બન્ને વભાવવાળી. ܕ 66 હર્ષ નોળીય નિવણેલું માળિચવું ” આ રીતે અહીં પ્રજ્ઞાપના સૂત્રના નવમાં ચેાનિ પદનું સંપૂ કથન થવુ જોઈએ. પ્રજ્ઞાપનાના નવમા સૂત્રમાં આ વિષયને અનુલક્ષતે આ પ્રમાણે કહ્યુ છે-નેાળ મંતે ! દિ' લીયા કોળી, રૂત્તિના કોળી, મીત્રોત્તિના ગોળી ? ” “ જોચમાસીયા વગોળી, ઉત્તિના ત્રિ નોની, નો સિમોણિળા ગોળી ' ઇત્યાદિ— ,, ગૌતમ અણુગારના પ્રશ્ન-હે ભગવન્! નારકાને શુ.... શીતયેાનિ હૈાય છે ? કે ઉષ્ણુયેાનિ હાય છે ? કે શીતષ્ણુસૈનિ હાય છે? મહાવીર પ્રભુના ઉત્તર- ગૌતમ ! નારકાને શીતયેાનિ પણ હાય છે, ઉષ્ણુયેાતિ પણ હાય છે અને ના શીતેષ્ડાનિ હોય છે. આ કથનનુ` સ્પષ્ટી કરણ નીચે પ્રમાણે છે-પહેલી ત્રણ પૃથ્વીઓમાં (રત્નપ્રભામાં, શર્કરાપ્રભામાં અને વાલુકાપ્રભામાં) તથા ચેાથા પ ́કપ્રભાના કેટલાક નકાવાસેામાં નૈરિયકાનાં જે ઉત્પત્તિ ક્ષેત્ર છે, તે શીતપ પરિષ્કૃત હાય છે, તે કારણે નારકને શીત ચેનિ પણ હાય છે, એમ કહેવામાં આવ્યુ છે. તથા બાકીની ધૂમપ્રભા, તમઃ પ્રભા અને તમસ્તમપ્રભામાં તથા પ ́કપ્રભાના કેટલાક નરકાવાસેામાં નૈરિયકાનુ ઉત્પત્તિ ક્ષેત્ર છે, તે ઉગ્રુપ પરિણત હાય છે. તેથી તે નરકાના નારકાને ઉજ્જૈનિ હાય છે, કારણ કે ત્યાં એવી જ પરિસ્થિતિ છે. શીતાદિ ચેાનિના પ્રકરણાની આ સંગ્રહ ગાથા છે-“ સૌમોણિળ ' ઇત્યાદિ. શ્રી ભગવતી સૂત્ર : ૯ સમસ્ત દેવેને ગભ જ જીવને શીતાણુંયેાનિ હાય છે તેજસ્કાયિકાને ઉષ્ણુચાનિ હાય છે. નારકેાને શીત અને ઉષ્ણચેાનિ હાય છે. બાકીના જીવામાં એટલે કે ચાર સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય, અગભજ પાંચેન્દ્રિય તિયચ અને મનુષ્યમાં શીત, ઉષ્ણુ અને શીતેષ્ણુ, એ ત્રણ પ્રકારની યાનિ હોય છે. !! સૂ૦ ૧ । એજ પ્રમાણે-‘ હવિદ્વાન મંતે! જોળી પત્તા ? ” હે ભગવન્! ચેનિ કેટલા પ્રકારની કહી છે? “ તોમા! તિવિા ગોળી વળત્તા-સંજ્ઞા-સન્નિત્તા, ૧૫ Page #40 -------------------------------------------------------------------------- ________________ શનિત્તા, નીતિવા” હે ગૌતમ! વિના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર કહ્યાં છે(૧) સચિત્તનિ, (૨) અચિંત્તનિ અને (૩) સચિરાચિત્ત નિ. સચિત્ત આદિ ચેનિના પ્રકરણાર્થની સંગ્રહગાથા આ પ્રમાણે છે “નિત્તા વજુ" ઈત્યાદિ નારકોને અને દેવેને અચિત્તનિ હોય છે. ગર્ભ જ મનુષ્ય અને તિયાને મિશ્ર (સચિત્તાચિત્ત) નિ હોય છે. પાંચ સ્થાવર, ત્રણ વિકલૅન્દ્રિય અને અગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ તથા મનુષ્યને ત્રણ પ્રકારની સચિત્ત, અચિત્ત, અને મિશ્ર–નિ હોય છે. એકેન્દ્રિય સૂક્ષમ જીવનિકાયને સંભવ હોવા છતાં પણ નરર્થિક અને દેવેના જ ઉત્પત્તિક્ષેત્ર છે, તે કોઈ પણ જીવ વડે પરિગ્રહીત નથી, તે કારણે નારકે અને દેવેની એનિને અચિંત્ત કહી છે. પરંતુ જે ગર્ભવાસ નિ છે તે સચિત્ત, અચિત્ત અને સચિત્તાચિત્ત હોય છે કારણ કે શુકશેણિત પુદ્ગલે અચિત્ત હે ય છે અને ગર્ભાશય સચેતન હોય છે, બાકીના પૃથ્વીકાય આદિકની તથા સંમૂરિસ્કમ મનુષ્યાદિકેની જીવથી પરિગ્રહીત, અપરિગ્રહીત તથા ઉભયરૂપ (તે બન્ને પ્રકારના) ઉત્પત્તિ ક્ષેત્રમાં ઉત્પત્તિ થાય છે. તે કારણે તેમની નિ ત્રણ પ્રકારની કહી છે. - હવે બીજી એનિના પ્રકારે પ્રકટ કરવામાં આવે છે– “વિ મતે ! ગોળgumત્તા?” હે ભગવન! નિ કેટલા પ્રકારની કહી છે? મહાવીર પ્રભુને ઉત્તર–“નોરમા !” હે ગૌતમ! “સિવિદ્દ ગોળ પUUત્તા” નિ ત્રણ પ્રકારની કહી છે, “તંગ” જે ત્રણ પ્રકારે નીચે પ્રમાણે છે-“સંતુ રોળી, જિલ્લા કોળી, સંકુરિયર કોળી” (૧) સંવૃતનિ, (૨) વિવૃતનિ, અને (૩) સંવૃતવિવૃતનિ. સવૃતાદિ યોનિ કોને હોય છે તે નીચેની સંગ્રહ ગાથામાં દર્શાવ્યું છે-“વિચાર” ઈત્યાદિ– એકેન્દ્રિયને, નારકને અને દેવને સંવૃતનિ હેય છે. વિકલેનિદ્રાનેકીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયને-વિવૃતનિ હોય છે. ગર્ભ જ પચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય ને સંવૃતવિવૃતનિ હોય છે એ કેન્દ્રિયને જે સંવૃતયોનિ હોય છે તે તથાસ્વભાવ ( એ સ્વભાવ)ને લીધે હોય છે. નારકોને સંવૃતાનિ હોવાનું કારણ એ છે કે તેમનાં સ્થાન સંવૃત ગવાક્ષ જેવાં હોય છે. તેમાં ઉત્પન્ન થયેલાં અને વૃદ્ધિ પામતાં શરીરવાળાં તે નારકે તે શીત નિષ્ફટમાંથી (ઉત્પત્તિસ્થાને માંથી ઉષ્ણ નારકમાં પડે છે, અને ઉષ્ણ નિષ્કુટમાંથી શીત નારકમાં પડે છે. જેને પણ એવી સાંવૃતાનિ જ હોય છે, કારણ કે દેવશય્યાની ઉપર દૂષ્યાન્તરિત આંગળના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ જ અવગાહનાવાળો દેવ ઉત્પન્ન થાય છે. તથા “ વાળ મંછે ! કોળી પsળT?હે ભગવન્! નિ કેટલા પ્રકારની કહી છે? જોનt!” હે ગૌતમ! “રિવિ કોળી ઘર-તંત્ર-યુગ્મચા, સંલા શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧૬ Page #41 -------------------------------------------------------------------------- ________________ વત્તા, વંણીપત્તા ” ચાનિના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર કહ્યા છે–(૧) કૂોન્નત, (૨) શખાવત' અને (૩) વશીપત્ર. આ વિષયનું પ્રતિપાદન કરતી સ’ગ્રહગાથા આ પ્રમાણે છે-“ સંવાયત્તા કોળી 'ઈત્યાદિ. શ'ખાવત યાનિ ચક્રવતી'નાં સ્રી રત્નને હાય છે. તેને જે ગભ ઉત્પન્ન થાય છે, તે નિયમથી જ નષ્ટ થઇ જાય છે. તેમાં ગભ ટકી શકતા નથી. કૂર્માંન્નત યાનિમાં તીર્થંકર, ચક્રવર્તિ, વાસુદેવ અને ભળભદ્ર પશુ ઉત્પન્ન થાય છે. બાકીના સંસારી જીત્ર વંશપત્ર ચૈાનિમાં ઉત્પન્ન થાય છે. ! સૂ॰ ૨ ।। વેદના કે સ્વરૂપકા નિરૂપણ વેદના વતવ્યતા “ વિજ્ઞાન મંતે ! જેથળા પત્તા '' ઇત્યાદિ ટીકા”—આગળના સૂત્રમાં ચૈનિનુ કથન કરવ માં આવ્યું છે, ચેાનિવાળા જીવે વેદનાને અનુભવ કરે છે, તેથી સૂત્રકારે વેદનાની પ્રરૂપણા કરી છે— ગૌતમ સ્વામી આ વિષયને અનુલક્ષીને મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે વિજ્ઞાન મંત્તે ! વેચનાર છત્તા ? ” હે ભગવન્ ! વેદના કેટલા પ્રકારની કહી છે? 66 "6 મહાવીર પ્રભુના ઉત્તર-‘ પોયમા ! વેચના સિવિા વળત્તા ”હે ગૌતમ ! વેદના ત્રણ પ્રકારની કહી છે. ‘‘ સંજ્ઞા ” તે પ્રકારો આ પ્રમાણે છે-“શીલા, વૃત્તિના, સીમોસિળા ” (૧) શીતવેદના, (૨) ઉષ્ણુવેદના, અને (૩) શીતેષ્ણુવેદના “ િ વેચળાય નિવત્તમં માળિયર્ચ” આ રીતે પ્રજ્ઞાપના સૂત્રના રૂપમાં વેદના પદનું અહી' સપૂર્ણ કથન થવું જોઇએ. પ્રજ્ઞાપના સૂત્રમાં આ વિષયને અનુલક્ષીને આ પ્રમાણે કહ્યું છે નેચાળ મંતે ! વિચ તૈયાં વેયંતિ, શિાં વૈચાં, પેયંતિ સીમોણિળ વેયાં ચેચતિ ? ” હે ભગવન્! નારકે। શીતવેદનાને અનુભવ કહે છે ? કે ઉષ્ણ વેદનાને અનુભવ કહે છે ? કે શીતેાણુ વેદનાને અનુભવ કહે છે ? “ નોંયમા! સૌ પિ વેચળ વેતિ, નરસિન વિનોસીઓનીનું ’ હે ગૌતમ ! નારકા શીત અને ઉષ્ણ વેદનાનુ વેન કહે છે. શીતે બ્લુ વેદનાનું વેદન કરતા નથી એજ પ્રમાણે અસુરકુમારથી લઈને વૈમાનિકા પન્તના જીવા વષે પણ સમજવું “ દ્વં ચન્થિા તૈયળા વસ્ત્રો, લેતો, હ્રાહકો, માવો ” વેદના ચાર પ્રકારની પણ હોય છે—દ્રવ્યની અપેક્ષાએ, ક્ષેત્રની અપેક્ષાએ, કાળની અપેક્ષાએ અને ભાવની અપેક્ષાએ, એ ચાર પ્રકાર કહ્યા છે. દ્રવ્યની અપેક્ષાએ જે વેદના થાય છે તે શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧૭ Page #42 -------------------------------------------------------------------------- ________________ પુદગલ દ્રવ્યના સંબંધી વેદના હોય છે. નારકાદિ ક્ષેત્ર સંબંધી જે વેદના છે તેને ક્ષેત્રવેદના કહે છે. નારકાદિ કાળ સંબંધી જે વેદના થાય છે તેને કાળ વેદના કહે છે કે, શોક આદિ ભાવની અપેક્ષાએ જે વેદના થાય છે તેને ભાવદના કહે છે. સમસ્ત સંસારી જ આ ચારે પ્રકારની વેદનાને અનુભવ કરતા રહે છે. “સિવિરેચા-સાર, માળા, તારી મારા ” વેદનાના આ પ્રમાણે પણ ત્રણ પ્રકાર પડે છે-(૧) શારીરિક વેદના, (૨) માનસિક વેદના, અને (૩) શારીરિક માનસિક વેદના. એમાં જે સમનસ્ક-સંજ્ઞી-જીવે છે તેઓ ત્રણે પ્રકારની વેદના ભોગવ્યા કરે છે પરંતુ અસંજ્ઞી છે ફક્ત શારીરિક વેદને જ ભગવે છે. તિવા વેચા-સાવા, ચા, સાચાવાયા” તથા વેદનાના આ પ્રમાણે પણ ત્રણ પ્રકારે પડે છે-(૧) શાતવેદના, (૨) અશાતા વેદના (૩) શાતાશાતા વેદના. સમસ્ત સંસારી જીવ આ ત્રિવિધ વેદનાને ભેગવ્યા કરે છે. સિવિા વેચા-કુવા, સુહા, મટુબ્રમસુદ્દા” વેદનના આ ત્રણ પ્રકારો પણ છે-(૧) દુઃખ, (૨) સુખ અને અદુખાસુખ. સમસ્ત સંસારી જીવ આ ત્રિવિધ વેદનાને ભેગવ્યા કરે છે. - સાતાસાત અને સુખદુઃખમાં આ પ્રમાણે ભેદ રહેલે છે–અનુક્રમે ઉદય પ્રાપ્ત વેદનીયકર્મ પુગલેને જે સાતાસાતરૂપ અનુભવ થાય છે તેને સાતાસાત વેદના કહે છે. તથા અન્યના દ્વારા ઉદીર્ણમાણ વેદનીયને જે અનુભવ છે. તે અનુભવને સુખદુઃખરૂપે ઓળખવામાં આવે છે. g સુવિgા વેચT-અદમુવામિ, safમયા” તથા વેદનાના આ પ્રમાણે બે પ્રકાર પણ છે-(૧) આભુપગામિકી, અને (૨) ઔ પકમિકી. જે વેદના–પિતાની જાતે જ ઉત્પન્ન કરીને વેદવામાં આવે છે, વેદનાને આભ્યપગમિકી વેદના કહે છે. જેમ કે સાધુઓ કેશકુંચન, આતાપના આદિ દ્વારા વેદના ઉત્પન્ન કરીને તેને ભેગવતા હોય છે. ઉદીરણાકરણ દ્વારા ઉદયમાં લાવીને. જે કર્મોનું વેદન કરવામાં આવે છે, તે કર્મવેદનને ઔપક્રમિકી વેદના કહે છે. આ બંને પ્રકારની વેદનાને પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય અનભવ કરે છે. બાકીના છ ઔપકનિકી વેદનાનું વેદન કરે છે. “સુવિgા વેચના-નિરા ચ, શનિ ૧” તથા નિદા અને અનિદાના ભેદથી પણ વેદનાના બે પ્રકાર પડે છે. ચિત્તવતી વેદના નિકા કહે છે અને અચિત્તવતી વેદનાને અનિદા કહે છે. સંજ્ઞી જીવે આ બન્ને પ્રકારની વેદના ભગવે છે, પરન્ત એસંજ્ઞી છે (મન વિનાના જી) અનાજોગ અનિદાવેદનાનું જ વેદન કરે છે. પ્રજ્ઞાપનામાં દ્વારગાથા આ પ્રમાણે છે-“લીયા , સારી” ઈત્યાદિ. વેદના વિષયક પ્રજ્ઞા પકા સૂત્રને પાઠ ક્યાં સુધી ગ્રહણ કરવાને છે, તે નીચેના સૂત્રપાઠ દ્વારા વ્યક્ત કર્યું છે-“કાવ જોવાનું મતે ! જિં તુવં શ્રેય ચિંતિ, સુહું રેપ વેચંતિ, સાસુવમતુ રે વેણંતિ ? ” હે ભગવન! નારકો શ્રી ભગવતી સૂત્ર : ૯ Page #43 -------------------------------------------------------------------------- ________________ દુઃખરૂપ વેદનાને અનુભવ કરે છે? કે સુખરૂપ વેદનાનું વેદન કરે છે? કે સુખરહિત અને દુઃખરહિત વેદનાનું વેદન કહે છે? હે ગૌતમ! નારકે દુ:ખરૂપ વેદનાને પણ અનુભવ કરે છે, અને તીર્થકરના જન્મ કાળે સુખરૂપ વેદનાને પણ અનુભવ કરે છે, વળી તેઓ સુખરહિત અને દુઃખ રહિત વેદનાને પણ અનુભવ કરે છે. એ જ પ્રમાણે અસુરકુમારથી લઈને વૈમા નિક દે પર્યન્તના જીવના વેદનવિષેનું કથન સમજવું. છે સૂ. ૩ | પ્રતિમાકે સ્વરૂપ કા નિરૂપણ –પ્રતિમા વક્તવ્યતા– “મારાં of મંતે મિકપરિમં પવિત્રણ” ઈત્યાદિ– ટીકાથ-વેદનાની વક્તવ્યતાનું પ્રતિપાદન કરીને હવે સૂત્રકાર તે વેદનાના હેતુભૂત સાધુજનભિગ્રહરૂપ પ્રતિમાની પ્રરૂપણ કરે છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે-“માસિર્ચ મરે! મધુરિમં વિન્નર લગારરસ નિચે વોલેજા વત્તે હૈદે” હે ભગવન ! જે ભિક્ષુપ્રતિમાની અવધિ એક માસની છે, તે એક માસિક ભિક્ષુપ્રતિમા જે અણગારે અંગીકાર કરી છે–એટલે કે સાધુજનના અભિગ્રહરૂપ આ પ્રતિમા જે ભિક્ષુએ અંગી. કાર કરી લીધી છે, અને શારીરિક સંસ્કાર આદિના પરિયાણ પૂર્વક જે દેહના મમત્વથી રહિત થઈ ગયેલ છે, તથા વધ બાદિના નહીં રોકવા દ્વારા જે શરીરની આસક્તિ રહિત થઈ ગયેલ છે, અથવા જેને ધમસાધન નિમિત્તે જ દેહમાં પ્રીતિ રહેલી છે એવા સાધુ દ્વારા શું એક માસિક ભિક્ષુપ્રતિમાની સમ્યક્ રીતે આરાધના થાય છે ખરી? મહાવીર પ્રભુને ઉત્તર–“જર્જ માણવા મિજવુરિમા નિરવા માળિયા સાવ સાચા મારૂ” હે ગૌતમ ! અહીં ભિક્ષુપ્રતિમા વિષેનું સમસ્ત કથન તે સંપૂર્ણ રીતે આરાધિત થાય છે,” આ સૂત્રપાઠ પર્યન્ત ગ્રહણ થવું જોઈએ. સ્નાન, વાળની સજાવટ, આદિ ક્રિયાઓને શારીરિક સંસકાર કહે છે. આ રીતે શરીર સંસ્કારને પરિત્યાગ પૂર્વક અને વધબળ્યાદિક ન રોકવાને કારણે દેહ પ્રત્યેની આસક્તિથી રહિત બની ગયા પછી “જે છે કરણgોવાના કgज्जति-तंजहा-दिवा वा माणुमा वा तिरिक्खजोणिया वा ते उपपन्ने सम्मं सहड રામ, તિતિ, અહિયાર” ઈત્યાદિ. તે અણગાર ઉપર જે કઈ પરીષહ અને ઉપસર્ગો આવે છે–પછી ભલે તે દેવકત હોય, મનુષ્યકૃત હોય કે તિય ચકૃત હોય–તે બધાં પરીષહ અને ઉપસર્ગોને પિતાને સ્થાનેથી વિચલિત થયા વગર જે સહન કરે છે, તેમના શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧૯ Page #44 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યે જેના મનમાં બિલકુલ ધ ઉત્પન્ન થતા નથ, જેના હૃદયમાં દીનતાના ભાવ બિલકુલ પેદા થતા નથી, કર્મોની નિરા કરવાના હેતુપૂર્વક જે તેમને ઉલ્લાસપૂર્વક સામના કરે છે તેવા તે અણુગાર આ પ્રકારની તેની પ્રવૃત્તિ દ્વારા તે માસિક ભિક્ષુપ્રતિમાની સપૂર્ણરૂપે આરાધના કરે છે, ! સૂ. ૪ ॥ 66 આરાધના વ્યક્તવ્યતા 66 - ‘મિક્સ્ડ ચાન્નયાં અભિષžાનું દિલેવિન્ના” ઇત્યાદિ ટીકા-આગલા સૂત્રને અન્તે એ ઉલ્લેખ થયા છે કે “ અમુક સ’જોગામાં જ ભિક્ષુપ્રતિમાં આરાધિત થાય છે.” હવે સૂત્રકાર એ વાત પ્રકટ કરે છે કે આરાધના કેવી રીતે થાય છે. અને કેવી રીતે આરાધના થતી નથી — भिक्ख य अन्नयरं अकिच्चद्वाणं पडिसेवित्ता, से णं तस्स ठाणस्स अणाહોયપત્તિ તે હારું જ, નદ્ધિ તરત આાળા ''કાઇ સાધુ દ્વારા કઈ અકૃત્ય સ્થાનનું સેવન થઈ ગયું હોય અને ત્યાર બાદ તેના દ્વારા તે અકૃત્યસ્થાનની આલેચના થઈ ન હોય અને પ્રતિક્રમણ (પ્રાયશ્ચિત્ત) પશુ થયું ન હોય, આ રીતે પાપસ્થાન સેવનની અતે પ્રતિક્રમણ કર્યા વિના જે તેનું મૃત્યુ થઇ જાય, તે તે અનાલેાચિત અને અપ્રતિક્રાન્ત સાધુ દ્વારા આરાધના થઈ છે એમ મનાતુ નથી, પશુ સંયમની વિરાધના થયેલી ગણાય છે. અહી· ‘ ' શબ્દ * ત્” (બે) ના અથમાં વપરાય છે. આ શબ્દના પ્રયાગદ્વારા એવા અથ નીકળે છે કે ભિક્ષુ દ્વારા અકૃત્યસ્થાનનું સેવન થવાની વાત જ સામાન્ય રીતે તા અસવિત છે “ સે નું તલ બારોચ-પડિતે હારું દરેક અસ્થિ તમ आराहणा પરન્તુ અકૃત્ય સ્થાનનું સેવન કરનાર સાધુ દ્વારા જો તેની આલે ચન તથા પ્રતિક્રમણ કરી લેવામાં આવે અને ત્યાર બાદ જો તેનું મરણુ થઈ જાય તે તે સધુને આરાધક કહેવાય છે. એટલે કે એવે સાધુ સંયમના આરાધક જ કહી શકાય છે—વિરાધક ગણાતા નથી. હવે સૂત્રકાર પ્રકારાન્તર દ્વારા (અન્ય 66 ,, આરાધના કે સ્વરૂપ કાનિરૂપણ શ્રી ભગવતી સૂત્ર : ૯ ૨૦ Page #45 -------------------------------------------------------------------------- ________________ પ્રકારે) આરાધના અને અનારાધનાનું પ્રતિપાદન કરે છે— k '' भिक्खु य अन्नयरं अकिञ्चटुणं पडिसेवित्ता तहस णं एवं भवइ पच्छा वि णं अहं चरमकालसमयंसि एयरस ठाणास आलोपस्सामि, जाव पडिवज्जिस्नामि " કોઈ એક સાધુ દ્વારા અકૃત્યસ્થાનનું સેવન થઈ જાય છે. ત્યાર માદ તેના મનમાં એવે વિચાર આવે છે કે જ્યારે મારા મરણ કાળ નજીક આવશે, ત્યારે હું આ અકૃત્યસ્થાનની આલેચન, પ્રાયશ્ચિત્ત આદિ કરી લઈશ. ત્યાર બાદ तस्व જાળસ્ત્ર-ગળાછોચહિબંને ગાત્ર નથિ તરા બા ળા '' તે અકૃત્યસ્થાનની આલેચના આદિ કર્યા વિના તે સીધુ કાળના અવસર આવતા કાળ કરી જાય છે તે એવી પરિસ્થિતિમાં તે અનાલે ચિત અને અપ્રતિક્રાન્ત સાધુ દ્વારા આરાધના થઈ ગણાતી નથી. પરન્તુ જો તે તરણે ટાળહ્ન બાહોચડિતે વારું, અસ્થિ તલ્લ आराहणा સાધુ દ્વારા પેાતાના અકૃત્યસેવનની અન્તકાળે આલેચના કરી લેવામાં આવે અને પ્રાયશ્ચિત્ત કરી લેવામાં આવે, તે તે આલેાચિત અને પ્રતિક્રાન્ત સાધુ દ્વારા આરાધના થઇ ગણાય છે. હવે પ્રકારાન્તરથી સૂત્રકાર અનારાધના અને આરાધનાનું નિરૂપણ કરે છે—‹ મિણ્ ય અન્નયમાં ચિઢ્ઢાળ હિલેવિન્ના तस्य णं एवं भवह जइ ताव समणोवासगा वि कालमासे कालं किच्चा अन्नयरेसु देवलोey देवत्ता उवत्रत्तारो भवंति किमंग पुण अहं अन्नपन्निय देवत्तणं विणो भामिति कट्टु ”” કોઇ એક સાધુ દ્વારા કયારેક કોઈક અકૃત્યસ્થાનનું સેવન થઈ જાય છે. ત્યારબાદ તેના મનમાં એવા વિચાર આવે છે કે જો શ્રમણેાપાસક પણ કાળના અવસર આવતાં કાળ કરીને કાઈ એક ધ્રુવલેકમાં દેવની પાંચ ઉત્પન્ન થઇ જાય છે, તે શું હું ન્યન્તરનિકાય વિશેષ અન્નપન્નિક દેવત્વને પણ શું... પ્રાપ્ત નહીં કરૂ? કહેવાનું તાત્પર્ય એ છે કે અવશ્ય એ પ્રકારની દેવ પર્યાય તા હુ પ્રાપ્ત કરી શકીશ આ પ્રકારના વિચાર કરીને " से णं तस्स ઝાળÄ અનાજોચવાતે દારું રે, નહ્યિ તક્ષ્ણ બ્રારાળા ” જો તે પાપસ્થાનનું સેવન કરનારા સાધુ તે પાપસ્થાનની આલેચના આદિ કર્યા વિના મરણ પામે, તા તેના દ્વારા આરાધના થતી નથી. ૮ से णं तस्स ठाणस्त्र आलोइयपडिक्कते હારું રે, અસ્થિ તલ બારĪફળા 'પરંતુ જો તે સાધુ પોતે સેવેલા પાપસ્થાનની આલેચના, પ્રતિક્રમણ અને પ્રાયશ્ચિત્ત કર્યો ખાદ મરણ પામે, તે તેને આરાધક જ કહેવાય છે. હવે મહાવીર પ્રભુનાં વચનાને પ્રમાણભૂત ગણીને ગૌતમ સ્વામી કહે છે.-તેવું મંતે ! સેવા અને ! ત્તિ ” ‘ હે ભગવન્ ! આપની ,, ܕܕ શ્રી ભગવતી સૂત્ર : ૯ ૨૧ Page #46 -------------------------------------------------------------------------- ________________ વાત સત્ય છે. હે ભગવન્ ! આપે આ વિષયનું જે પ્રતિપાદન કર્યું તે સથા સત્ય છે. ” આ પ્રમાણે કહીને પ્રભુને વ'દૃણા નમસ્કાર કરીને તે તેમને સ્થાને એસી ગયા. !! સૂપ ॥ જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજકૃત “ ભગવતીસૂત્ર 'ની પ્રિયદર્શિની વ્યાખ્યાના દસમા શતના બીજે ઉદ્દેશક સમાપ્ત ૧૦–રા તીસરે ઉદ્દેશે કા વિષય વિવરણ દશમા શતકના ત્રીજા ઉદેશાના પ્રારંભ દશમા શતકના ત્રીજા ઉદ્દેશામાં પ્રતિપાદિત વિષયનું સંક્ષિપ્ત વિવરણ નીચે પ્રમાણે છે-રાજગૃહ નગરમાં ગૌતમ સ્વામી દ્વારા મહાવીર પ્રભુને પૂછાયેલા પ્રશ્નો-શુ દેવ પેાતાની શક્તિથી ચાર પાંચ દેવાવાસાનું ઉલ્લઘન કરીને જઈ શકે છે ખરા ? અલ્પઋદ્ધિવાળા દેવ મહામૃદ્ધિવાળા દેવની વચ્ચે થઈને જઈ શકે છે ખરા ? સમદ્ધિક (સમાન ઋદ્ધિવાળે। ) દેવ શુ' સમદ્ધિક દેવની વચ્ચે થઈને જઇ શકે ખરા? જો જઇ શકતા હોય તે શુ વિમાહિત કરીને જઈ શકે છે, કે વિમાહિત કર્યા વિના જઈ શકે છે? જો વિમાહિત કરીને જઇ શકતા હોય, તા શું તે તેને પહેલેથી જ વિમાહિત કરી નાખે છે, કે વચ્ચે થઇને નીકળ્યા પછી વિમેાહિત કરી નાખે છે? મહર્ષિક દેવ શુ' અલ્પ ઋદ્ધિવાળા દેવની વચ્ચે થઈને નીકળી શકે છે ખરા? જો નીકળી શકતા હૈાય તે શુ તેને વિમેાહિત કરીને નીકળે છે, કે વિમાહિતકર્યાં વિના નીકળે છે? જો વિમાહિત કરીને નીકળતા હાય, તાજી તે તેને પહેલેથી જ વિમાહિત કરી નાખે છે, કે વચ્ચે થઈને નીકળ્યા પછી વિમાહિત કરી નાખે છે? અસુરકુમાર વિષે પણ આ પ્રકારના પ્રશ્નોત્તરીનું કથન પર્દિક દેવ મહર્ણિક દેવીના વચ્ચેથી નીકળી શકે છે ખરા ? સમદ્ધિક દેવ સમદ્ધિક દેવીના વચ્ચેથી નીકળી શકે છે ખરા ? અપદ્ધિક દેવી શુ' મહષ્ક્રિય દેવની વચ્ચેાવચ્ચ થઈને નીકળી શકે છે ખરી ? અપકિ દેવી. શુ' મહદ્ધિક દેવીની વચ્ચેાવચ્ચ થઈને નીકળી શકે છે ખરી ? મહદ્ધિક વૈમાનિક દેવી શુ અલ્પદ્ધિક વૈમાનિક દેવની વચ્ચે થઈને નીકળી શકે છે ખરી? એજ પ્રમાણે સમદ્ધિક દેવીના સમકિ દેવીની સાથે આલાપક, મહદ્ધિ ક વૈમાનિક દેવીના અપદ્ધિક વૈમાનિક દેવીની સાથેના આલાપક, મહદ્ધિક દેવી વિમેાહિત કરીને નીકળે છે કે વિમાહિત કર્યા વિના નીકળે છે? ઢાડતા ઘેાડાના ‘ખુ ખુ’ આ પ્રકારના શબ્દોચ્ચારણની અપેક્ષાએ પ્રશ્નોત્તરભાષાઓના ૧૨ પ્રકાર. આ બધા વિષયનું આ ઉદ્દેશામાં પ્રતિપાદન થયું છે, શ્રી ભગવતી સૂત્ર : ૯ २२ Page #47 -------------------------------------------------------------------------- ________________ દેવકે સ્વરૂપના નિરૂપણ દેવ સ્વરૂપ વક્તવ્યતા સાચા જ્ઞાવ gવં વાસી ઈત્યાદિ ટકાથ–બીજા ઉદેશાને અને દેવત્વનો ઉલ્લેખ થયે છે. તે સંબંધને અનુલક્ષીને આ ત્રીજા ઉદ્દેશામાં સૂત્રકારે એ દેવત્વની પ્રરૂપણ કરી છે “જિદ્દે જ્ઞાવ gવું વાલી” અહીં “કવિ (યાવતુ) ” પદથી આ પ્રકારને પાઠ ગ્રહણ કરાય છે-રાજગૃહ નગરમાં મહાવીર સ્વામી પધાર્યા. તેમના ધર્મોપદેશ સાંભળવાને માટે નાગરિકેની પરિષદ નીકળી મહાવીર પ્રભુને વંદણું નમરકાર કરીને તથા તેમને ધર્મોપદેશ સાંભળીને પરિષદ પાછી ફરી. ત્યાર બાદ પ્રશ્ન પૂછવાની ઈચ્છાવાળા ગૌતમ સ્વામીએ વિનયપૂર્વક બને હાથ જોડીને પ્રભુને આ પ્રમાણે પૂછયું-“મારૂઢિgo મેરે રે જાવ જરારિ વંશ રેવા વાસંતરારું વીણવત્તા , તેના પરં પરિઢિણ?હે ભગવન! સામાન્ય દેવ આત્મઋદ્ધિ દ્વારા–પિતાની શક્તિથી શું એક, બે ત્રણ, ચાર અથવા દેવાવાસ વિશેનું ઉલ્લંઘન કરી શકે છે? શું તેના કરતાં પણ વધારે આગળ જવું હોય તો તે અન્યની શક્તિ દ્વારા જાય છે? મહાવીર પ્રભુનો ઉત્તર-“માસ્કૂતિgoi તૂ વેવ'( હા, ગૌતમ! સામાન્ય દેવ શરૂઆતના ચાર પાંચ દેવાવાને પોતાની શક્તિ વડે જ ઉલંઘી જાય છે. પણ તેના કરતાં વધારે આગળ જવું હોય, તો તે બીજાની શક્તિની સહાયતાથી જાય છે. “ અસુરકુમારે વિ” સામાન્ય દેવની જેમ અસુકુમાર પણ પિતાની શક્તિથી ચાર અથવા પાંચ અસુરકુમાર દેવાવાસ સુધી જઈ શકે છે, તેના કરતાં આગળ જવું હોય તો તે અન્યની શક્તિની સહાયતાથી જાય છે. એજ વાત “નાં અસુરકુમારાવાસંતાડ્યું, તે તે રેવ” આ સૂત્રપાઠ દ્વારા વ્યક્ત થયેલ છે. એટલે કે સામાન્ય દેવના દેવાવાસોનું ઉલ્લંઘન કરવા વિના આલાપકમાં સામાન્ય રૂપે દેવાવાસને ગ્રહણ કરવામાં આવેલ છે. પરંતુ અહિંયાં દેવાવાને બદલે અસુરકુમાર દેવાવાને ગ્રહણ કરવામાં આવેલ છે. બાકીના સમસ્ત કથન સામાન્ય દેવના કથન પ્રમાણે જ સમજવું. “gā gu vi મેળે લાવ થળિયક્રમ” એજ પ્રમાણે સુવર્ણકુમાર, નાગકુમાર, વિઘુકુમાર અગ્નિ કુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર, વાયુકુમાર અને સ્વનિતકુમાર, એ બધાં ભવનપતિ દે પણ પિત પિતાના ચાર અથવા પાંચ સુધીના સુવર્ણકમારાવાસ આદિ આવાસ સુધી તે પિત પિતાની શક્તિથી જઈ શકે છે. પરંતુ તેના કરતાં આગળ જવું હોય તે અન્યની સહાયતાથી આગળ જાય છે. “g વાળમંતનોરિયા માઈનર કa તેના પ પરઢિg” સામાન્ય દેવની જેમ વાનરાન્તર, તિષિક અને વૈમાનિક દેવો પણ પોત પોતાની શ્રી ભગવતી સૂત્ર : ૯ Page #48 -------------------------------------------------------------------------- ________________ શક્તિથી તે ચાર અથવા પાંચ વાનવ્યન્તરાદિ આવાસોનું ઉલ્લંઘન કરી શકે છે, પણ તેના કરતાં આગળ જવું હોય તે અન્યની સહાયતાથી જાય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“મારૂઢિણ મતે ! તેવે મરિચરણ વરસ મક્સ મૉળ વીરૂવરૂઝા?” હે ભગવન્! અલ્પ ઋદ્ધિવાળે દેવશું અધિક ઋદ્ધિવાળા દેવની વચ્ચે થઈને નીકળી શકે છે ખરો ? મહાવીર પ્રભુને ઉત્તર-“જો પૂળ સમજૂ” હે ગૌતમ! એવી વાત સંભવી શકતી નથી. ગૌતમ સ્વામીને પ્રશ્ન-સમણિ મરે! રે સક્રિય રહ્યું મન નો વિશ્વાના?” હે ભગવન! બરાબરની ત્રાદ્ધિવાળો એક દેવ બરાબરની દ્ધિવાળા બીજા દેવની વચ્ચે થઈને નીકળી શકે છે ખરે ? મહાવીર પ્રભુને ઉત્તર-“ળો ફળ તમ” હે ગૌતમ! એવી વાત સંભવી શકતી નથી. પરંતુ એ વાત ત્યારે જ સંભવી શકે છે. “જન વીરપુરજ્ઞા” કે જ્યારે તે સમાન ઋદ્ધિવાળે પ્રમાદયુક્ત (અસાવધાન) હોય છે. તેની અસાવધાનતાને લાભ લઈને સમાન ઋદ્ધિવાળા દેવ તેની વચ્ચે થઈને નીકળી જાય છે. ગૌતમ સ્વામીનો પ્રશ્ન-“તે i મતે ! વિનોદિર પમ, કવિ શાહિત્તા ? ” હે ભગવન્! તે સામાનઋદ્ધિવાળે દેવ બીજા સમાનદ્ધિવાળા દેવને (ધુમસના) અંધકાર દ્વારા તેને વિહિત કરીને તેની વચ્ચે થઈને ચાલયે જાય છે કે મહિકાદિના અંધકાર દ્વારા તેને વિમેહિત કર્યા વિના જ તેના દેખતાં જ તેની વચ્ચે થઈને ચાલ્યા જાય છે? મહાવીર પ્રભુને ઉત્તર–“નોરમા!” હે ગૌતમ! “વિમા પમ, જો અવિનોદ્દેત્તા મૂ” એક સમદ્ધિક દેવ બીજા મહદ્ધિક દેવમાં મોહ ઉત્પન્ન કર્યા વિના તેની વચ્ચે થઈને જવાને સમર્થ હોતો નથી, પરંતુ તેને વિમેહિત કરીને જ તેની વચ્ચે થઈને નીકળવાને સમર્થ હોય છે. - ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ તે મંરે ! પુિરિ વિહિar Tદ વિના , સુદિ વીવાર પછી વિમોબા?હે ભગવન ! જે પહેલે સમદિક દેવ બીજા સમર્થિક દેવને વિહિત કરીને તેની વચ્ચેથી નીકળવાને સમર્થ બને છે, તે શું તે પહેલાં તેને વિહિત કરી નાખીને ત્યાર બાદ તેની વચ્ચે થઈને નીકળી જાય છે, કે પહેલાં તેની વચ્ચે થઈને નીકળી જાય છે અને ત્યાર બાદ તેને વિમોહિત કરે છે? મહાવીર પ્રભુને ઉત્તર-“ મા!” હે ગૌતમ! “પુવિ રમોત્તર પૂછા વીવણના, નો પુ8િ વરૂવત્તા પછી વિમો ગા” તે સમદ્ધિક દેવ બીજા સમદ્ધિક દેવને મેહિત કરીને એટલે કે ધુમસના અંધકાર દ્વારા પહેલાં તેને વિહિત કરે છે અને ત્યારબાદ તેની વચ્ચે થઈને નીકળી જાય છે. પહેલાં શ્રી ભગવતી સૂત્ર : ૯ २४ Page #49 -------------------------------------------------------------------------- ________________ નીકળી જાય અને ત્યાર બાદ તેને વિમોહિત કરે, એવું બનતું નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે પહેલાં તેને વિમોહિત કરવામાં આવે છે અને ત્યાર બાદ જ તેની વચ્ચે થઈને નીકળી શકે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“મઢિg i મતે ! પ્રક્રિયર સેવરણ માં વીવજ્ઞા” હે ભગવન્! અધિક દ્ધિવાળે દેવ શું અલ્પ દ્વિવાળા દેવની વચ્ચે થઈને નીકળી શકે છે ખરે? મહાવીર પ્રભુને ઉત્તર-“હૂંતા, વરૂવાકા” હા,ગૌતમ! નીકળી શકે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“તે મતે ! જિં વિમોર્તાિ વમ્, વિમોરા vમ?” હે ભગવન! શું તે મહદ્ધિક દેવ તે અ૫દ્ધિક દેવને વિહિત કરીને (મહિકાદિને અંધકાર કરીને તેના દ્વારા તેને વિમોહિત કરીને) તેની વચ્ચે થઈને નીકળી શકે છે, કે તેને વિહિત કર્યા વિના તેની વચ્ચે થઈને નીકળી શકે છે? મહાવીર પ્રભુને ઉત્તર–“નોરમા ! વિમોહેત્તા વિર પમ્, વિમોત્તા વિ ” હે ગૌતમ! તે મહા ત્રાદ્ધિવાળા દેવ તે અલ્પઝાદ્ધવાળા દેવને વિહિત કરીને પણ તેની વચ્ચે થઈને નીકળી શકે છે અને તેને વિમોહિત કર્યા વિના પણ તેની વચ્ચે થઈને નીકળી શકે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન–ણે મરે! વિ કુરિવં વિમોહેત્તા પછી વીર , પુર્વ વિફવત્તા પછી વિમોહેના?” હે ભગવન્? તે મહદ્ધિક દેવ શું તે અલ્પદ્ધિક દેવને પહેલાં વિહિત કરીને તેની વચ્ચે થઈને નીકળી જાય છે, કે પહેલાં તે તેની વચ્ચેથી નીકળી જાય છે અને ત્યાર બાદ તેને વિહિત કરી નાખે છે? મહાવીર પ્રભુને ઉત્તર– “ોચમા !”હે ગૌતમ! “gવં વા, વોહેત્તા, પછી વીરૂવરના, પુ િવવપત્તા વછા વિમોઝા” તે વાત બને રીતે શક્ય બને છે. તે મહદ્ધિક દેવ પહેલાં તેને વિહિત કરીને ત્યાર બાદ તેની વચ્ચે થઈને ચાલ્યા જાય છે, એવું પણ બની શકે છે. અને અને પહેલાં તેની વચ્ચે થઈને પસાર થઈ જાય છે અને ત્યાર બાદ તેને વિહિત કરે છે. એવું પણ સંભવી શકે છે. આ રીતે બને વાત અહીં સંભવિત હોઈ શકે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“અવઢિgi મંતે ! અકુરકુમારે મહિત્રિત કુમાર૪ મ મળે વિજ્ઞા?” હે ભગવન્! અ૫દ્ધિવાળા કોઈ એક અસુરકુમાર દેવ શું અધિકઋદ્ધિવાળા અસુરકુમાર દેવની વચ્ચે થઈને નીકળી શકે છે ખરો? મહાવીર પ્રભુને ઉત્તર-“ો ફુગ સમ ” હે ગૌતમ! એ વાત સંભવી શકતી નથી. “અસુરકુમારે જીવ સિન્નિ આહાવા માળિચરવા જ gિg સેવે મળિયા” જેવી રીતે સામાન્ય દેવની સાથે ત્રણ આલાપકે કહ્યા છે, એ જ પ્રમાણે અસુરકુમારની સાથે પણ ત્રણ આલાપકો કહેવા જોઈએઅલ્પદ્ધિક અને મહદ્ધિકને પહેલો આલાપક તે ઉપર આપવામાં આવ્યું છે. શ્રી ભગવતી સૂત્ર : ૯ ૨૫ Page #50 -------------------------------------------------------------------------- ________________ બને સમાનઅદ્ધિવાળા અસુરકુમારને બીજે આલાપક, અને મહદ્ધિક તથા અદ્ધિક અસુરકુમારને ત્રીજો આલાપક સમજ. આ રીતે અસુરકુમાર વિષયક ત્રણ આલાપક સમજવા. “g જ્ઞાવ થળિયકુમારાળ” એજ પ્રમાણે સુવર્ણકુમારથી લઈને સ્વનિતકુમાર પર્યનતના પ્રત્યેક ભવનપતિ દેવના ત્રણત્રણ આલાપકે સમજવા. “વાળમંતકોનિવેમiળ પર્વ વેવ” એજ પ્રમાણે વનવ્યન્તર, જતિષિક અને વૈમાનિક દેવના પણ ત્રણત્રણ આલાપકો સમજવા. ગૌતમ સ્વામીને પ્રશ્ન-3 curફg i મને ! સેવે મહંડ્રક્રિયાણ રેવા મકશે મોળે વીઠ્ઠલજ્ઞા?” હે ભગવન્ ! અ૯પ ઋદ્ધિવાળા દેવ શું મહા ઋદ્ધિવાળા દેવીની વચ્ચે થઈને નીકળી શકે છે ખરો? મહાવીર પ્રભુને ઉત્તર “જો જીદે સમ” હે ગૌતમ! એ વાત સંભવી શકતી નથી. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“સમઢિણ મતે ! રે સgિછે તેવી માં નો વીવજ્ઞા?” હે ભગવન્! અ૫ ઋદ્ધિવાળો દેવ શું મહાઋદ્ધિવાળી દેવીની વચ્ચે થઈને નીકળી શકે છે ખરો ? મહાવીર પ્રભુનો ઉત્તર-પુર્વ તહેવળ રેવા જ દંરમો માળિયારો વાવ માળિયા,” હે ગૌતમ! જેમ આગળ કહેવામાં આવ્યું છે કે સમદ્ધિક દેવ બીજા સમદ્ધિક દેવની વચ્ચે થઈને નીકળી શકતો નથી, અને જે નીકળે છે તે તેની અસાવધાનતાને લાભ લઈને જ નીકળે છે, એ જ પ્રમાણે સમદ્ધિક દેવ અને સમદ્ધિક દેવીનું કથન પણ સમજવું. એટલે કે સમદ્ધિક દેવ સમદ્ધિક દેવીની વચ્ચે થઈને નીકળી શકતું નથી, કદાચ સમદ્ધિક દેવીની અસાવ ધાનતામાં તે તેની વચ્ચે થઈને નીકળી જાય છે. આ પ્રમાણે અસુરકુમારથી લઈને વૈમાનિક પર્યન્તના દેવ દેવીની સાથે ત્રણ ત્રણ આલાપકે કહેવા જોઈએ. જેમ કે અ૫દ્ધિક અસુરકુમારાદિ દેવ અને મહદ્ધિક અસુરકુમારી આદિને પહેલે આલાપક, સમદ્ધિક અસુરકુમારાદિ દેવ અને સમદ્ધિક અસુરકુમારી આદિને બીજે આલાપક, અને મહદ્ધિક અસુરકુમારાદિ દેવ અને અ૫દ્ધિક અસુરકુમારી આદિનો ત્રીજે આલાપક બનશે. આ રીતે અસુકુમાર આદિકની સાથે અસુરકુમારી આદિકના ત્રણત્રણ આલાપકે કહેવા જોઇએ. આ રીતે સામાન્ય દેવ સંબંધી પહેલું દંડક, દેવદેવી સંબંધી બીજુ દંડક, વૈમાનિક પર્યન્તના દેવી અને દેવ સંબંધી ત્રીજું દંડક અને વૈમાનિક પર્યન્તને બળે દેવીઓ સંબંધી ચોથું દંડક બને છે. આ રીતે ચાર દંડક થાય છે. હવે તેમને વધારે સ્પષ્ટતાથી સમજાવવા માટે સૂત્રકાર પ્રશ્નોત્તર રૂપે પછીના દંડકના આલાપ પ્રકટ કરે છે– ગૌતમ સ્વામીને પ્રશ્ન-“દઢિ મતે ! તેવી મહિચિરણ વિદર મકમળ પર્વ તો વિ તો ૩ માળિચવો' હે ભગવન્ અ૮૫દ્ધિક (અલક્ષદ્ધિ સંપન્ન) દેવી શું મહદ્ધિક દેવની વચ્ચે થઈને નીકળી શકે છે ખરી? મહાવીર પ્રભુને ઉત્તર-હે ગૌતમ! એ વાત સંભવી શકતી નથી. આ રીતે આ ત્રીજે દડક પણ કહેવું જોઈએ. સમદ્ધિક દેવી અને સમદ્ધિક દેવને બીજે આલાપક અને મહદ્ધિક દેવી અને અલ્પદ્ધિક દેવને ત્રીજે આલાપક સમ. છે. સામાન્ય દેવના વિષે જેવાં પ્રશ્નોત્તર સૂત્ર આપ્યાં છે એવાં જ અહીં પણ સમજવા. “ઝાર મહિષા માળિગી પણ ચરણ કમળ વીરાણા શ્રી ભગવતી સૂત્ર : ૯ ૨૬ Page #51 -------------------------------------------------------------------------- ________________ એજ પ્રમાણે અલ્પદ્ધિક અસુરકુમારી અને મહદ્ધિક અસુરકુમારને સમદ્ધિક અસુરકુમારી અને સમદ્ધિક અસુરકુમારને, મહદ્ધિક અસુરકુમારી અને અ૫દ્ધિક અસુરકુમારને, એમ ત્રણ આલાપકો બનશે. એજ પ્રમાણે સ્વનિતકુમારી અને સ્વનિતકુમાર પર્વતના ભવનપતિઓના તથા વૈમાનિક પર્યન્તની દેવીએ અને દેના ત્રણત્રણ આલાપક બને છે. છેલ્લે આલાપક–“શું મહદ્ધિક વૈમાનિક દેવી અલ્પદ્ધિક વૈમાનિક દેવની વચ્ચે થઈને નીકળી શકે છે?” ઉત્તર -“હા, ગૌતમ એવું બની શકે છે.” ગૌતમ સ્વામીને પ્રશ્ન-“કરિયાણં મતે ! તેવી મહિઢિયા વીર મg. #ોળ વીરવાન! હે ભગવન્! અલ્પઋદ્ધિવાળી દેવી શું મહાદ્ધિવાળી દેવની વચ્ચે થઈને નીકળી શકે છે? મહાવીર પ્રભુને ઉત્તર-“ો શુ સ ” હે ગૌતમ! એવી વાત સંભવી શકતી નથી. “gવં સમઢિયા તેવી રહેલ એજ પ્રમાણે સમદ્ધિક દેવી સમદ્ધિક દેવીની વચ્ચે થઈને નીકળી શકતી નથી - કદાચ તેની અસાવધાનતા હોય છે તે તેની વચ્ચેથી નીકળી શકે છે. “શદિ ઢિયા વિ ટેવી અઢિયાg સેવા તહેવ” પરન્તુ મહાઋદ્ધિવાળી દેવીની વચ્ચે થઈને અવશ્ય નીકળી શકે છે “ઇલ્વે ઇ તિક્તિ સિન્નિ કારાવ માળિયા -जाव महिइढियाणं भंते ! वेमाणिणी अप्पड्डियाए वेमाणिणीए मज्झमझेणं वी. કાના” આ રીતે અસુરકુમારીથી વૈમાનિક દેવી પર્યન્તની દેવીઓ વિષે ત્રણ ત્રણ આલાપક સમજવા. જેમ કે પહેલે આલાપક અલપદ્ધિક અસુરકુમારી આદિ દેવી મહદ્ધિક અસુરકુમારી આદિ વિષે સમજ. બીજે આલાપક બને સમદ્ધિક અસુરકુમારી આદિ દેવીઓ વિષે અને ત્રીજે મહર્થિક અસુરકુમારી આદિ દેવી અને અલ્પદ્ધિક અસુરકુમારી આદિ દેવી વિષે સમજ છેલ્લે વૈમાનિક દેવીઓ વિષેનો આલાપક આ પ્રમાણે સમજે-“શું મહદ્ધિક વૈમાનિક દેવી અ૫દ્ધિક વૈમાનિક દેવીની વચ્ચે થઈને જઈ શકે છે ખરી?” મહાવીર પ્રભુને ઉત્તર-હૃતા, જોયા! વાવણઝા” હા, ગૌતમ! મહદ્ધિક વૈમાનિક દેવી અપદ્ધિક વૈમાનિક દેવીની વચ્ચે થઈને નીકળી શકે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“હા મંતે! fઇ વિમાહિત્તા ? ” હે ભગવન! અસુરકુમારથી લઈને વૈમાનિક પર્યન્તની મહદ્ધિક દેવી, શું અસુરકુમારથી લઈને વૈમાનિક પર્યન્તની દેવીને ધુમસના અંધકાર આદિ દ્વારા વિમોહિત કરીને તેને દેખતાં જ તેની વચ્ચે થઈને નીકળી જાય છે. કે વિહિત કર્યા વિના તેની વચ્ચેથી નીકળી જાય છે? શ્રી ભગવતી સૂત્ર : ૯ २७ Page #52 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રભુનો ઉત્તર-“તા જાવ કુરિવં વા વીણાના પદ વિમેફ્રિજ્ઞા” અહી પણ પૂર્વોક્ત ઉત્તરે જ ગ્રહણ કરવા જોઈએ જેમ કે...“ હે ગૌતમ! તે તેને વિમેહિત કરીને પણ તેની વચ્ચેથી નીકળી જાય છે, અને વિમાહિત કર્યા વિના પણ નીકળી જાય છે. પ્રશ્ન-પહેલાં વિહિત કરે છે અને ત્યાર બાદ તેની વચ્ચેથી નીકળી જાય છે, કે પહેલાં તેની વચ્ચેથી નીકળી જાય છે અને ત્યાર બાદ વિહિત કરે છે? ઉત્તર-હે ગૌતમ ! પહેલાં વિહિત કરીને પણ નીકળી શકે છે અને પહેલાં તેની વચ્ચેથી નીકળી જઈને પછી પણ વિમોહિત કરે છે. આ રીતે બને પ્રકારે નીકળી શકે છે. “gg રત્તા આ રીતે અહીં ચાર દંડક છે. - પહેલું દંડક-મહર્તિક દેવી અલ્પદ્ધિક દેવીની વચ્ચેથી નીકળી શકે છે. બીજુ દંડકતે તેને મોહિત કરીને તેની વચ્ચેથી નીકળી જાય છે, કે વિમોહિત કર્યા વિના નીકળી જાય છે?” આ પ્રશ્ન અને વિહિત કરીને પણ તેની વચ્ચેથી નીકળી જાય છે, અને વિહિત કર્યા વિના પણ નીકળી જાય છે. ” આ ઉત્તરરૂપ બીજી દંડક સમજવું. ત્રીજુ દંડક–“તે તેને પહેલાં વિમોહિત કરીને પછી તેની વચ્ચેથી નીકળી જાય છે, કે પહેલાં નીકળી જઈને પછી તેને વિહિત કરે છે. આના ઉત્તર રૂપ ત્રીજું દંડક આ પ્રમાણે છે-“તે પહેલાં તેને વિમાહિત કરે છે અને ત્યાર બાદ તેની વચ્ચેથી નીકળી જાય છે.” અને ચોથું દંડક પહેલાં નીકળી જાય છે અને ત્યાર બાદ તેને વિમાહિત કરે છે. આ રીતના આલાપકે અસુરકુમાર આદિ ભવનપતિથી લઈને વાનવ્ય. ન્તર, જતિષિક, અને વૈમાનિક બે દે, દેવ અને દેવી, દેવી અને દેવ તથા દેવી, દેવી, વિષે પણ સમજી લેવા સૂ૦ ૧૫ “ચારણ મને !” ઈત્યાદિ વિસ્મયકારકત્વ વસ્વન્તર કાનિરૂપણ. ટીકાર્થ–પૂર્વોક્ત દેવક્રિયા અતિશય વિસ્મયકારક છે. એ સંબંધને અનુલક્ષીને સૂત્રકારે એવી જ વિસ્મયકારક અન્ય વસ્તુની અહીં પ્રરૂપણ કરી છે. ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે...“શાણપણ નં અંતે! ઘાવાળg ' “g g” ત્તિ ?હે ભગવન્! દોડતે ઘડે ખુ છુ એ શ્રી ભગવતી સૂત્ર : ૯ Page #53 -------------------------------------------------------------------------- ________________ એવા અવાજ શા કારણે કરે છે? મહાવીર પ્રભુના ઉત્તર-પ્રાણલ નું ધાવમાળÇ ચિચÆ ચ નાચલ ચ અંતરા સ્ત્ય નં પ્રકર્ણામા સમુōરૂ '' હે ગૌતમ ! ઘેાડે જ્યારે ઢોડતા હાય છે, ત્યારે તેના હૃદય અને યકૃતમાંથી (શરીરમાં પેટની જમણી બાજુએ ( આવેલું અગ−કાળજું) કટક નામને વાચુ નીકળે છે, “ ને નં ગાવત ધામમાળણ ‘વુ વુ' ત્તિ રેફ '' તે કારણે દોડતા ઘેાડામુ ખુ” એવા શબ્દોચ્ચાર કરે છે. !! સ્ ર્ ॥ ભાષા વિશેષ કા નિરૂપણ ભાષા વિશેષ વકતવ્યતા ' अह भंते ! आसइहसामो, सहसामो, चिट्ठित्सामो ” ઇત્યાદિ ટીકા—આગલા સૂત્રમાં સૂત્રકારે એ વાતની પ્રરૂપણા કરી કે દોડતા ઘેાડા ‘ખુ ખુ' એવા અવાજ કેમ કરે છે. આ “ખુ ખુ” શબ્દ ભાષારૂપ પણ હાઈ શકે છે. આ સંબંધને અનુલક્ષીને સૂત્રકારે અહીં ભાષાવિશેષાની પ્રરૂપણા કરી છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે—“ ર્ મતે ! આાસનામો, સન્નામાં, વિટ્રિસ્સામો, નિદ્િસામો, સુચદ્દેિશ્યામો '’. અહી “ગર્ ” પદ પદ્માંક છે. હે ભગવન્ ! અમે આશ્રય કરવાને ચાગ્ય વસ્તુને આશ્રય લઈશુ, ખૂબ સૂક્ષુ', ઊભા થઇશુ, પ્રેસ, પડ્યા રહીશું, આ પ્રકારની જે ભાષા છે, તે શું પ્રજ્ઞાપની ( વાચ્યા ને કહેનારી ) છે ? આ પ્રકારના સંબંધ આગળના સૂત્રપાઠ સાથે સમજવા, આ પ્રકારની ભાષામાં પ્રજ્ઞાપનીત્વ વિષયક પ્રશ્ન પૂછીને હવે ગૌતમ સ્વામી ખાર પ્રકારની ભાષાઓમાં પ્રજ્ઞાપનીત્વ છે કે નહી' તે આ એ ગાથાએ દ્વારા પૂછે છે—(૧) આમંત્રણી ભાષા—“ હું જિત દત્ત !” આવા સએધન પૂર્વક ખેલાતી ભાષાને આમંત્રણી ભાષા કહે છે. તે વસ્તુની અવિધાયક અને અનિષેધક હેવાથી સત્ય, અસત્ય અને મિશ્ર આ ત્રણ પ્રકારની ભાષાએથી રહિત હાય છે, તે કારણે તે અસત્યામૃષા રૂપ હાય છે. તેનુ વર્ણન પ્રજ્ઞાપનાસૂત્રના ૧૧ માં પદમાં કરવામાં આવ્યુ છે. (૨) આજ્ઞા પની ભાષા– પુસ્તક લઈ આવેા,” આ રીતે કાઇ ક્રિયા કરવાને અન્યને પ્રવૃત્ત કરનારી ભાષાને આજ્ઞાપની ભાષા કહે છે. આ પ્રકારની ભાષા નિર્દિષ્ટ શ્રી ભગવતી સૂત્ર : ૯ ૨૯ Page #54 -------------------------------------------------------------------------- ________________ કાર્યમાં પ્રવૃત્ત કરનારી હોવાથી અને અષ્ટ વિવક્ષાને તેમાં સદુભાવ હેવાથી અસત્યામૃષારૂપ જ છે યાચની ભાષા–“ભિક્ષા દે” ઈત્યાદિ યાચના ભાવયુક્ત ભાષાને યાચની ભાષા કહે છે. (૪) પુછણ ભાષા-પ્રચ્છની ભાષા–અવિજ્ઞાત અથવા સંદિગ્ધ અર્થ પૂછવા નિમિત્તે જે ભાષાનો ઉપયોગ થાય છે તે ભાષાને પુછણીભાષા કહે છે. જેમકે “આ વાત કેવી રીતે બની શકે ?” (૫) Tomanી-પ્રજ્ઞાપની ભાષા-શિષ્યને ઉપદેશ દેવારૂપ ભાષા જેમ કે“હિંસા કરનાર જીવ અનંત દુઃખને પાત્ર બને છે” અથવા “પ્રાણિવધને પરિત્યાગ કરનાર જીવ ભવભવમાં દીર્ઘ આયુવાળે અને નીરોગી બને છે.” “Giળવાળો' ઇત્યાદિ સૂત્રપાઠ દ્વારા આ વાત જ વ્યક્ત થઈ છે. (૬) પાળી–પ્રત્યાખ્યાની ભાષા-માગનારને તેમ કરતે અટકાવવા માટે જે પ્રતિષેધવચનરૂપ ભાષાને પ્રોગ થાય છે, તેને પ્રત્યાખ્યાની ભાષા કહે છે. જેમકે મર્યાદાથી અધિક વસ, પાત્ર આદિ લેનાર શિષ્યને ગુરુ આ પ્રમાણે કહે છે-“સાધુઓએ અધિક વસ્ત્ર અને પાત્ર રાખવાં જોઈએ નહી ” (૭) ઈચછાનુલેમા–પ્રતિપાદન કરનારની ઈચ્છાને અનુકૂળ થઈ પડે એવી ભાષા જેમ કે શુભ કાર્ય કરવાને પ્રવૃત્ત થયેલ વ્યક્તિને આ પ્રમાણે કહેવું હા, એવું જ કરો, મને પણ તે બહુ ઈષ્ટ લાગે છે.” કઈ શભ કાર્યની શરૂઆત કરતી વખતે કોઈ આપણને આ પ્રકારને પ્રશ્ન પૂછે છે કે “સાધની સેવા કરૂ?” તે એ જવાબ આપ કે “હા, કરે, મને પણ તે કરવા ગ્ય લાગે છે.” કઈ પૂછે કે દીક્ષા અંગીકાર કરૂં?” તે કહેવું કે હા, ભાઈ જરૂર દીક્ષા અંગીકાર કરો” આ પ્રકારની વક્તાને અનુકૂળ એવી જે ભાષા તેને ઇચ્છાનુલેમા ભાષા કહે છે. પહેલી ગાથા દ્વારા આ સાત પ્રકારની ભાષાઓ પ્રકટ કરવામાં આવી છે. બીજી ગાથા દ્વારા અનભિગૃહીત આદિ ભાષાઓને પ્રકટ કરવામાં આવેલ છે– (૮) અનભિગૃહીત ભાષા–અર્થ ગ્રહણ કર્યા વિના બેલાતી ભાષા જેમકે “ડિથ ડવિથ આદિ અર્થહીન બાલવું. અથવા જે ભાષામાં કઈ ચોક્કસ અર્થને બાધ ન થાય એવી ભાષાને અનભિગૃહીથી ભાષા કહે છે. જેમ કે અનેક કાર્ય કરવાના હોય ત્યારે કંઈ આપણને એ પ્રશ્ન કરે કે હું અત્યારે શું કરું ?” તેને જે એમ કહેવામાં આવે કે “તમને રુચે તેમ કરે છે તે પ્રકારની ભાષાને અનભિગૃહીત ભાષા કહે છે. (૯) અભિગૃહીત–ચક્કસ અર્થ વ્યક્ત કરતી ભાષા જેમકે-“આ વસ્ત્ર, પાત્ર આદિ ધર્મના ઉપકરણ છે.” અથવા “અત્યારે તમે આમ કરે, અત્યારે આમ કરવું જોઈએ નહીં” આ અભિગૃહીત ભાષાના નમુના છે. (૧૦) સંશયકરણી-સંશય ઉત્પન્ન કરનારી ભાષા. અનેક અર્થોને કહેનારી હેવાથી સામા માણસના મનમાં શંકા ઉત્પન્ન કરનારી ભાષા. જેમકે સેન્ડવ” શબ્દ પુરુષ, અશ્વ અને લસણ (મીઠું)ને વાચક છે. “હરિ' શબ્દ વિગણ, વાનર, સિંહ આદિ ૨૧ પ્રકારના અર્થ પ્રકટ કરે છે. આ પ્રકારના શબ્દોને પ્રયોગ કરીને સામેની વ્યક્તિના દિલમાં સંશય ઉત્પન્ન થાય એવી જે ભાષા બોલવામાં આવે છે તે ભાષાને સંશયકરણ ભાષા કહે છે. શ્રી ભગવતી સૂત્ર : ૯ Page #55 -------------------------------------------------------------------------- ________________ (૧૧) વ્યાકૃતા–લેક પ્રસિદ્ધ શબ્દાર્થવાળી ભાષા. જેમ કે “ઘડે, વ ” અથવા પ્રકટ અર્થવાળી ભાષા. જેમ કે “અહિંસા સર્વકલ્યાણકારી છે.” (૧૨) અવ્યાકૃતા-ગંભીર શબ્દાર્થવાળી ભાષા જેમ કે “સંતરા મા હ્યાવં પ્રતિક્રમણ ર્મળા” અહીં જે એ અર્થ કરવામાં આવે કે પ્રતિકમણ રૂવ કર્મ કરવાથી સંયતને ઘણું જ ભારે પાપ લાગે છે, તો તે વાત સિદ્ધાન્તની વિરૂદ્ધ લાગે છે. પણ અહીં “ચ” પદને બીજા પુરુષ એક વચનની ક્રિયાને રૂપે અને “ સંયત પદને સંબોધન વિભક્તિમાં વાપરીને તેના ગૂઢ અર્થને આ પ્રમાણે પ્રકટ કરી શકાય–“હે સંયત! તું પ્રતિક્રમણ કર્મ દ્વારા તારાં પાપ કર્મોને નષ્ટ કરી નાખ.” આ પ્રકારની ગૂઢ અર્થ યુક્ત ભાષાને અવ્યાકૃતા કહે છે. તેનો અર્થ એકદમ નક્કી થતો નથી. અથવા અવ્યક્ત અક્ષરોવાળી જે ભાષા બેલાય છે, તે ભાષાને અવ્યાકૃત ભાષા કહે છે. જેમ કે બાળકેની તેતડી બેલી. આ પ્રમાણે બને ગાથાઓના અર્થનું સ્પષ્ટીકરણ કરીને હવે સૂત્રકાર આ સૂત્રને ઉપસંહાર કરતા કહે છે કે આ ભાષા પ્રજ્ઞાપની છે–જેમાં અર્થ પ્રકટ કરવામાં આવે એવી અર્થને સ્પષ્ટ કરનારી છે. ત્યારે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે શું પૂર્વોક્ત ભાષા અસત્યા નથી? પ્રશ્નકર્તાના પ્રશ્ન પાછળને ભાવ એ છે કે “ આશ્રય કરીશ” ઈત્યાદિ રૂપ જે ભાષા છે તે ભવિષ્યકાળને વિષય કરનારી છે–ભવિષ્ય કાળની અપેક્ષાએ તેમાં કઈક કહેવામાં આવેલ છે. વચ્ચે વિધ્ર આવી પડવાની શક્યતા હોવાથી તે વિસંવાદિની પણ હોઈ શકે છે. તથા તે ભાષાનો પ્રયોગ કરનાર પિતાને માટે જ્યારે બહુવચનનો પ્રયોગ કરે છે ત્યારે એકાÁ વિષય વાળી હોવા છતાં તે બહુવચનાન્ત રૂપે બેલવામાં આવે છે, તે કારણે તે અયથાર્થ જ છે. તથા આમંત્રણ આદિ જે ભાષાઓ છે તે વિધિપ્રતિષથી રહિત હોવાથી સત્ય ભાષાની જેમ અર્થમાં નિયત નથી પણ અવ્યસ્થિત જ છે. આ પ્રકારની પરિસ્થિતિ હોવાથી તે ભાષા બોલવી જોઈએ, કે ન બેલવી જોઈએ—એ ગૌતમ સ્વામીના પ્રશ્ન પાછળનો આશય છે. મહાવીર પ્રભુનો ઉતર–“દંતા, ચમત ! મારૂાનો તે વેવ વાવ gar મન નોr” હે ગૌતમ! હું આશ્રય કરીશ, સૂઈશ, ઊભું થઈશ, બેસીશ, પડ્યો રહીશ” ઈત્યાદિ રૂપ જે ભવિષ્યકાળ વિષયક ભાષા છે, તે પ્રજ્ઞાપની ભાષા છે. તે ભાષા અસત્ય નથી. તથા “આદિગ્રામઃ” ઈત્યાદિ ભાષા વર્તમાનના ગની અપેક્ષાએ અનવધારણરૂપ છે, છતાં પણ “આશ્રય કરીશ” ઈત્યાદિરૂપ વિક૯૫ ગર્ભવાળી છે. તે કારણે તથા ગુરુ અથવા પોતે એક હેવા છતાં બહ વચનને પ્રયોગ યોગ્ય (અનુમત-સ્વીકાર્ય) માનેલ હોવાથી તે ભાષાને પ્રજ્ઞાપની -અર્થાખ્યાયિકા પિતાના વાગ્યાર્થીને પ્રકટ કરનારી કહેલ છે. તથા આમંત્રિણી આદિ જે ભાષા છે તે જે વસ્તુનું વિધાન કરતી નથી અને તેને પ્રતિષેધ પણ કરતી નથી, છતાં પણ તે નિરવદ્ય (નિર્દોષ) પુરુષાર્થ સાધક હોય છે. તેથી તે પણ પ્રજ્ઞાપિની જ છે. શ્રી ભગવતી સૂત્ર : ૯ ૩૧. Page #56 -------------------------------------------------------------------------- ________________ સૂત્રને અન્તે ગૌતમસ્વામી મહાવીર પ્રભુનાં વચનાને પ્રમાણભૂત ગણીને તેમના પ્રત્યે પેાતાની અપાર શ્રદ્ધા વ્યક્ત કરતાં કહે છે~~ “ તેવું મંતે! તેવં મતે ! ત્તિ ” હે ભગવન્! આપની વાત સત્ય છે. હું ભગવન્! આપે આ વિષયનુ જે પ્રતિપાદન કર્યું" તે સથા સત્ય છે.” આ પ્રમાણે કહીને મહાવીર પ્રભુને વંદા નમસ્કાર કરીને ગૌતમ સ્વામી પેાતાને સ્થાને અેસી ગયા ! સુ. ૩ ।। જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજકૃત ભગવતીસૂત્ર ”ની પ્રિયદર્શિની વ્યાખ્યાના દસમા શતકના ત્રીજો ઉદ્દેશક સમાપ્ત ૫૧૦-૨ા '' ચૌથે ઉદ્દેશે કા વિષય વિવરણ દશમા શતકના ચોથા ઉદ્દેશાના પ્રારંભ દશમાં શતકના ચેાથા ઉદ્દેશામાં પ્રતિપાદિત વિષયનુ સક્ષિપ્ત વિવરણુ વાશુિન્યગ્રામનુ વર્ણન-કૂતિપલાશ નામના ચૈત્યનું વર્ણન-શ્યામહસ્તિ નામના અણુગારના પ્રશ્નો-ચમરેન્દ્રના ત્રાયઅિશક દેવાની (૩૩ સહાયક દેવાની) વક્ત વ્યતા–ત્રાયશ્રિંશક દેવાના સબંધ-મકીન્દ્રના ત્રાયસિ’શક દેવાની વક્તવ્યતા શક્રેન્દ્રના ત્રાયસ્ત્રિ શક દેવેશની વકતવ્યતા-ઈશાનેન્દ્રના ત્રાયશ્રિ’શક દેવાની વક્ત વ્યતા સનત્કુમારના ત્રાયશ્રિંશક દેવાની વકતવ્યતા, ચમરેન્દ્ર કે ત્રાયશ્રિંશક દેવો કા નિરૂપણ શ્રી ભગવતી સૂત્ર : ૯ દેવ વકતવ્યતા “ તેન જાઢેળ તેળ સમ ' ઇત્યાદિ ટીકા”—ત્રીજા ઉદ્દેશામાં દેવ વકતવ્યતાનુ' પ્રતિપાદન કરાયું છે. એ સબધને અનુલક્ષીને સૂત્રકારે અહીં ત્રાયશ્રિંશક દેવવિશેષાતું કથન કર્યુ છે.—‹ àળ મહેન સેળ સમળ ” તે કાળે અને તે સમયે “ વાળિચત્તાને નામ નચરે હોથા, વળો ” વાણિજ્યગ્રામ નામે નગર હતું. તેનું વન ચંપા નગરીના વધુન પ્રમાણે સમજવું. ૩૨ Page #57 -------------------------------------------------------------------------- ________________ હૂતિપાલા રે તેમાં પ્રતિપલાશનામે ચૈત્ય હતું. તેનું વર્ણન પૂર્ણભદ્રચત્યના વર્ણન પ્રમાણે સમજવું. “ સામી સમો, વાવ વરિતા ” ત્યાં મહાવીર પ્રભુ પધાર્યા. તેમને ધર્મોપદેશ શ્રવણ કરવાને પરિષદ નીકળી. વંદણુ નમસ્કાર કરીને ધર્મોપદેશ શ્રવણુ કરીને પરિષદ પાછી ફરી. તેમાં જ તે રમgf સમાસ भवगओ महावीरस्म जेठे अंतेवासी इंहभूई नाम अणगारे जाव उडू जाणू जाव વિદ” તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના પટ્ટશિષ્ય ઇન્દ્રભૂતિ નામના અણુગાર હતા. તેમનું સમસ્ત વર્ણન અહીં ગ્રહણ કરવું. “ઉદર્વજાન હતા” આ સૂત્રાશ પર્યતનું તેમના વિષેનું સમસ્ત કથન “રાવ (વાવ) પદથી ગ્રહણ કરવાનું કહ્યું છે. એવા તે ઈન્દ્રભૂતિ અણગાર (ગૌતમ સ્વામી) સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા વિચારતા હતા. "तेणं कालेण तेणं समएणं समणस्स भगवओ महावीरस्त जेठे अंतेवासी सामहत्थी नामं अणगारे पगइभद्दे, जहा रोहे जाव उड्ढे जाणू जाव विहरइ"त કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના શિષ્ય સમુદાયમાં એક શ્યામ હસ્તી અણગાર નામે શિષ્ય પણ હતા. તેઓ ભદ્રિક પ્રકૃતિવાળા હતા છ ઉદ્દેશામાં રેહક અણગારના ગુણોનું જેવું વર્ણન કરવામાં આવ્યું છે, એવું જ તેમના ગુણોનું વર્ણન પણ સમજવું. તે વર્ણન અહીં “ઉભડકાસને (ઢીંચણ ઊંચા રાખીને) બેસીને પિતાના આત્માને સંયમ અને તપથી ભાવિત કરતા વિચરતા હતા” આ સૂવપાઠ પર્યત ગ્રહણ કરવું. “તgમાં જે સામેથી અરે વાર કાર દ્રા નેત્ર માઘ જોયમે તેને સવાઘજી” એક દિવસ તે શ્યામહસ્તી અણગાર પિતાને સ્થાનેથી પોતાની જાતે ઊભા થયા અને જ્યાં ભગવાન ગૌતમ બિરાજતા હતા, ત્યાં ગયા. “જ્ઞાચા જ્ઞાવ” આ સૂત્રમાં વપરાયેલ જાતશ્રદ્ધ આદિ પદેને અર્થ ઔપપાતિક સૂત્રના ઉત્તરાર્ધમાં ગૌતમ સ્વામીના પ્રકરણમાં આપવામાં આવેલ છે. તે જિજ્ઞાસુ વાચકેએ તે પદેના અર્થ ત્યાંથી જાણું લેવા. ૩ાાત્તિ મા જોરમ તિરડુત્તો ગવ પનુવાસનાને વં વાણી તેમણે ત્યાં જઈને ત્રણ વાર પ્રદક્ષિણા પૂર્વક બને હાથ જોડીને ઘણા વિનયપૂર્વક ગૌતમ સ્વામીને વંદણા નમસ્કાર કર્યા, અને વંદણ નમસ્કાર કરીને આ પ્રમાણે પ્રશ્ન પૂછ–“થિ i મતે ! મરણ થયુરિંટણ અમારો તારીસTI તિવા તારી સહાય” હે ભગવન્ ! અસુરેન્દ્ર, અસુરકુમારરાજ ચમરને સહાયભૂત થનારા એવાં ૩૩ ત્રાયશ્ચિક દે છે ખરાં ? ગૌતમ સ્વામીને ઉત્તર-“હુંતા અતિથ“હા, શ્યામહુતી! અસુરેન્દ્ર ચમરના સહાયક ૩૩ ત્રાયશ્ચિશક દે છે ખરાં. શ્યામહસ્તી અણગારને પ્રશ્ન–“ સુરિંવાર ગણુકુમારyળો તા. તીર રેજા રાચત્તીરં રહયા”હે ભગવન્ ! અસુરેન્દ્ર, અસુરકુમારરાજ ચમરના સહાયક ૩૩ ત્રાયશિંશક દે છે, “તે મતે ! પુર્વ ગુBરુ?” એવું શ્રી ભગવતી સૂત્ર : ૯ Page #58 -------------------------------------------------------------------------- ________________ આપ શા કારણે કહે છે? કહેવાનું તાત્પર્ય એ છે કે ચમરેદ્રને સહાયભૂત થનારા ૩૩ ત્રાયસ્ત્રિશકે છે, એવું શા કારણે કહો છે ? ગૌતમ સ્વામીને જવાબ વરુ નામથી” હે શ્યામહસ્તી ? તમારા આ પ્રશ્નના ઉત્તર રૂપે હું તમને તેમની પૂર્વકથા કહું છું તે સાંભળે –“તે कालेण तेण समएण इहेव जबुदीवे दीवे भारहे वासे कायंदी नाम नयरी होत्था, વજો ” તે કાળે અને તે સમયે જંબુદ્વિપ નામના દ્વીપના ભરતક્ષેત્રમાં કાકંદી નામની નગરી હતી. તેનું વર્ણન ઔપપાતિક સૂત્રમાં વર્ણવેલી ચંપાનગરીના વર્ણન પ્રમાણે સમજવું. “W T #ારી નથી તાચત્તરં પહાચી જાણવા મળવાRT રિકતિ” તે કાકંદી નગરીમાં ૩૩ શ્રમણે પાસક શ્રાવકે રહેતા હતા. તેમને એક બીજા પ્રત્યે એટલો બધો પ્રેમ હતો કે તેઓ હંમેશા એક બીજાના સુખમાં એક બીજાને મદદરૂપ થતા હતા. “ જાવ રિમૂવા” તેઓ સામાન્ય સ્થિતિના ન હતાં, પણ તેમની આર્થિક સ્થિતિ ઘણું સારી હતી–તેઓ ધનાઢ્ય હતા અને ઘણાં જ પ્રભાવશાળી હતા. તેમને પરાભવ કરવાને કઈ સમર્થ ન હતું. “નાર અવાિ ” આ સૂત્રાશમાં વપરાયેલા “ વાવ (વાવ)” પદથી “દીપ્તથી લઈને બહુજન ” પર્યન્તને સૂત્રપાઠ ગ્રહણ કરવામાં આવેલ છે. દીપ્ત આદિ જે વિશેષ તેમની સાથે વપરાયાં છે, તેને અર્થ ઉપાસક દશાંગ સૂત્રના પહેલા અધ્યાયમાં આનંદ શ્રાવક વિષયક ત્રીજા સૂત્ર પર અગારધર્મ સંજીવની નામની મારા દ્વારા લખાયેલી ટીકામાંથી વાંચી લે. “મિનનીવાળવા, વરુદ્ધપુછાવા વાવ વિનંતિ” તે ૩૩ શ્રમ પાસક ગૃહસ્થ જીવ અને અજીવના સ્વરૂપને જાણનારા હતા. વળી તેઓ પુણ્ય અને પાપના મર્મને પણ સમજતા હતા. "तएण ते साय तीस सहाया गाहावई समणोबासगा पुब्बि उग्गा, उग्गविहारि, सविग्गा सविग्गविहारी, भवित्ता तओ पच्छा पासस्था, पासस्थविहारी" તે પરસ્પરને સહાયભૂત થનારા ૩૩ શ્રમણોપાસક ગૃહસ્થ પહેલાં શ્રાવકધર્મનું કડક રીતે પાલન કરતા હતા અને શ્રાવક ધર્મની ઉત્કૃષ્ટ ક્રિયાઓ પાળવામાં જ પ્રયત્નશીલ રહેતા હતા તેઓ સંવિગ્ન -સંસાર ભીરૂ-મોક્ષાભિલાષી હતા, વૈરાગ્યદશામાં વિચરતા હતા. પશુ કાળાન્તરે તેમના જીવનમાં પરિવર્તન થઈ ગયું અને તેઓ પાસસ્થ (સમ્યગ્ર જ્ઞાન આદિથી વિહીન) થઈ ગયા, પાર્શ્વવિહારી-અનુચિત અનુષ્ઠાનકારી થઈ ગયા, “મોસા-ડોસવારી, કુરીઝા, કુશી-વિદારી વાજીંતા મા વિણા, વહૂરું વાણારૂં સમોવાસાપરિયાi vrsitત” ધર્માનુષ્ઠાનથી થાક્યા હોય એવા–શિથિલાચારી થઈ ગયા, આળસને લીધે શ્રાવકના અનુષ્ઠાનેનું પાલન નહી કરીને અવસગ્નવિહારી થઈ ગયા, જ્ઞાનાદિ આચારની વિરાધનાવાળા થઈ ગયા કુશીલ વિહારી થઈ ગયા એટલે કે જ્ઞાનાદિ આરાધના કરવાને બદલે વિરાધના કરનારા થઈ ગયા, શાઅમર્યાદાને ખ્યાલ રાખ્યા વિના પિતાની ઈચ્છા અનુસાર આચારવિચાર રાખનારા એટલે કે સ્વછંદી બની ગયા આ રીતે તેમણે પોતાની જિંદગીના બાકીનાં વર્ષો વ્યતીત કર્યા. શ્રી ભગવતી સૂત્ર : ૯ ૩૪ Page #59 -------------------------------------------------------------------------- ________________ અનેક વર્ષ પર્યન્ત આ રીતે શ્રમણોપાસક પર્યાયનું વ્યતીત કરીને તેમણે “નવનિત્તા અઢમાસિચાણ સંgrip મત્તાન સૂરિ, કૂલત્તા તો મત્તારૂં જળસંg તિ” અન્તકાળે અર્ધામાસને સંથાર કર્યો. સંથારો કરીને અનશન દ્વારા ૩૦ ભકતોનું છેદન કર્યું (૧૫ દિવસ પર્યન્ત આહારનો ત્યાગ કર્યો) "छेदत्ता तस्स ठाणस्स अणालोइयपडिकता कालमासे काल किच्चा चमरस्स અણુ અણુમારdળો તાગીરવત્તાણ કરવામાં પણ અન્તકાળે તેમણે તે પાપસ્થાનકની આલેચના કરી નહીં અને પ્રતિક્રમણ પણ કર્યું નહીં. આવી સ્થિતિમાં કાળને અવસર આવતા કાળ પામીને તેઓ અસુરેન્દ્ર, અસુરકુમારરાય ચમરના ૩૩ ત્રાયશ્ચિંશક દેવ રૂપે ઉત્પન્ન થયા છે. ગૌતમસ્વામીની આ પ્રકારની વાત સાંભળીને શ્યામહતી અણગારે તેમને આ પ્રમાણે પ્રશ્ન પૂછયો-“નામ જ જ મતે! #ાચં તાત્તી सहाया गाहावइ समणोवासगा चमरस असुरिदस्स असुरकुमाररण्णो देवत्ताए વવવજ્ઞા” હે ભગવન! હે ઇન્દ્રભૂતિ અણગાર ! જે દિવસથી કામંદીનિવાસી તે પરસ્પરના સહાયક ૩૩ શ્રમણે પાસક શ્રાવકે અસુરેન્દ્ર, અસુરકુમારરાય ચમરના ત્રાયશ્ચિશક દેવો રૂપે ઉત્પન્ન થયા છે. “તપૂમિ ર મંતે! ઘર્ષ वुच्चइ, चमरस्स असुरिंदरस असुरकुमाररण्णो तायत्तीसगा देवा तायतीस सहाया" ત્યારથી જ શું એવું કહેવાય છે કે અસુરેન્દ્ર, અસુરકુમારરાય ચમરના સહાયક ૩૩ ત્રાયશિક દે છે? કહેવાનું તાત્પર્ય એ છે કે તેઓ ત્યાં ત્રાયશિક દેવરૂપે ઉત્પન્ન થયા પહેલાં શું ચમરેન્દ્રના સહાયકારી ત્રાયશ્ચિશક દેવેનું અસ્તિત્વ જ ન હતું? "तएणं भगवं गोयमे सामहथिणा अणगारेणं एवं वुत्ते समाणे संकिए, कखिए, વિનિરિણ, પાર ” શ્યામહતી અણગારને આ પ્રકારને પ્રશ્ન સાંભળીને ગૌતમ સ્વામી શંકાયુક્ત બની ગયા, કાંક્ષાયુક્ત બની ગયા અને વિચિકિત્સાયુક્ત બની ગયા. (આ પદની જમાલી અણગારના પ્રકરણમાં સ્પષ્ટતા કરાઈ ચુકી છે) પિતાની શંકાનું નિવારણ કરવા માટે મહાવીર પ્રભુ પાસે જવાનો વિચાર કરીને તેએ પિતાની ઉત્થાન શક્તિથી ઊભા થયા. “sઠ્ઠા ૩zત્તા સામતિથના અણmi સદ્ધિ ને દેવ, મને માઉં મલ્હાવીરે સેવ કવાર” ત્યાંથી ઉઠીને શ્યામહસ્તી અણગારની સાથે તેઓ જ્યાં શ્રમણ ભગવાન મહાવીર વિરાજમાન હતા, ત્યાં ગયા “રકાશિત્તા જ મળવું મgવીર વંર, નમંત, વંનિત્તા, નમંત્તિ gવું રચાર” ત્યાં જઈને તેમણે શ્રમણ ભગવાન મહાવીરને વંદણ કરી અને નમસ્કાર કર્યા. વંદણુ નમસ્કાર કરીને તેમણે તેમને આ પ્રમાણે પ્રશ્ન કર્યો" अस्थिणं भंते! चमरस असुरिंदस्स असुरकुमाररण्णो तायत्तीसगा देवा ताय. નીક સાયા?” હે ભગવન! શું અસુરેન્દ્ર, અસુરકુમારરાય ચમરના સહાય શ્રી ભગવતી સૂત્ર : ૯ ૩૫. Page #60 -------------------------------------------------------------------------- ________________ કારી ૩૩ ત્રાયશ્ચિશક દે છે ખરાં? મહાવીર પ્રભુને ઉત્તર-“દંતા, અસ્થિ” હા ગૌતમ! અસુરેન્દ્ર, અસુરકુમારરાય ચમરના મંત્રી સમાન ૩૩ સહાયકારી દે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન–“હે છે મેતે ! gવં ગુજર૦?” હે ભગ વન ! આપ શા કારણે એવું કહે છે કે અસુરેન્દ્ર, અસુરકુમારરાય ચમરના સહાયકારી ૩૩ ત્રાયશ્ચિક દે છે? શું આપ આ કારણે એવું કહે છે કે " एव' त चेव सव्व भाणियव्य जाव तप्पभिइ च ण' एव वुच्चइ, चमरस्स બહુનિંદા નમુનાજળો, તાવસ્તીના જેવા સાચીરં ?” કાકદી નગરી નિવાસી, પરસ્પરને સહાયભૂત થનારા ૩૩ શ્રમણોપાસક ગૃહસ્થ અસુરન્દ્ર, અસુરકુમારરાય ચમરના ત્રાયશ્ચિશક દેવરૂપે ઉત્પન્ન થયા છે? શું એ જ દિવસથી જ એવું કહેવાય છે કે અસુરેન્દ્ર અમરના સહાયકારી ૩૩ ત્રાયશ્ચિંશક દેવે છે? શું તેઓ ત્યાં તે પર્યાયે ઉત્પન્ન થયા અગાઉ ચમરેન્દ્રની પાસે ત્રાયશિક દેવેનું અસ્તિત્વ જ ન હતું, એમ માની શકાય ખરું? મહાવીર પ્રભુને ઉત્તર–“જો રૂખ સમ'' હે ગૌતમ! એવી વાત શક્ય નથી. એટલે કે તે ૩૩ શ્રમણોપાસકે ચમરેન્દ્રના ત્રાયશ્ચિશક દેવની પર્યાયે જ્યારથી ઉત્પન્ન થયા ત્યારથી જ ચમરેન્દ્ર પાસે ૩૩ ત્રાયશ્ચિશક દેવેનું અસ્તિત્વ છે, એવી કઈ વાત નથી, કારણ કે “મારૂ on મહુરિંતર હનુમાનજી તારી રેવાનું તારણ નામપે ” અસુરેનદ્ર, અસુરકુમારરાય ચમરના જે ત્રાયશ્ચિશક દે છે, તેમનું નામ (અસ્તિત્વ) તે શાશ્વત કહ્યું છે. “s न कयाइ नासी, न कयाइ न भवइ, ण कयाइ ण भविस्सइ जाव निच्चे अव्यो. રિત્તિનQા, અને જયંતિ, અને કાર નંતિ” તે કારણે એવી વાત સંભવિત નથી કે અસુરેન્દ્ર, ચમરના ત્રાયશ્ચિશકેનું અસ્તિત્વ ભૂતકાળમાં ન હતું, કે વર્તમાનમાં તેમનું અસ્તિત્વ નથી, કે ભવિષ્યમાં તેમનું અસ્તિત્વ નહી હોય. ખરી વાત તે એવી છે કે તેઓ ભૂતકાળમાં પણ હતા. વર્તમાનમાં પણ છે અને ભવિષ્યમાં પણ હશે જ. કારણ કે તેમનું અસ્તિત્વ તે ધ્રુવ, શાશ્વત અને નિત્ય કહ્યું છે. દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ તેમને સર્વથા વિચછેદ થતું નથી. હા, એવું અવશ્ય બને છે કે અમુકનું ત્યાંથી ચ્યવન થતું રહે છે અને અમુક નવા ઉત્પન્ન થતાં રહે છે. અનાદિકાળથી ત્યાં એ જ ક્રમ ચાલ્યા કરે છે કે એકની ઉત્પત્તિ થાય છે અને એકનું ચ્યવન થાય છે પરન્ત સમસ્ત બ્રાયઅિંશક દેવેને સર્વથા અભાવ કદી શક્ય નથી તે કારણે ત્રાયશ્ચિશક દેવેનું નામ તે ત્યાં કાયમ રહે છે જ. ગૌતમ સ્વામીનો પ્રશ્ન–થિ મંતે! કિરણ વફરો બિંa વાયરdળો તારી દેવા તાત્તિી' કાયા? ” હે ભગવન્ ! વિરોચને, વૈરચનરાય બલિના સહાયકારી ૩૩ ત્રાસબ્રિશક દેવે છે ખરાં? શ્રી ભગવતી સૂત્ર : ૯ ૩૬ Page #61 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રભુને ઉત્તર–“દંતા, થિ” હા, ગૌતમ ! એ વાત ખરી છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન–“વેળr gવં , વરિત વોર્નાિક્ષ જ તારી રે તારી સાચા?” હે ભગવન! એવું આપ શા કારણે કહો છે કે વિરોચનેન્દ્ર, વૈરચનરાય બલીના મંત્રી સમાન સહાયકારી ૩૩ ત્રાયશ્ચિશક દે છે? મહાવીર પ્રભુના ઉત્તર-“gવ હસુ જોયમા ! તે રાત્રે તે સમul દેવ નંગુલી વીવે મારવા, વિગેરે ગામ સંનિવેસે રથા, વઘા” હે ગૌતમ! તમારા પ્રશ્નને ખુલાસે આ પ્રમાણે છે તે કાળે અને તે સમયે આ જંબદ્વીપના ભરતક્ષેત્રમાં બિભેલ નામનું એક સંન્નિવેશ હતું. તે સંન્નિવેશનું (કરબા ) વન ચંપાનગરીના વર્ણન પ્રમાણે સમજવું. “તરથ fઉમેરે સંનિવેસે TEાં ઘમાસા કા ઉજવઝા” તે ભિલેલ સન્નિવેશમાં પરસ્પરને સહાય ભૂત થનારા ૩૩ શ્રમણ પાસક શ્રાવક રહેતા હતા. તેમનું વર્ણન કાકદીનિવાસી ૩૩ શ્રમણોપાસકેના વર્ણન પ્રમાણે સમજવું. એટલે કે તેઓ ધનાઢ્ય દીપ્ત આદિ પ્રભાવશાળી પર્વતના વિશેષણથી યુક્ત હતા. તેઓ જીવ અને અજીવના સ્વરૂપને જાણનારા હતા અને પુણ્ય અને પાપના મર્મને સમજતા હતા. પહેલાં તે તેઓ શ્રાવકધર્મનું ઉગ્રરૂપે પાલન કરતા હતા. અને ઉગ્રવિહારી, સંવિગ્ન તથા સંવિગ્નવિહારી હતા. પણ કાળાન્તરે તેઓ શ્રાવકધર્મના આરાધક મટીને વિરાધક બની ગયા. આ રીતે તેઓ પાશ્વસ્થ, પાર્થસ્થવિહારી, વિસન્ન, અવસગ્નવિહારી, કુશીલ, કુશલવિહારી, સ્વચ્છેદ અને સ્વચ્છેદવિહારી બની ગયા. આ રીતે તેમણે અનેક વર્ષ પર્યન્ત શ્રમણે પાસક પર્યાયને વ્યતીત કરી. અા સમયે તેમણે અર્ધા મહિનાને સંથારો કર્યો. સંથારો કરીને અનશન દ્વારા ૩૦ ભક્તને (૧૫ દિવસને અથવા ૩૦ ટંકના આહારને) પરિત્યાગ કર્યો. પરંતુ પિતાના દ્વારા લેવાયેલા પાપસ્થાનકોની આલેચના અને પ્રનિક્રમણ કર્યા વિના કાળને અવસર આવતા તેઓ કાળધર્મ પામ્યા અને વેચનેન્દ્ર, વેરોચનરાય બલિના ત્રાયશ્ચિંશક દેરૂપે ઉત્પન્ન થયા. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“જ્ઞામિ ર ાં મતે! જે વિમેન્ટ સાયરી सहाया गाहावई समणोवासगा बलिस्स वइरोयणि दस्स वइरोयणरणो, तायत्तीसग देवत्ताए उववन्ना, तप्पभिई च ण भते! एवं वुच्चइ, बलिस्स वहरोयणि दस्स વચારો તારી સેવા ચત્તી સહાય” હે ભગવન!જ્યારથી બિભેલ સંન્નિવેશાનવાસી તે ૩૩ શ્રમણોપાસક ગૃહસ્થો વિરોચનેન્દ્ર, વૈરચનરાય બલિના ત્રાયઅિંશક દેવે રૂપે ઉત્પન્ન થયા છે, ત્યારથી જ શું એવું કહેવાય છે કે વૈચિનેન્દ્ર, વિરેચનરાય બલિના સહાયકારી ૩૩ ત્રાયઅિંશક દેવ છે? શું તેઓ તેના ત્રાયશ્ચિંશક જે રૂપે ઉત્પન્ન થયા તે પહેલાં વૈરોચનેન્દ્ર બલિના સહાયક દેવેનું અસ્તિત્વ જ ન હતું?– મહાવીર પ્રભુને ઉત્તર–“હે તે જોવા જાવ નિચે અદશોજિસિચાણ અને રચંતિ, વવજ્ઞતિ” હે ગૌતમ ! એવું સંભવી શકતું નથી. કારણ કે શ્રી ભગવતી સૂત્ર : ૯ ३७ Page #62 -------------------------------------------------------------------------- ________________ વિરેચનેન્દ્ર બલિના સહાયકારી ત્રાયઅિંશક દેવોનું અસ્તિત્વ કાયમી-શાશ્વત કહ્યું છે. ભૂતકાળમાં પણ તેમનું અસ્તિત્વ હતું, વર્તમાનમાં પણ તેમનું અસ્તિત્વ છે અને ભવિષ્યમાં પણ તેમનું અસ્તિત્વ રહેશે. તેમનું (અસ્તિત્વ) ધ્રુવ શાશ્વત અને નિત્ય કહ્યું છે. દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ તેમને સર્વથા વિચછેદ થતું નથી. તેમાંથી કોઈનું ચ્યવન થાય છે અને તેમાં કોઈની ઉત્પત્તિ પશુ થતી રહે છે, છતાં પણ તેમને સર્વથા અભાવ તે કદી થતું નથી. ગૌતમ સ્વામીને પ્રશ્ન “0િ મં! ઘર બાજુમારિંg નામરજીણો તાવીસ જેવા રાજ્ઞી કાય? ”હે ભગવન્!નાગકુમારેન્દ્ર, નાગકુમારરાજ ધરણના સહાયભૂત ૩૩ ત્રાયઅિંશક દે હોય છે ખરાં? મહાવીર પ્રભુને ઉત્તર–“હૃત રિઇ ” હા, ગૌતમ! ધરણેન્દ્રના સહાય ભૂત ત્રાયંઝિશક દે હોય છે ખરાં. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“સે ” હે ભગવન્! આપ શા કારણે એવું કહે છે કે નાગકુમારેન્દ્ર, નાગકુમારરાય ધરણેન્દ્રને સહાયભૂત થનારા ૩૩ ત્રાયસિંશક દે છે? મહાવીર પ્રભુને ઉત્તર-“શો મા !હે ગૌતમ! “ઘર નાનામાં જિંદણ નાકુમારો સાયરીનrળ જેવા રઘુ નામ fuળ” નાગકુમારેન્દ્ર, નાગકુમારરાજ ધરણ સહાયક જે ૩૩ત્રાયશ્ચિશક દે છે, તેમનું નામ ( અસ્તિત્વ) શાશ્વત કહ્યું છે. “નં નાસી, ગાય અને રચંતિ, અને sqવજ્ઞતિ” તેમનું નામ (અસ્તિત્વ) ભૂતકાળમાં ન હતું, એમ કહી શકાય તેમ નથી. વર્તમાનમાં તેમનું અસ્તિત્વ નથી, એવી વાત પણ નથી, ભવિષ્યમાં તેમનું અસ્તિત્વ નહી હોય, એવું પણ માની શકાય તેમ નથી. તેમનું નામ પહલાં હતું, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં પણ રહેશે. તેમનું નામ કૃવ છે, શાશ્વત છે અને નિત્ય છે. અનાદિ પ્રવાહ રૂપે આમ ચાલ્યા કરે છે. દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ ધરણના કેટલાક ત્રાયઅિંશક દેવેનું ચ્યવન થતું રહે છે. અને કેટલાક ત્રાયશ્ચિંશક દેવની પર્યાયે ઉપજ પણે થતા રહે છે. બધાનું એક સાથે ચ્યવન થઈ જાય એવું કદી બનતું નથી. “gવં મૂચાળા વિ, ઘઉં જાવ મોક્ષ વિ” ચમરાદિકના ત્રાયચિંશક દેના કથન જેવું જ કથન ભૂતાનન્દ, વેણદેવ, વેણુદાલિ, હરિ, હરિષહ, અગ્નિશિખ, અગ્નિમાણવ, પૂર્ણ, વશિષ્ઠ, જલકાન્ત, જલપ્રભ, અમિતગતિ અમિતવાહન, વેલમ્બ, પ્રભંજન, ઘેષ અને મહાઘોષના ત્રાયશ્ચિંશક દેવને વિષે પણ સમજવું તે દરેકના ૩૩ ત્રાયઅિંશક દેવનું અસ્તિત્વ પણ શાશ્વત સમજવું. શ્રી ભગવતી સૂત્ર : ૯ Page #63 -------------------------------------------------------------------------- ________________ ગૌતમ સ્વામીને પ્રશ્ન ** સ્થિન મતે સાવિસ દેવળો पुच्छा ” હે ભગવન્ ! દેવેન્દ્ર, દેવરાજ શકને સહાયભૂત થનારા તેત્રીસ ત્રાયસિ'શક દેવા હાય છે ખરાં? મહાવીર પ્રભુના ઉત્તર—— ૢત્તા અસ્થિ” હા, ગૌતમ ! દેવેન્દ્ર, દેવરાજ શકને સહાયભૂત થનારા ૩૩ ત્રાયસ્પ્રિંશક દેવા હોય છે. ગૌતમ સ્વામીના પ્રશ્ન—' સે મેટ્ઝેળ' જ્ઞાન તાયત્તીજ્ઞા લેવા ” હે ભગવન્! એવું આપ શા કારણે કહેા છે કે દેવેન્દ્ર, દેવરાજ શકના મ`ત્રીસ્થાનાપન્ન સહાયક ૩૩ ત્રાસ્ત્ર શક દેવા હાય છે? મહાવીર પ્રભુના ઉત્તર-વ' વહુ શોચમા તેળ' જાહેળ તેળ' સમળ' રૂદેવ નપુરીને પીવે મળ્યે વાલે વાસણ નામ 'નિવેસે ફાયા નકો'' હે ગૌતમ ! આ જંબુદ્વીપ નામના દ્વીપના ભરતક્ષેત્રમાં પાલ શક નામે એક સ'નિવેશ (કચ્છે) હતું. તેનુ વર્ણન ચંપાનગરી પ્રમાણે સમજવુ'. " तत्थ पालासए सन्निवेसे तायतीस महाया गाहावई, समणोवा म्राया, जहा चमरस्स નાગ નિત્તિ ” તે પાલાશક સનિવેશમાં પરસ્પરને સહાયભૂત થનારા ૩૩ શ્રમણાપાસક શ્રાવકા રહેતા હતા. ચમરના પ્રકરણમાં કાકીનિવાસી ૩૩ શ્રમણેાપાસકાનું જેવુ વર્ણન કરવામાં આવ્યું છે, એવુ' જ આ ૩૩ શ્રાવકનુ' પણ વર્ણન સમજવું એટલે કે તેઓ ધનાઢ્ય હતા, દીપ્ત હતા અને અતિશય પ્રભાવશાળી હતા. ઘણા લોકો મળીને પશુ તેમને પરાભવ કરવાને અસમર્થ હતા. તેએ જીવ અને અજીવ તત્ત્વાના જ્ઞાતા હતા, પાપ અને પુણ્યના ફળને જાણનારા હતા. " तरणं तायत्तीसं सहाया गाहावई समणोवालगा पुव्विं पि, पच्छा वि, उगा, ત્રિવારી, સંત્રિવિદ્દારી, યૂટૂરૂં વાસારૂં સમગોવાલરિયાનું પાઉન્નિા ” તે ૫૨સ્પરના સડાયક ૩૩ શ્રમણાપાસક શ્રાવકએ જીત્રન પન્ત ઉદાત્ત ભાવપૂર્વક શ્રાવકના આચારાનું ઉત્કૃષ્ટરૂપે પાલન કર્યું. તેએ સવિગ્ન-સ’સારભીરુ, સંસાર રૂપી કાનનમાં પરિભ્રમણુ કરવાના ડરથી ભયભીત થયેલા હતા, તેથી તેઓ વૈરાગ્ય ભાવમાં વિચરનારા હતા. પૂર્વોક્ત કાક'ક્રીનિવાસી શ્રવકાની જેમ પાછળથી તેએ શિથિલાચારી ખતી ગયા ન હતા. ઘણાં વર્ષો સુધી તેમણે શ્રમણેઃપાસક પર્યાયનું યથાર્થ રીતે પાલન કર્યું, માસિયાÇસંòળાવ અત્તાન ક્યૂસેક્” ત્યાર બાદ પેાતાના અન્તકાળ નજીક આવેલા જાણીને તેમણે એક માસના સથારો ધારણ કર્યાં “જ્ઞાન” સૂસિત્તા ઘટ્રિમત્તારૂં' બળલળાવ્ છેāતિ ” આ એક માસના સંથારા દ્વારા તેમણે ૬૦ ભક્તોનું (૬૦ ટકના લેાજનનું ૧ માસના આહારનુ”) અનશન દ્વારા દેદન કર્યું. “છેત્તાબાજોના ત્તા સમાદ્દિત્તા જજમાને વાજ' જિલ્લા जाव उववन्ना ” ત્રીસ દિવસના અનશન કરીને તેમણે પેાતાના દ્વારા સેવાયેલાં પાપસ્થાનકાની આલેાચના કરી અને પ્રાયશ્ચિત કર્યું. આ રીતે આલેચના અને પ્રતિક્રમણપૂર્વક, કાળના અવસર આવતા કાળ કરીને તેઓ દેવેન્દ્ર દેવરાજ શક્રના ત્રાય અંશક દેવરૂપે ઉપન્ન થઇ ગયા છે. 66 ગૌતમ સ્વામીને પ્રશ્ન-જ્ઞપમિ ્` 7` મતે ! વાહાસિના સાચીસ' સવાયા ગારવ સમળોચન્ના, લેસ' ના ચમન્ન જ્ઞાન સત્રયજ્ઞ'તિ ” હે ભગવન્ ! શ્રી ભગવતી સૂત્ર : ૯ ૩૯ Page #64 -------------------------------------------------------------------------- ________________ જ્યારથી પાલાશ સંનિવેશ નિવાસી, પરસ્પરને સહાયભૂત થનારા એવા તે ૩૩ શ્રમણોપાસક શ્રાવકે દેવેન્દ્ર, દેવરાજ શકના ત્રાયશ્ચિંશક દેવરૂપે ઉત્પન્ન થયા છે, ત્યારથી જ શું એવું કહેવામાં આવે છે કે દેવેન્દ્ર, દેવરાજ શક્રના મંત્રી સ્થાનીય ૩૩ ત્રાયસ્વિંશક દે છે? મહાવીર પ્રભુને ઉત્તર-હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી કારણ કે દેવેન્દ્ર, દેવરાજ શકના ત્રાયશિક દેવાનાં નામ શાશ્વત કહ્યાં છે. તેમનું નામ (અસ્તિત્વ) ભૂતકાળમાં પણ હતું, વર્તમાનમાં પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે. કઈ પણ કાળ તેમના અસ્તિત્વથી રહિત હોતું નથી. તેમનું નામ તે યુવ, શાશ્વત અને નિત્ય કહ્યું છે. દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ કેટલાક ત્રાયઅિંશોનું ચ્યવન અને કેટલાકની ઉત્પત્તિ થતી જ રહે છે. આ પ્રમાણે અનાદિ ક્રમ ચાલ્યા જ કરે છે, તે કારણે તેમને સર્વથા વિચછેદ કદી થત નથી. તેથી જ તેમનું નામ શાશ્વત કહેલ છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન–“ગરિણાં મને ! ફાળરસ, ઘર્વ ના સાત નવાં igg નયg iાવ વવવત્તા” હે ભગવન્ ! દેવેન્દ્ર દેવરાજ ઈશાનના ત્રાયશ્ચિશક દેવે હોય છે ખરાં? મહાવીર પ્રભુને ઉત્તર-હા, ગૌતમ! દેવેન્દ્ર, દેવરાજ ઈશાનને પણ ત્રાયશ્ચિંશક દેવે હેય છે. આ ત્રાયશ્ચિંશક દે વિષેનું સમસ્ત કથન દેવેન્દ્ર, દેવરાજ શક્રના ત્રાયશિકના કથન પ્રમાણે સમજવું. અહીં દેવેન્દ્ર શકના ત્રાયશિક કરતાં એટલી જ વિશેષતા છે કે દેવેન્દ્ર દેવરાજ ઈશાનના ત્રાય. શિક દેવે તેમના પૂર્વભવમાં ચંપાનગરીમાં વસતા હતા. બાકીનું તેમની સમૃદ્ધિ આદિનું કથન પાલાશ સંનિવેશ નિવાસી ૩૩ શ્રાવકોના કથન પ્રમાણે સમજવું. “તે એ ઈશાનેન્દ્રના ત્રાયશિક દેરૂપે ઉત્પન્ન થયા છે.” આ સૂત્રપાઠ પર્યન્તનું સમસ્ત કથન ગ્રહણ કરવું. “ અહીં “કાવ (યાવતુ) ” પરથી નીચેને સૂત્રપાઠ ગ્રહણ કરાવે છે–“સેળ વાઢેળ તેનું સમgi દેવ નં. દીરે તીરે મારવા રંપાના નચરી હોરથા વો ” “તે કાળે અને તે સમયે જમ્બુદ્વીપના ભરતક્ષેત્રમાં ચંપા નગરી હતી. તેનું વર્ણન ઔપપાતિક સૂત્રમાં કર્યા પ્રમાણે સમજવું.” ઈત્યાદિ કથન. તે ચંપા નગરીમાં એક બીજાને સહાય કરનારા ૩૩ શ્રમણોપાસક ગૃહસ્થ રહેતા હતા. તેઓ ધનાઢય અને દીમ આદિ વિશેષણોથી યુક્ત હતા. તેઓ એવા પ્રભાવશાળી હતા કે અનેક માણસો ભેગા મળીને પણ તેમને પરાભવ કરવાને અસમર્થ હતા, તેઓ જીવ અને અજીવ તત્વના જાણકાર હતા, પાપ અને પુણ્યના સ્વરૂપને તેઓ સારી રીતે સમજતા હતા, તેઓ પહેલાં અને પછી પણ-જીવન પર્યન્ત–ઉગ્ર, ઉગ્ર વિહારી, સંવિગ્ન અને સંવિગ્નવિહારી રહ્યા હતા. આ રીતે પિતાની શ્રમપાસક પર્યાયને અનેક વર્ષ વ્યતીત કરીને, અતકાળે તેમણે એક માસને સંથારે ધારણ કર્યો. આ રીતે સંથારા વડે પોતાના આત્માને વાસિત કરીને અનશન દ્વારા તેમણે ૬૦ ભક્તોનું છેદન કરી નાખ્યું (૧ માસના ઉપવાસ દ્વારા ૬૦ ટંકના જનને ત્યાગ કર્યો.) પિતાનાં પાપસ્થાનકની આચના શ્રી ભગવતી સૂત્ર : ૯ ४० Page #65 -------------------------------------------------------------------------- ________________ અને પ્રતિક્રમણ દ્વારા સમાધિ પ્રાપ્ત કરીને, કાળને અવસર આવતા કાળ કરીને તેઓ દેવેન્દ્ર દેવરાજ, ઈશાનના ત્રાયશિક દેવરૂપે ઉત્પન્ન થયા છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન–“નવમિડું મતે! વિઝા તારી ઘણાચા રેવં વં ચેરં, કાર અને વવાતિ” હે ભગવન! જ્યારથી ચંપા નગરી નિવાસી તે ૩૩ શ્રમણોપાસક ગૃહસ્થ દેવેન્દ્ર, દેવરાજ ઈશાનના ત્રાયશિક દે રૂપે ઉત્પન્ન થયા છે ત્યારથી જ શું એમ કહેવાય છે કે દેવેન્દ્ર દેવરાજ ઈશાનને સહાયભૂત થનારા ૩૩ ત્રાયશ્ચિંશક દે છે! શું તે પહેલાં ઈશાને દ્રના સહાયક ત્રાયઅિંશક દેવેનું અસ્તિત્વ જ ન હતું ? મહાવીર પ્રભુને ઉત્તર–હે ગૌતમ! એ વાત બરાબર નથી કારણ કે દેવેન્દ્ર દેવરાજ ઈશાનના ત્રાયશિક દેનાં નામ શાશ્વત કહ્યાં છે. એવું નથી કે પહેલાં ત્યાં તેમનું નામ (અસ્તિત્વ) ન હતું, કે વર્તમાનમાં નથી, કે ભવિષ્યમાં નહીં હોય. ઈશાનેન્દ્રની પાસે ભૂતકાળમાં પણ ત્રાયસિંશક દેવો હતા, વર્તમાનમાં પણ છે અને ભવિષ્યમાં પણ હશે. તેમનું નામ તે ત્યાં ત્રણે કાળમાં કાયમ રહે છે, કારણ કે તેમનું નામ તે ધ્રુવ, શાશ્વત અને નિત્ય કહ્યું છે. હા, એવું અવશ્ય બને છે કે કેટલાક ત્રાયશ્ચિંશક દે ત્યાંથી વે છે અને કેટલાક ઉપન્ન પણ થતા રહે છે. દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ -અનાદિ પ્રવાહની દૃષ્ટિએ તેમને સૌને સર્વથા અભાવ સંભવી શકતો નથી. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“મથિઈ મતે ! કુમાર વિંર વાઇનો gછા” હે ભગવન્દેવેન્દ્ર, દેવરાજ સનસ્કુમારના સહાયક એવા ૩૩ ત્રાય. શિક દેવ હોય છે ખરાં ? મહાવીર પ્રભુને ઉત્તર– દુતા, અતિથહા, ગૌતમ! દેવેન્દ્ર દેવરાજ સનકુમારને સહાયભૂત થનારા ૩૩ ત્રાયઅિંશક દેવો હોય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન–“તે ગળે મરેઈત્યાદિ હે ભગવન! એવું આપ શા કારણે કહે છે કે દેવેન્દ્ર દેવરાય સનસ્કુમારના સહાયભૂત ૩૩ ત્રાયશ્ચિંશક દેવે હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર–“vળg gવું નાક વાળા ga અનુપરત અને વવવ =તિ” હે ગૌતમ! નાગકુમારે, નાગકુમારરાજ, ધરણના ત્રાયસ્વિંશક દેવના જેવું જ કથન સનકુમારના ત્રાયશ્ચિશક દેવે વિષે પણ સમજવું. એજ પ્રમાણે દેવેન્દ્ર, દેવરાજ મહેન્દ્ર, બ્રહ્મલેક, લાન્તકા, મહાશુક્ર, સહસ્ત્રાર, પ્રાકૃત, અય્યત આ ઈન્દ્રોના સહાયભૂત પણ ૩૩–૩૩ ત્રાયશ્ચિંશક હોય છે એમ સસજવું. એજ વાતને સૂત્રકારે નીચેની પ્રશ્નોત્તર દ્વારા વ્યક્ત કરી છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-હે ભગવન ! દેવેન્દ્ર, દેવરાજ માહેન્દ્ર આદિ ઇન્દોના સહાયભૂત ૩૩-૩૩ ત્રાયશ્ચિંશક દેવે હોય છે ખરાં? મહાવીર પ્રભુનો ઉત્તર-હા, ગૌતમ! દેવેન્દ્ર, દેવરાજ મહેન્દ્રથી લઈને દેવેન્દ્ર દેવરાજ અયુત પર્યંતના દેવેન્દ્રોના સહાયભૂત ૩૩-૩૩ ત્રાયશ્ચિંશક શ્રી ભગવતી સૂત્ર : ૯ ૪૧. Page #66 -------------------------------------------------------------------------- ________________ દેવા હોય છે માહેન્દ્રથી લઈને અશ્રુત પર્યન્તના દેનાં નામ શાશ્વત કહ્યાં છે. એવું નથી કે તેમનું નામ ભૂતકાળમાં ન હતું, વર્તમાનમાં નથી અને ભવિષ્યમાં નહીં હોય. ખરી વાત તે એ છે કે તેમનું નામ પહેલાં પણ હતુ વર્તમાનમાં પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે. આ રીતે તેમનું નામ તે ત્રણે કાળમાં રહેનારું છે. કારણ કે તે નામ તે ધ્રુવ, શાશ્વત અને નિત્ય છે. દ્રવ્યાર્થિક નયની અપેક્ષા એ અનાદિ કાળથી ત્યાં એ ક્રમ ચાલ્યા કરે છે. કે કેટલાક ત્રાયસ્ત્રિશકે ત્યાંથી ચ્યવે છે અને કેટલાક ત્રાયશ્ચિંશકો ઉત્પન્ન થતા રહે છે, પરંતુ કદી પણ તેમને ત્યાં સવ'થા અભાવ સંભવી શકતું નથી. સૂત્રને ઉપસંહાર કરતા મહાવીર પ્રભુનાં વચનને પ્રમાણભૂત ગણીને ગૌતમ સ્વામી કહે છે કે “જે મરે! લે ! હે ભગવન! આપે જે કહ્યું તે સર્વથા સત્ય છે. હે ભગવન્! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું તે સર્વથા સત્ય છે.” આ પ્રમાણે કહીને તેમને વંદણું નમસ્કાર કરીને તેઓ પિતાને સ્થાને બેસી ગયા છે સૂ૦ ૧ જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજકૃત “ભગવતીસૂત્ર”ની પ્રિયદર્શિની વ્યાખ્યાના દસમા શતકને ચેાથે ઉદ્દેશક સમાપ્ત ૧૦-કા શ્રી ભગવતી સૂત્ર : ૯ ૪ ૨ Page #67 -------------------------------------------------------------------------- ________________ પાંચ ઉદેશે કા વિષય વિવરણ દશમા શતકના પાંચમા ઉ શાને પ્રારંભ આ દશમાં શતકના પાંચમા ઉદ્દેશામાં પ્રતિપાદિત વિષયનું સંક્ષિપ્ત વર્ણન નીચે પ્રમાણે છે રાજગૃહ નગરનું વર્ણન, ગુણશિલક ચિત્યનું વર્ણન-ચમરેન્દ્રની પટ્ટરાણીએ નું વર્ણન, અને તેમના પરિવારનું વર્ણન. પ્રશ્ન-“ચમરેન્દ્ર પિતાની સભામાં અગ્રમહિષી આદિ દેવીઓ સાથે દિવ્ય ભેગો ભોગવી શકે છે ખરા ? ” ઉત્તર -“ના, તે તેમ કરવાને સમર્થ નથી.” આ પ્રકારના ઉત્તર માટેના કારણનું પ્રતિપાદન. અમરેન્દ્રના સેમ લોકપાલની અગ્રમમિહિષીઓનું કથન પ્રશ્ન-સમ લોકપાલ શું પિતાની સભામાં દેવીઓની સાથે ભેગે ભોગવવાને સમર્થ છે ખરે?” આ પ્રશ્નને નકારમાં ઉત્તર અને તેના કારણનું કથન, અમરેન્દ્રના યમ નામના લેકપાલની અગ્રમહિષીનું કથન બલીન્દ્રની અગમહિષીનું કથન પ્રશ્ન-“લેકપાલ સેમ અને લોકપાલ બલીન્દ્ર શું તેમની સભામાં દેવીઓની સાથે લેગ ભેગવવાને સમર્થ છે ખરાં?” તેને નકારમાં ઉત્તર, ધરણેન્દ્રની અગ્રમહિષીનું કથન. ધરણેન્દ્ર અને લોકપાલ કાલવાલની અગ્રમહિષીઓનું કથન, ભૂતાનન્દ ઈન્દ્ર અને નાગકુમારેદ્રની અગ્રમહિષીઓનું કથન, કાલેન્દ્રની અગ્ર મહિષીઓનું કથન, સુરૂપેન્દ્રની અગ્રમહિષીઓનું વર્ણન, પૂર્ણભદ્રની અગ્નમહિષીઓનું વર્ણન, રાક્ષસેન્દ્ર ભીમની અગ્રમહિષીઓનું કથન, કિન્નરેન્દ્ર, પુરુદ્ર, અતિકાયેન્દ્ર, ગીતરતીન્દ્ર, વગેરે ઈદ્રોની અગ્રમહિષીઓનું કથન, સૂર્ય, ચન્દ્ર, અંગારગ્રહ (મંગળ) વિગેરે અને કેન્દ્રની અગ્રમહિષીઓનું કથન, પ્રશ્નદેવેન્દ્ર શકે શું પિતાની સુધર્મા સભામાં પિતાની દેવીઓ સાથે દિવ્ય ભોગને ભોગવવાને સમર્થ છે ખરા ?” ઉત્તર-ધનથી હેતે,” અને તેના કારણનું પ્રતિપાદન. શકના લેપાલ સેમની અમહિષીઓનું કથન ઈશાનેન્દ્ર અને તેના લેકપાલ સેમ વિગેરેની અમહિષીઓનું કથન. શ્રી ભગવતી સૂત્ર : ૯ ૪૩ Page #68 -------------------------------------------------------------------------- ________________ ચમરેન્દ્રાકિકોંકી અગમહિપી કા નિરૂપણ દેવી વકતવ્યતા “તેoi #ાળ તે સમgi” ઈત્યાદિ ટીકાર્થ-ચોથા ઉદ્દેશામાં ગુરુ સ્થાનીય ત્રાયઅિંશક દેવોની વાત કરવામાં આવી છે. હવે આ પંચમા ઉદ્દેશામાં દેવી વિષયક વક્તવ્યતાનું નિરૂપણ કરવામાં આવે છે __ " तेणं कालेणं तेण समए णं रायगिहे नामं नयरे, गुणसिलए चेइए जाव परिसा વરદા” તે કાળે અને તે સમયે રાજગૃહ નામે નગર હતું. તેમાં ગુણશિલક નામે ચિત્ય (ઉદ્યાન) હતું. તેમાં શ્રમણ ભગવાન મહાવીર પભુ પધાર્યા. તેમને વંદણા નમસ્કાર કરવાને તથા તેમની દેશના સાંભળવાને રાજગૃહ નગરની જનતા–પરિષદ નીકળી પડી. પ્રભુને વંદણ નમસ્કાર કરીને તેમને ધર્મોપદેશ શ્રવણ કરીને પરિષદ પાછી ચાલી ગઈ. " तेण कालेणं तणं समर णं भगवो महावीरस्स बहवे अंतेवासी थेरा મા ના કાકા અમાપ સામોસણ ગાવ વિનંતિ” તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના ઘણું જ અંતેવાસી (શિષ્ય) સ્થવિર ભગવાને પણ તપ અને સંયમથી આત્માને ભાવિત કરતા ત્યાં વિચરતા હતા. તેઓ જાતિસંપન્ન આદિ ગુણેથી યુક્ત હતા. તેમના ગુણોનું વર્ણન આઠમાં શતકના સાતમાં ઉદ્દેશામાં આપ્યા મુજબ સમજવું. અહીં “યાવત્ ' પદથી નીચેને સત્રપાઠ ગ્રહણ કરવામાં આવ્યે છે-“ગવિલાસામામવિદgसमणस्स भगवओ महावीरस्स अदूरसामंते उड जाणू अहोसिरा ज्झाणको दोषगया संजमेणं तवसा अध्याणं भावेमाणाविहरति" तमे। જીવનની ઈચ્છા અને મરણના ભયથી રહિત હતા. ભગવાન મહાવીરથી દૂર પણ નહીં અને નજીક પણ નહીં એવું ઉચિત સ્થાને, ઉભડક આસને મસ્તક નીચું રાખીને, ધ્યાનરૂપી કઠામાં લીન થઈને સંયમ અને તપથી આભાને ભાવિત કરતા વિચારતા હતા” “તpળે તે ઘેર મંmuતો જ્ઞાચë ના જોય પામી રાવ ૧૬gવારમાળા પર્વ વાણી” ત્યાર બાદ શ્રદ્ધાયુક્ત તે સ્થવિર ભગવતેએ સદેહયુક્ત થવાથી ગૌતમ સ્વામીની જેમ “સુષમા વિના નમ તઃ પ્રાજ્ઞઢિપુરા, પારિના?” ભગવાનની સેવા કરતા થકા, બને હાથ જોડીને વિનયપૂર્વક પ્રભુની પપાસના કરતાં કરતાં આ પ્રમાણે પૂછયું-“મ रस्स णं भंते ! असुरिंदस्स असुरकुभाररन्नो कइ अग्गनहिसीओ पण्णताओ" के ભગવન! અસુરેન્દ્ર, અસુરકુમારરાજ ચમરને કેટલી અગ્રમહિષીઓ(પટ્ટરાણીઓ) છે? મહાવીર પ્રભુને ઉત્તર-“જો ! પંર માહિતીનો પunત્તાવો” હે આ! અસુરેન્દ્ર, અસુરકુમારરાજ ચમરને પાંચ અગ્રમહિષીઓ છે. “સંagr” તેમનાં નામ નીચે પ્રમાણે છે- “શાસ્ત્રી, યી, ચળી, વિન્, મેરા” (૧) કાલી, શ્રી ભગવતી સૂત્ર : ૯ ४४ Page #69 -------------------------------------------------------------------------- ________________ (૨) રાત્રી, (૩) રજની, (૪) વિદ્યુત્, (૫) મેઘા. “ તથm grg મા રેવી સંદરતા વિવારે પUળો” તે પ્રત્યેક અમહિષીને આઠ, આઠ હજાર દેવીઓને પરિવાર છે. સ્થવિર ભગવંતોને પ્રશ્ન-“વમૂળ મંતે! તારો નેવી અન્નાદું ગર દેવી સારું પરિવા વિવિત્તર?” હે ભગવન્તે પાંચ અગ્રમહિષીએ # પિતાની વિકુવાશક્તિથી ૮૦૦૦-૮૦૦૦ દેવીપરિવારની વિદુર્વણું કરવાને સમર્થ છે –એટલે કે તેઓ શું વૈકિયશક્તિ દ્વારા આઠ આઠ હજાર દેવીઓનું નિર્માણ કરવાને શક્તિશાળી છે? મહાવીર પ્રભુને ઉત્તર-બાવાવ પુરાવાં પત્તાશ્રીસં સેવી રહ્યા છે ૧ દિg” હે સ્થવિરે ! પ્રશ્નોક્ત રીત અનુસાર જ તમારા પ્રશ્નનો ઉત્તર સમજ. એટલે કે તે પ્રત્યેક અમહિલી પોતાની વિદુર્વણુ શક્તિદ્વારા આઠ આઠ હજાર અન્ય દેવીઓનું નિર્માણ કરવાને સમર્થ હોય છે. આ રીતે તે પાંચે અગ્રમહિષીઓને દેવીપરિવાર ૪૦ હજારને થાય છે. આ ૪૦ હજાર દેવી પરિવારને ત્રુટિક કહે છે. તેનું બીજું નામ “વૈક્રિયકૃત દેવી શરીરને સમૂહ” પણ છે. સ્થવિરોનો પ્રશ્ન-“મૂળ તે ! રમશે લાડુપ્રિ કુમારચા વારचंचाए रायहाणीए सभाए सोहम्माए चमरंसि सीहासणंसि तुडिएणं सद्धि दिव्वाई નમો મંગમાણે વિઠ્ઠરિણ?” હે ભગવન! શું અસુરેન્દ્ર, અસુરકુમારરાજ ચમર પિતાની ચમચંચા રાજધાનીની સુધર્માસભામાં અમર નામના સિંહાસન પર બેસીને ૪૦ હજાર વયિશરીર ધારી દેવીઓના સમૂહ સાથે (ત્રુટિક સાથે) દિવ્ય ભોગે ભેગવી શકે છે ખરો? મહાવીર પ્રભુને ઉત્તર-“જે શુળ મ” હે સ્થવિર ! એવું સંભવી શકાતું નથી. સ્થવિરેને પ્રશ્ન–“નળ અંતે! gવં તુર” ઈત્યાદિ. હે ભગવન! આપ શા કારણે એવું કહે છે કે અસુરેન્દ્ર, અસુરકુમારરાજ ચમર પિતાની ચમચંચા રાજધાનીની સુધર્માસભામાં અમર નામના સિંહાસન પર વિરાજમાન થઈને પૂર્વોક્ત ત્રુટિક (૪૦ હજાર દેવીઓના સમૂહ સાથે દિવ્ય ભોગો ભોગવવાને સમર્થ નથી? મહાવીર પ્રભુને ઉત્તર-“મા !” હે આર્યો ! “મરણ નં શુરિહરિ અસુરખાપાત્ર મારા નાથાળો, સમાણ મુજમાઇ, મોજag વેરથમે, સામgg wવંદૃરમુજug pો નિજ સમો સંનિશિત્તા નિતિ ” અપ્સ રેન્દ્ર, અસુરકુમારરાજ ચમરની ચમચંચા રાજધાનીમાં આવેલી સુધર્માસભામાં શ્રી ભગવતી સૂત્ર : ૯ ૪૫. Page #70 -------------------------------------------------------------------------- ________________ માણુવક ચિત્ય સ્તંભમાં વા નિર્મિત ગળાકારની ડબ્બીઓમાં અનેક જિનેન્દ્ર અસ્થિઓ રાખેલાં છે. “જ્ઞાોળું જમણ અસુરિરસ અસુરકુમારચક્રો ગત્તિર થકૂળ असुरकुमाराणं देवाण य, देवीण य अच्चणिज्जाओ, वंदणिज्जाओ नमसणिज्जाओ, पूयળિઝાળો, કાળ ગામો, સમાજના” જિનેન્દ્ર ભગવાનનાં તે અસ્થિઓને અસુરેન્દ્ર, અસુરકુમારરાજ ચમાર તથા બીજા અસુરકુમાર દેવ અને દેવીઓ અર્ચનીય, વન્દનીય, નમસ્કરણીય, પૂજનીય અને સન્માનનીય ગણે છે, તથા “મંજીરું રેવયં રે Higવાજ્ઞિો મતિ” તેઓ તેને કલ્યાણરૂપ અને મંગલરૂપ ચૈત્યના સમાન સેવનીય માને છે “સેહિ ગણાપુ ને ઘમ” તેથી તેમની સમીપમાં તે ચમરેન્દ્ર દેવીઓની સાથે ભેગવિલાસને ભેગવવાને સમર્થ હોતે નથી આ વિષયનો ઉપસંહાર કરતા મહાવીર પ્રભુ કહે છે કે "से तेणट्रेणं अजो! एवं वुच्चइ, नो पभू चमरे असुरिंदे जाव राया चमरचंचाए જાવ વિણરિત્તા” હે આર્યો! તે કારણે મેં એવું કહ્યું છે કે અસુરેન્દ્ર, અસુરકુમારરાજ ચમર પોતાની ચુંમરચંચા રાજધાનીની સુધર્માસભામાં અમર નામના સિંહાસન પર બેસીને ત્રુટિતની સાથે (૪૦ હજાર દેવીઓની સાથે) દિવ્ય ભોગ ભેગવી શકવાને સમર્થ હોતું નથી. પરંતુ “મi મક! ૨ असुरिंदै असुरकुमारराया चमरचंचाए रायहाणीए सभाए सुहम्माए, चमरंसि सिंहाસહિ, જસદ્દી સામાળિયાર્ષેિ તાત્તીના કાર” હે આ! તે અસુરેન્દ્ર, અસુરકુમારરાજ ચમર તેની ચમચંચા રાજધાનીની સુધર્માસભામાં ચમર નામના સિંહાસન પર બેસીને દસ હજાર સામાનિક દેવની સાથે, ગુરુ સ્થાનીય ૩૩ ત્રાયશ્ચિંશક દેવે સાથે, ચાર લેકપાલની સાથે, પાંચ અગ્રમહિષીઓની સાથે, સાત અનકેની સાથે, સાત અનીકાધિપતિઓ સાથે ૬૪ હજાર આત્મરક્ષક દેવેની સાથે, તથા “ જ હું મયુરકુમારે હિં હિ ચ રેવી િચ દ્ધિ સંપરદે મા વિદfપત્તા” અન્ય અનેક અસુરકુમાર દેવ અને દેવીઓની સાથે (એટલે કે તે બધાંના સંગથી યુક્ત થઈને) ભવ્ય અને અછિન્ન (વચ્ચે ભંગ ન પડે એવાં-કથાઓના કમથી યુક્ત એવાં) નાટક, ગીત, વાજિંત્ર (મેઘના જેવા નાદવાળા મૃદગો, વીણા, કરતાળ આદિ વિવિધ વાજિંત્ર) આદિના મધુર નાદો સાંભળી શકે છે. કહેવાનો તાત્પર્ય એ છે કે અસુરેન્દ્ર અમર પિતાના ૬૪ હજાર સામાનિક દેવે આદિના સમૂહથી વીંટળાઈને મનહર નાટકે દેખે છે, વિવિધ પ્રકારનાં વાદ્યસંગીતની સાથે મધુર ગીતે સાંભળે છે. તે દરેક વાઘ, વાઘવિદ્યામાં નિપુણ દેવે દ્વારા વગાડી શ્રી ભગવતી સૂત્ર : ૯ ૪ ૬ Page #71 -------------------------------------------------------------------------- ________________ વામાં આવે છે. આ રીતે તે નાટ્ય, સંગીત આદિરૂપ દિવ્ય ભેગે ભેળવવામાં પિતાનો સમય વ્યતીત કરે છે. એજ વાત સૂત્રકારે નીચેના સૂત્રમાં વ્યક્ત કરી છે-“વરું ઘરથાgિ , નો વેવ i મેદુવત્તિય? આ કથનને ભાવાર્થ આ પ્રમાણે છે–અસુરેન્દ્ર, અસુરકુમારરાજ ચમર દેવીઓના મધુર ગીતોને શ્રવણ કરવા રૂપ અને દેવીઓનાં રૂપોને દેખવારૂપ પરિચાર દ્વારા અને સંપતિરૂપ ઋદ્ધિ દ્વારા અથવા પરિજન રૂપ પરિવાર દ્વારા કરતી પરિચારણરૂપ દિવ્ય ભેગોને ભોગવવાને જ સમર્થ હોય છે. પરંતુ મૈથુન આદિ મિમિત્તક દિવ્ય ભેગોને ભોગવવાને તે સમર્થ હોતે નથી, છે સૂટ ૧ દેવી વિશેષ વક્તવ્યતા “જમવલ્સ મરે! ઈત્યાદિ– ટીકાર્યું—આ સૂત્રમાં સૂવારે ચમરેન્દ્ર આદિ ઈન્દ્રોના ચાર ચાર લેકપાલની તથા બીજાં ઈન્દ્રોની અમહિષીઓની પ્રરૂપણ કરી છે. આ વિષયને અનુલક્ષીને સ્થવિર ભગવતેએ મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે-“ જમર જે મરે! લસુરા ” હે ભગવન્ ! અસુરકુમારોના ઈનદ્ર, અસુરકુમારરાજ ચમરના જે ચાર લેકપાલ કહ્યાં છે, તેમાંના જે સમ મહારાજ નામના લેકમાલ છે, તેમને કેટલી અગ્નમહિષીઓ (પટ્ટરાણુઓ ) કહી છે? મહાવીર પ્રભુને ઉત્તર-“જ્ઞો ! જરારિ બTમહિલીગો guત્તાગો” હે આર્યોસેમ લોકપાલને ચાર અગ્રમહિષીઓ કહી છે. “તંગg” તેમનાં નામ આ પ્રમાણે છે-“ TI૧, વાળનાર, વત્તાત્તારૂ, ઘણુંધરાજ” (૧) કનકા, (૨) કનકલતા, (૩) ચિત્રગુપ્તા, અને (૪) વસુંધરા. “સરથi gari સેવ પામેલ વિદુર્ણ પરિવારે પvorો” તે ચાર અમહિષીઓમાંની પ્રત્યેક અન્નમહિષીઓને એક એક હજારને દેવી પરિવાર કહ્યો છે. સ્થવિરેન પ્રશ્ન-“તારો પ્રાણ રેવી બન્ને હેવીવલ્સ परिवार विउवित्तए ?" હે ભગવન! શું તે ચાર દેવીઓમાંની પ્રત્યેક દેવી પિતાપિતાની વૈકિયશક્તિથી એક એક હજાર દેવીઓની વિમુર્વણ કરી શકવાને સમર્થ છે? મહાવીર પ્રભુને ઉત્તર-gવાર પુરાવળ વતા િતા , ૨ નં નહિ” હે આર્યો! તે પ્રત્યેક અગ્રમહિષી પિત પિતાની વિક્રિયા શકિતથી એકએક હજાર દેવીયેના પરિવારનું નિર્માણ કરી શકે છે. આ રીતે તે ચારે અમહિષીઓને દેવી પરિવાર એકંદરે ૪૦૦૦ દેવીઓને થાય છે. આ ચાર હજાર કેવીઓના પરિવારને ત્રુટિક (વર્ગ) કહે છે. શ્રી ભગવતી સૂત્ર : ૯ ४७ Page #72 -------------------------------------------------------------------------- ________________ 66 સ્થવિરાના પ્રશ્ન- મૂળમંતે! જમણ અસુતિ અનુકુમારન્નો લેમે महाराया सोमाए रायहाणीए सभाए सुहम्माद सोमंसि सीहासणंसि तुडिएणं अव દેશં નન્હા ચમરસ '' હે ભગવન્ ! અસુરેન્દ્ર, અસુરકુમારરાજ ચમરના લેાકપાલ સેામ મહારાજ પાતાની સેામા નામની રાજધાનીની સુધર્માંસભામાં સેામ નામના સિંહાસન પર વિરાજમાન થઈને, પોતાની ત્રુટિકની (વૈક્રિય શક્તિ દ્વાશ રચિત દેવીસમૂહની) સાથે અને ચાર અગ્રમહિષીઓની સાથે ભાગે ભાગવવાને સમ હાય છે ખરો? અહીં “અવલેસ ના સમરÆ આ સુત્રપાઠ દ્વારા એ વાત પ્રકટ કરવામાં આવી છે કે ચમરના પ્રકરણમાં આ પ્રમાણે કહ્યું છે. અન્યા बहुभिः असुरकुमारैः देवैश्व देवीभिश्व संपरिवृत्तो महताऽऽहत नाट्यगीतवादिततन्त्रीતજીતાવ્રુતિતષનરૢસ્પટુત્રવાસ્તિવેળ મોશમોગાન, ચુનાનો વિસ્તુÇ” કહેવાનું તાત્પય એ છે કે સેામ લેાકપાલ બીજા અનેક અસુરકુમાર દેવા અને દેવીએના સમૂહની સાથે તે સભામાં નાટકો દેખી શકે છે, ક્રિય સંગીત તથા વિવિધ વાજિંત્રાના નાદ સાંભળી શકે છે. આ રીતે તે શબ્દાદિ અવશ્ય ભેગવી શકે છે. પરન્તુ તે ત્યાં મૈથુન સેવનરૂપ ભાગભાગેાને ભેગવી શકતા નથી. ܕܕ " नवरं परियारो जहा सूरिया भस्म, सेसं तं चैव जाव णो चेव णं मेहूणચિ” ચમરની અપેક્ષાએ સેમ લેાકપાલના કથનમાં જે વિશેષતા છે. તે આ પ્રમાણે છે-સામલેકપાલના પરિવારનું વર્ણન સૂર્યાભદેવના પરિવારના વણુન પ્રમાણે સમજવુ, ખાકીનું સમસ્ત કથન ચમરના કથન અનુસાર જ ગ્રહણ કરવું. આ કથનને સારાંશ ઉપર આપવામાં આવી ગયેા છે. સ્થવિરા પ્રશ્ન-૮ મરસનું મંà! લાવ જો જ્ઞમગ્ર માન્નો હર્બનમહિનો ? ” હે ભગવન્! ચમરના લેાકપાલ યમ મહારાજને કેટલી અગ્રમ હિષીમા છે? મહાવીર પ્રભુના ઉત્તર- ડ્વ ચેત્ર, નવાં ઝમાન્ રાયઢાળી, તેલ ના સોમÆ ” હું આર્યો ! સામ લેાકલેપાલના કથન જેવું યમલેાકપાલનું કથન સમજવું. એટલે કે યમ મહારાજને પણ ચાર અગ્રમહિષીએ છે. તે પ્રત્યેકને એક એક હજાર દેવીઓના પરિવાર છે, ઇત્યાદિ કથન અહીં પણ ગ્રહણ કરવું. સેમ લેાકપાલના કથન કસ્તાં યમ મહારાજાના કથનમાં એટલી જ વિશેષતા છે કે યમ મહારાજની રાજધાનીનું નામ યમા છે તેમના સિ ંહાસનનું નામ યમ સિંહાસન છે. “ વળા વિ, નવાં વાળÇ રાચદ્દાળીÇ '' એજ પ્રકારનું કથન ત્રીજા લેકપાલ વરુણુ વિષે પણ સમજવું. પરન્તુ તેની રાજધાનીનું નામ વરુણા સમજવું. વરુણને પણ ચાર અઞમહિષી છે. તે પ્રત્યેકને દેવીપરિવાર એક એક હજારના હાવાથી કુલ ચાર હજારના દેવીપુરવાર થાય છે. આ સમસ્ત પરિવાર વૈક્રિયશક્તિજન્ય હાય છે. શ્રી ભગવતી સૂત્ર : ૯ ૪૮ Page #73 -------------------------------------------------------------------------- ________________ "एवं वेसमणस्स वि, नवर वेसमणाए रायहाणीए, सेसं तं चेव, नो चेव i gratત્ત ચોથા લેકપાલ વૈશ્રમણને પણ ચાર અગ્રમહિષીઓ છે. તે પ્રત્યેક અગ્રસહિષીને દેવી પરિવાર એક એક હજાર દેવીઓને કહ્યો છે. એટલે તે પ્રત્યેક દેવી પિતાની વક્રિયશક્તિથી ૧૦૦૦-૧૦૦૦ દેવીઓનું નિર્માણ કરી શકે છે, ઈત્યાદિ કથન સોમલેકપાલની અગ્રમહિષીઓના કથન પ્રમાણે સમજવું. સોમ લેકપાલના કથન કરતાં અહીં એટલી જ વિશેષતા છે કે વૈશ્રવણ લેકપાલની રાજધાનીનું નામ વૈશ્રવણ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સોમલેકપાલની અપેક્ષાઓ જેવા પ્રશ્નોત્તરો આગળ આપ્યા છે, એવા પ્રશ્નોત્તરો અહીં પણ ગ્રહણ કરવા જેમ કે... પ્રશ્ન-“શું વૈશ્રવણ લોકપાલ પોતાની વૈશ્રવણ રાજધાનીની સુધર્માસભામાં વૈશ્રવણ સિંહાસન પર વિરાજમાન થઈને, પિતના અનેક અસુરકુમાર દે અને દેવીઓના સમૂહથી વીંટળાઈને, ઉપર્યુક્ત ચાર હજાર દેવીઓના સમૂહ સાથે દિવ્ય ભાગે ભેગવી શકે છે ખરો? ઉત્તર-હે આર્યો! વેશ્રવણ લેકપાલ અન્ય દેવેની સાથે નાટ્ય, સંગીત આદિ દિવ્ય ભેગે ભેગવી શકે છે, પરંતુ તે ત્યાં મિથુન સેવન કરી શકતું નથી. સ્થવિર ભંગવતને પ્રશ્ન-“વસ્ટિક અંતે! ફોર્જાિવરણ પુછા” હે ભગવન! વૈરોચનેન્દ્ર, વૈરોચનરાજ બલિને કેટલી અગ્રમહિષીએ કહી છે? મહાવીર પ્રભુને ઉત્તર-“અરજો! વંશ મહિલીગ ૫omત્તા” હે આર્યો! બલીન્દ્રને પાંચ અગ્રમહિષીઓ (પટ્ટરાણીએ) કહી છે. “સંજ્ઞા-સુમા, નિjમા, મા, નિરમા મા” તેમનાં નામ નીચે પ્રમાણે છે- (૧) શુક્લા, (૨) નિશુમ્ભા, (૩) રંભા, (૪) નિરંભ અને (૫) મદના (તરગv unit કેવી મદદ લેવું જ ” તે પ્રત્યેક અમહિષીને દેવી પરિવાર આઠ આઠ હજાર છે. આ વિષયને લગતું બાકીનું સમસ્ત અગ્રમહિષીઓના પૂર્વોકત કથન પ્રમાણે સમજવું. કહેવાનું તાત્પર્ય એ છે કે બલીન્દ્રની પ્રત્યેક અગ્રમહિષી આઠ આઠ હજાર દેવીઓની વિગુણ કરી શકે છે. આ રીતે બલીન્દ્રનો કુલ દેવી પરિવાર ૪૦ હજારને થાય છે. તે દેવી પરિવારને બલીન્દ્રને ત્રુટિત કહે છે. “વાર बलिचंचाए, रायहाणीए, परियारो जहा मोउद्देसए, सेसं तं चेव जाव मेहुणवत्तियं" ચમરના કથન કરતાં બલિના કથનમાં એટલી જ વિશેષતા છે કે અમરની રાજધાની ચમચંચા છે, પણ બલિની રાજધાની બલિચંચા છે. બલિના પરિવારનું કથન ત્રીજા શતકના પહેલા ઉદેશામાં કહ્યા અનુસાર સમજવું. આ ઉદેશાને અહીં કે દેશક કહેવામાં આવેલ છે, કારણ કે આ ઉદેશામાં વણિત વિષયનું પ્રતિપાદન મેકાનગરીમાં કરાયું હતું. બલીન્દ્ર પણ સુધર્માસભામાં મૈથુન સંબંધી ભેગે ભેગવી શકતો નથી, પણે નાટ્ય, ગીત, વાદ્યસંગીત આદિ શબ્દાદિ ભેગે અવશ્ય ભેગવી શકે છે. સ્થવિરને પ્રશ્ન-“જસ્ટિa i મંતે ! ઘોજિંદા કોચર મહoો જ શાલિગો Tomત્તાગો?હે ભગવન! વૈરોચનેન્દ્ર વૈરચનરાય બલિના લેકપાલ સોમ મહારાજને કેટલી અગ્નમહિષીઓ છે? શ્રી ભગવતી સૂત્ર : ૯ ૪૯ Page #74 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રભુને ઉત્તર–“મારો જરારિ મહિણીઓ Unત્તાવો” હે. આ! બલિના લેપાલ સેમ મહારાજને ચાર અગમહિષીઓ કહી છે. “સંક-પીળા, સુમક્ષિ, વિવા, કાળી ” તેમના નામ નીચે પ્રમાણે છે(૧) મેનકા, (૨) સુભદ્રા, (૩) વિજયા, અને (૪) અશનિ. “તરથ gang જેવી સે કહાં જમાનોનg, gવં કાર રેસમરસ” તે પ્રત્યેકના દેવીપરિ. વારનું કથન ચમરના લોકપાલ સેમની અગ્રમહિષીઓના પરિવાર પ્રમાણે સમજવું એટલે કે એક એક હજાર દેવીઓને તે પ્રત્યેક અમહિષીને પરિવાર સમજ. આ રીતે બલીન્દ્રના લેકપાલ તેમને દેવી પરિવાર ચાર હજાર થાય છે, એમ સમજવું. એજ બલીન્દ્રના લેકપાલ સોમનું ત્રટિત દેવી સમૂહ) સમજવું તેના ભેગ આદિ વિષયક કથન ચમરના લેકપાલ સમના કથન અનુસાર સમજવું. બલિના બાકીના ત્રણ લેકમાલ-ધમ, વરુણ અને વૈશ્રવણના વિષયમાં પણ સોમ લેપાલના જેવું જ કથન સમજવું. સ્થવિરેન પ્રશ્ન-“ધરસ મતે ! રાજકુમારિયાસ રાજકુમારશ્નો ૬ અમહિલીગો quત્તાશો?” હે ભગવન્! નાગકુમારોના ઈન્દ્ર, નાગકુમારરાજ ધરણને કેટલી પટ્ટરાણીઓ કહી છે? મહાવીર પ્રભુનો ઉત્તર–“ ગરવો મહૂિ vvmત્તાગો” હે આર્યો! નાગકુમારેન્દ્ર ધરણને છ ધરણને છ પટ્ટરાણીઓ કહી છે. “ વહા” તેમના નામ આ પ્રમાણે છે-“રા, સુરત, રા, રોહામળી, રં, ઘવિગુણા” (૧) ઈલા, (૨) શુક, (૩) સદારા, (૪) સોદામિની, (૫) ઈન્દ્રી અને (૬) ઘનવિઘત્કા. “તથi grni[ રેવાર છે છે દેવીસરણારું પરિવારો Toળો તે પ્રત્યેક પટ્ટરાણીને દેવી પરિવાર ૬-૬ હજાર દેવીઓને છે, “મૂi Rાળો પામે તેવી મન્ના છે છે તેવી સારું રવા વિવિત્ત” કારણ કે તે પ્રત્યેક પટ્ટરાણી પિતાની વકિયશક્તિથી બીજી છ છ હજાર દેવીઓનું નિર્માણ કરી શકવાને સમર્થ હોય છે. “ઘવાર સપુષ્યાનું ઝીરં સેવાસાણારું, તે તેં ag” આ રીતે ધરણેન્દ્રને કુલ દેવીપરિવાર ૩૬૦૦૦ને થાય છે. આ છત્રીશ હજારના દેવી પરિવારને ત્રુટિક (વર્ગ) કહે છે, સ્થવિરોને પ્રશ્ન-“vમૂળ અરે ! ઘરને તેલં વેવ, નવર ઘfપ ચાળી, વાળ સ રીફાઇલિ, રો પરિવાર, તં રે” હે ભગવન્! નાગકુમારેન્દ્ર, નાગકુમારરાજ ધરણ પિતાની ધરણું રાજધાનીની સુધર્માસભામાં ધર નામના સિંહાસન પર વિરાજમાન થઈને પિતાના ત્રુટિક સાથે (૩૬ હજાર દેવીઓના પરિવારની સાથે) દિવ્ય ભેગેને ભેગવવાને સમર્થ છે ખરો ? મહાવીર પ્રભુને ઉત્તર-હે આર્યો! આ પ્રશ્નને ઉત્તર અમર અને બલિના પ્રકરણમાં જે પ્રમાણે આપવામાં આવે છે, તે પ્રમાણે ધરણના વિષયમાં પણ સમજ. તેમાં રાજધાનીના નામને તથા સિંહાસનના નામનો જ તફાવત છે. અમરની રાજધાની ચમરચંડ્યા છે, બલિની રાજધાની બલિચંચા છે અને ધરણની રાજધાની ધારણા છે. ધરણના સિંહાસનનું નામ પણ ધરણુ સિંહાસન છે. ધરણને પરિવાર આ પ્રમાણે કહ્યો છે– " हि सामाणियसाहम्सीहि तायत्तीसएहि, चउहि लोगपालेहि, छहि अग्गमहि. सीहि, सत्तहिं अणिपहि, सत्चहि अणियाहिवईहि, पउवीसाए आयरक्खदेवसाहस्सीहि, શ્રી ભગવતી સૂત્ર : ૯ ૫૦ Page #75 -------------------------------------------------------------------------- ________________ અમ્નફ્િ ચ વહૂર્ત્તિ નાળ મારેäિ વેહિં ચ, વૈěિ ચદ્ધિ સંપુğિકે” તેના છ હજાર સામાનિક દેવે છે, ૩૩ ગુરુસ્થાનીય ત્રાયસ્ત્રિ શક દેવા છે, ચાર લેાકપા છે, છ પટ્ટરાણીઆ છે, સાત સેનાએ છે, સાત સેનાએના સાત સેનાપતિએ છે, ૨૪ હજાર આત્મરક્ષક દેવા છે, અને બીજા પણ અનેક નાગકુમાર દેવા અને દેવીએ છે. આ બધાં દેવાના પિરવારથી તે સદા યુક્ત રહે છે. તે પોતાની સુધર્માંસભામાં આ બધાં પરિવારથી યુક્ત થઇને શબ્દાદિક ભેગા ભેગવી શકે છે, પણ મૈથુનસેવન કરી શકતા નથી. સ્થવિરાના પ્રશ્ન-“ ધરળÆ ળ" નાળ માનિ જાવાu હોળાÄ માદળો દર અાીિઓ વળત્તાો ? '' હે ભગવન્ ! નાગકુમારૅન્દ્ર, નાગકુમાર. રાજ ધરણને જે ચાર લેાકપાલા છે, તેમાંથી કાલવાલ નામના લેાકપાલને કેટલી અગ્રમહિષીએ છે? "9 મહાવીર પ્રભુના ઉત્તર-‘“ લગ્નો ! ચત્તાર બગફ્િસીએ વળત્તાઓ ’ આ! ધરણના કાલવાલ નામના લેાકપાલને ચાર અગ્રમહિષીએ છે. “સંજ્ઞ।” તેમનાં નામ આ પ્રમાણે છે-‘ કોળા, વિમા, સુપ્પમાં, યુર્ંસળા ” (૧) અશેાકા, વિમલા, (૩) સુપ્રભા અને (૪) સુદશ’ના. ‘“તસ્થળ મેનાર્ અવલેલું જ્ઞા સમરણ હો પાછાળ, વં લેસાળ' તિ‚ વિ” તે પ્રત્યેક અગ્રમહિષીના દૈવી પરિવાર ચમરના લેાકપાલેાની અગ્રમહિષીએના દેવીપરિવાર જેટલેા કહ્યો છે. એટલે કે ચમ૨ના લેાકપાલેની અગ્રમહિષીઓના દેવીપરિવાર એક એક હજારનેા કહ્યો છે, તેથી કાલવાલ લેાકપાલની પ્રત્યેક અગ્રમહિષીના ૧૦૦૦-૧૦૦૦ દેવીઓના પરિવાર સમજવા તે પ્રત્યેક અગ્રમહિષી પેાતાની વિકણાશક્તિથી ખીજી ૧૦૦૦-૧૦૦૦ દેવીનુ નિર્માણૂ કરી શકે છે. આ રીતે ચારે અગ્રમહિષીએ કુલ ૪૦૦૦ દેવીઓનુ` નિર્માણ કરી શકે છે. આ રીતે કાલવાલ લેાકપાલના દેવીપરિવાર ૪૦૦૦ દેવીઓના સમજવે, એજ કાલવાલનુ' ત્રુટિક ( દેવીસમૂહ ) છે, ઈત્યાદિ સમસ્ત કથન અહીં ચમરના લેાકપાલના કથન અનુસાર સમજવુ, ધરણના બાકીના ત્રણ લેાકપાલેાનાં નામ આ પ્રમાણે છે–કાલવાલ, શૈલવાલ અને શખ વાલ. આ ત્રણે લૈકપાલા વિષે પણ કાલવાલના જેવી વક્તવ્યતા સમજવી, સ્થવિર ભગવ ંતાને પ્રશ્ન-માળાનાં મંતે! પુચ્છા ” હું ભગવન્ ! ભૂતાનન્દને કેટલી અગ્રમહિષીએ છે ? "" " तत्थणं મહાવીર પ્રભુના ઉત્તર-“ કો! છે ગાહિનીઓ પન્નાઓ '' હૈ આર્યો! ભૂતાનન્દને છ અગ્રમહિષીએ છે, “ સંજ્ઞા ” તેમનાં નામ નીચે પ્રમાણે છે-“યા, ચણા, સુચા, હ્રચાવતી, યજંતા, ચળમા’” (૧) રૂપા, (૨) રૂપાંશા, (૩) સુરૂપા, (૪) રૂપકાવતી, (૫) રૂપકાન્તા અને (૬) રૂપપ્રભા. મેવાર્ ફેવીક્ અવલેહંગા ધરળદર ’' ભૂતાનન્દની પ્રત્યેક અગ્રમહિષીના પરિ. વાર ધરણેન્દ્રની પ્રત્યેક અગ્રમRsિત્રીના પરિવાર જેટલા સમજવા. આ રીતે ભૂતા શ્રી ભગવતી સૂત્ર : ૯ ૫૧ Page #76 -------------------------------------------------------------------------- ________________ નન્દની પ્રત્યેક અગ્રમહિષીના દૈવી પરિવાર ૬-૬ હજાર દેવીઓના થાય છે. તેથી તેની છ અગ્રમહિષીઓના ૩૬૦૦૦ દેવીઓના કુલ પિરવાર થાય છે. આ રીતે ભૂતાનન્દના દેવીપિરવાર ૩૬૦૦૦ દેવીઓના સમૂહ રૂપ હેાય છે. ઇત્યાદિ સમસ્ત કૅથન ધરણેન્દ્રના પ્રકરણમાં કહ્યા પ્રમાણે જ અહીં પણ સમજી લેવું. સ્થવિશ્વના પ્રશ્ન-‘ સૂચવસન મંતે ! નાાવિત્તત્ત પુચ્છા ’” હે ભગવન્ ! ભૂતાનંદના જે ચાર લેાકપાલ છે, તેમાંથી નાગવિત્ત નામના જે લેાકપાલ છે. તેને કેટલી અગ્રમહિષીએ છે ? "" મહાવીર પ્રભુને ઉત્તર-ચત્તર્િલગીગો પળત્તાઓ”હું આર્યા ! ભૂતાનન્દના લેાકપાલ નાગવિત્તને ચાર અગ્રમહિષીએ છે‘“ સંજ્ઞા ’” તેમનાં નામ આ પ્રમાણે છે-“સુગા, સુમા, મુલાયા, સુમળા (૧) સુનંદા, (૨) સુભદ્રા, સુજાતા અને (૪) સુમના. “ તથ મેળાÇ ફેવી સેણંના સમર્ હોળવાજાળ, દ્યું સેલા વિષ્ફ વિ હોવાાળ' :' તે પ્રત્યેક અગ્રમહિષીના દેવી પરિવાર ચમરના લેાકપાલેની અગ્રમહિષીએના દેવી પિરવાર જેટલે કહ્યો છે. આ રીતે નાગવિત્ત લેાકપાલની પ્રત્યેક પટ્ટરાણીના ૧૦૦૦-૧૦૦૦ દેવીઓના પરિવાર કહ્યો છે, કારણ કે તે પ્રત્યેક પટ્ટરાણી ૧૦૦૦-૧૦૦૦ દેવીઓનું પાતાની વૈક્રિયશક્તિથી નિર્માણ કરી શકે છે તેથી ચારે અગ્રમહિષીઓને ૪૦૦૦ દેવીએના કુલ પિરવાર કહ્યો છે. આ રીતે નાગવિત્ત લેાકપાલને દેવીપરિવાર ૪૦૦૦ના છે. તે પરિવારને ત્રુટ્રિક કહે છે. મા પ્રકારનુ` કથન નાગવિત્ત સિવાયના ત્રણ લેાકપાલે વિષે પશુ સમજવુ. “ને ફિનિકાળિયા સેસિ ગદ્દા ધનિક્સ હોવાાળ' વિસેષ ના પળલ હોનાહાળ` '' જે દક્ષિણના ઇન્દ્રો છે, તેમની વક્તવ્યતા ધરણેન્દ્રની વકતવ્યતા અનુસાર સમજવી. તથા દક્ષિણેન્દ્રોના લેાકપાલાની વક્તવ્યતા ધરણના લેાકપાલેની વકતવ્યતા પ્રમાણે જ સમજવી. ' उत्तरला इंदाण जहा भूयाण दस्स, लोग पालाण बि तेसिं जहा મૂચાળ ન હોવાહાળ* ?' ઉત્તર દિશાના ઈન્દ્રોની વક્તવ્યતા ભૂતાનન્દની વક્તવ્યતા પ્રમાણે સમજવી અને ઉત્તરન્દ્રોના લેાકપાલેાની વકતન્યતા ભૂતાનન્દના લેાકપાલેાની વક્તવ્યતા જેવી સમજવી. “ [વર' ' પરન્તુ “ફ્ળ પ્રવેÄિાવાળીઓ, સીદાસળાળી ચ સિામાનિ ’” તેમની રાજધાનીએ અને સિંહાસનેાના નામમાં જ ફેર પડે છે. દરેક ઇન્દ્રની રાજ ધાની અને સિ'હાસનનુ નામ તેના નામ પ્રમાણે જ સમજવું. * ચારો ગદા સચસદ્ પઢમે ક ્ä '' સમસ્ત ઇન્દ્રોના પરિવારનું કથન ત્રીજા શતકના પહેલા ઉદેશામાં આપવામાં આવેલ છે, તે તે પ્રકારનું કથન અહીં પણ ગ્રહેણુ શ્રી ભગવતી સૂત્ર : ૯ ૫૨ Page #77 -------------------------------------------------------------------------- ________________ કરવુ. " लोगपालाणं सव्वेसिं रायहाणोओ सीहासणाणि य सरिसनामगाणि, परियारो ના ચમરÆ ઢોળવાસ્કાળ` '' સમસ્ત લેાકપાલાની રાજધાનીએ અને સિહાસનાનાં નામ, તે લેાકપાલેાના નામ પ્રમાણે જ સમજવા. તે લેકપાલેાના પિરવારનુ કથન ચમરના લેાકપાલેાના પરિવારના કથન પ્રમાણે સમજવુ. હવે સ્થવિર ભગવાના મહાવીર પ્રભુને ન્યન્તરા વિષે પ્રશ્ન પૂછે છે— कालस्स णं भंते! पिखाविंदस्स पिसायरनोकइ अग्गमहिमोओ पण्णत्ताओ ? હું ભગવન્ ! પિશાચાના ઇન્દ્ર, પિશાચરાજ કાળને કેટલી અગ્રહિષીએ છે ? *r મહાવીર પ્રભુના ઉત્તર-‘લખ્ખો રત્તરિ ગમદ્દિશ્ત્રીઓ પળત્તાબો” હું આર્યાં! પિશાચેન્દ્રને ચાર અગ્રમહિષીએ કહી છે. “સંજ્ઞા” તેમનાં નામ આ પ્રમાણે છે મજા, મહત્ત્રમાં, સવ્વત્ઝા, સુર'સખા '' (૧) કમલા, (૨) કમલપ્રભા, (૩) ઉપલા અને (૪) સુદર્શના. “ તથન મેળવવું ફલીય વનમેન દેવીનાં, તેનું ના સમઢોળવાજાન' યિારે તહેવ' આ ચાર અગ્રમહિષીઓમાંની પ્રત્યેક અગ્રમહિષીના પરિવાર ૧૦૦૦-૧૦૦૦ દેવીઓના છે. ખાકીનું સમસ્ત કથન ચમરના લેાકપાલેાના કથન અનુસાર સમજવું. કહેવાનુ તાત્પય એ છે કે તે પ્રત્યેકઅગ્રમહિષી પેાતાની વિધ્રુવ ણુા શક્તિથી ૧૦૦૦-૧૦૦૦ દેવીએની વિધ્રુવ ણા કરી શકે તેથી પિશાચેન્દ્ર કાળના ૪૦૦૦ ને દેવીપરિવાર થાય છે, જેને કાળનુ ત્રુટિક કહેવાય છે. આ રીતે “ પારો તહેવ ’’ ચમરના લેાકપાલાના પરિવાર જેવા તેના પરિવાર કહેવામાં આવ્યે છે. ચમરના લેાકપાલેાની વક્તવ્યતા કરતાં પિશાચન્દ્રની વક્તવ્યતામાં જે તફાવત છે, તે રાજધાની અને સિંહાસનના નામમાત્રને જ છે. પિÀચેન્દ્રની રાજધાનીનુ નામ કાલા છે અને તેના સિંહાસનનું નામ કાળ સિ'હ્રાસન છે. બાકીનુ સમસ્ત કથન ચમરના લેાકપાલાના કથનઅનુસાર સમજવું, સ્થવિરાના પ્રશ્ન--“ સુવાસનમંતે ! મૂŘ મૂચરનો વુચ્છા ” હે ભગવન્ ! ભૂતે ના ઈન્દ્ર, ભૂતરાજ સુરૂપને કેટલી અગ્રમહિષીએ કહી છે? 29 મહાવીર પ્રભુના ઉત્તર-‘બનો ! ચરિત્રાીિઓ વત્તાઓ ’” હું આ! ભૂતેન્દ્ર, ભૂતરાજ, સુરૂષને ચાર પટ્ટરાણીએ કહી છે. “ ‘સંનહા તેમનાં નામ આ પ્રમાણે છે-(૧) રૂપવતી, (૨) મહુરૂપા, (૩) સુરૂપા અને (૪) સુભગા, " तत्थणं एगमेगाए, सेसं जहा कालस्स एवं पडिरुवस्स वि" a પ્રત્યેક અગ્રમહિષીના દેવીપરિવાર ૧૦૦૦-૧૦૦ દેવીઓને કહ્યો છે. ખાકીનુ કથન પિશાચેન્દ્ર કાળના કથન અનુસાર સમજવુ', એટલે કે તે પ્રત્યેક અગ્ર મહિષીમાં એવી શક્તિ છે કે તે પાતપેાતાની વૈક્રિયશક્તિથી ૧૦૦૦-૧૦૦૦ શ્રી ભગવતી સૂત્ર : ૯ ૫૩ Page #78 -------------------------------------------------------------------------- ________________ દેવીઓનું નિર્માણુ કરી શકે છે. આ રીતે તેના દેવીપરિવાર ૪૦૦૦ દેવીઓના થાય છે. આ દેવીપરિવારને જ તેનું ત્રુટિક કહેવામાં આવ્યું છે. બાકીનું સમસ્ત થન કાળ ઈન્દ્રના કથન પ્રમાણે સમજવું. પ્રતિરૂપકની વક્તવ્યતા પણ પિશાચેન્દ્ર કાળની વક્તવ્યતા જેવી સમજવી એટલે કે તેને પણ ચાર અગ્રમહિષીએ છે. તેની દરેક અગ્રમહિષીના ૧૦૦૦-૧૦૦૦ દેવીઓના પરિવાર છે. તેથી તેના પરિવાર ૪૦૦૦ દેવીઓના છે. સ્થવિજ્ઞાન પ્રશ્ન-“ જુમ્મસ્ટ્સ નાં મતે ! લનિયંણ પુચ્છા ’’હે ભગવન્ ! યક્ષાના ઈન્દ્ર પૂર્ણ ભદ્રને કેટલી અગ્રસહિષીએ કહી છે ? મહાવીર પ્રભુને ઉત્તર-“બનો! ચત્તર ગાદ્દેિલીઓ વળત્તાબો ” હે આ ! યમેન્દ્ર પૂર્ણ ભદ્રને ચાર અગ્રમહિષીએ કહી છે. 66. 'ના ” તેમનાં નામ આ પ્રમાણે છે-૮ પુળા, ચંદ્રુવત્તિયા, ઉત્તમા, સાચા ’(૧) પૂર્ણાં, (૨) મહુપુત્રિકા, (૩) ઉત્તમા અને (૪) તારકા, સત્યન' મેગા સેલ બહા कालस्स ” તે પ્રત્યેક અગ્રમહિર્ષાના દેવીપરિવાર પિશાચેન્દ્ર કાળની અગ્રસહિષીઆની જેમ એક એક હજારને કહ્યો છે તેને અનુલક્ષીને બાકીનું સમસ્ત કથન પિશાચેન્દ્ર કાળના કથન પ્રમાણે સમજવુ'. જેમકે...“ તે ચાર અગ્રમહિષીમાંની પ્રત્યેક અગ્રમહિષી એક એક હજાર દેવીની વિકુણા કરી શકવાને સમર્થ ડાય છે. તેથી ચારે અગ્રમહિષીએ કુલ ૪૦૦૦ દેવીએની વિણા કરી શકે છે. આ રીતે પૂર્ણભદ્રને દૈવીપિરવાર ૪૦૦૦ દેવીઓનેા છે. એ દેવી સમૂહને જ તેનુ' ત્રુટિક કહે છે.” ત્યાર પછીનું સમસ્ત કથન પિશાચેન્દ્ર કાળના થન અનુસાર સમજવુ. “ .... માળિમલ્લ વિ” પૂર્ણુભદ્રના જેવું જ મણિભદ્રનુ` સ્થત પણ સમજવું. સ્થવિરાના પ્રશ્ન-મીમલ્લુ' મતે ! - સિમ્સ પુચ્છા ” હું ભગવન્ ! રાક્ષસેન્દ્ર ભીમને કેટલી અગ્રમહિષીએ કહી છે ? મહાવીર પ્રભુના ઉત્તર-‘અન્નોત્તર સાહીત્રો વત્તાબો હું આ ! રાક્ષસેન્દ્ર ભીમને ચાર અગ્રમહિષીએ કહી છે. “ તદ્દા તેમનાં નામે આ પ્રમાણે છે-“૧૩મા, પરમાવ, જનના, ચળવમા (1) પદ્મા, (૨) પદ્માવતી, (૩) કનકા અને (૪) રત્નપ્રભા. “ સસ્થળ ઘનમેષાત્ તેનું જ્ઞાાન” તે પ્રત્યેક અગ્રમહિષીના એક એક હજાર દેવીઓના પરિવાર છે, કારણ કે તે પ્રત્યેક અશ્રમહિષી પોતાની વૈક્રિયશક્તિથી એક એક હજાર દેવીએનુ નિર્માણ કરવાને સમથ હાય છે. આ રીતે રાક્ષસેન્દ્ર ભીમના ૪૦૦૦ દેવીઓના પરિવાર થાય છે. આ દેવીપરિવારને તેનું ત્રુટ્રિક કહે છે. ત્યાર પછીનું સમસ્ત કથન પિશાચેન્દ્ર કાળના કથન પ્રમાણે સમજવુ. શ્રી ભગવતી સૂત્ર : ૯ ૫૪ Page #79 -------------------------------------------------------------------------- ________________ g L$ામીમાર વિ” મહાભીમને પણ ચાર અગ્રમહિષીઓ છે. તેમને પણ ૧૦૦૦-૧૦૦૦ દેવીઓને પરિવાર છે, ઈત્યાદિ સમસ્ત કથન પિશાચેન્દ્ર કાળના કથન પ્રમાણે સમજવું. સ્થવિરેને પ્રશ્ન-બfજાર મતે ! પુ ” હે ભગવન! કિન્નરોના ઈન્દ્રને કેટલી અઝમહિષીએ છે? મહાવીર પ્રભુને ઉત્તર-વાઝો રસ્તારિ બામણિલીલો પૂછત્તાવો” હે આર્યો! કિન્નરના ઇદ્રને ચાર અગ્રમહિષીઓ કહી છે. “સંng” તેમનાં નામ નીચે પ્રમાણે છે-“વહેંણા, તુમ, ફના, અરૂણિયા” (૧) વતંસા, (૨) કેતમતી, (૩) રતિસેના અને (૪) રતિપ્રિયા. “તરથ રેવું રાતે ચારમાંની પ્રત્યેક અગ્રમહિષીને એક એક હજારને દેવી પરિવાર છે. તે પ્રત્યેક દેવી પિતાની વિકૃણાશક્તિથી એક એક હજાર દેવીઓનું નિર્માણ કરી શકે છે. આ રીતે કિરેન્દ્રનો દેવીપરિવાર ૪૦૦૦ દેવીઓને થાય છે તે ૪૦૦૦ ના દેવી પરિવારને કિન્નરેન્દ્રનું બુટિક કહે છે. બાકીનું સમસ્ત કથન આગળના કથન પ્રમાણે સમજવું. g fgfg f” એજ પ્રમાણે પુિરુષને પણ ચાર અગ્રમહિષીએ કહી છે. તેમને વિષે પણ આગળ મુજબ વકતવ્યતા સમજવી. સ્થવિરેન પ્રશ્ન-“પુત્તિર્ણ જં' પુરઝા” હે ભગવન્! પુરુષને કેટલી અગ્રમહિષીઓ કહી છે? મહાવીર પ્રભુને ઉત્તર “કો ! રારિ બrtવીમો ઘonત્તાગો” હે અ! સપુરુષને ચાર અમહિષીએ કહી છે. “સિંહ” તેમનાં નામ નીચે પ્રમાણે છે-“ફિળી, નવનિચા, લી, જુદા” (૧) રહિણી, (૨) નવમિકા, (૩) હી અને (૪) પુષ્પવતી. “થળ મેળg૦ ૨i aa” તે પ્રત્યેક અગ્નમહિષીને એક એક હજાર દેવીઓને પરિવાર છે, તે પ્રત્યેક દેવી પિત પિતાની વિદુર્વણ શક્તિ વડે બીજા એકએક હજાર દેવીઓના પરિવારની વિકૃણા કરી શકે છે. બાકીનું સમસ્ત કથન પિશાચેન્દ્ર કાળના કથન અનુસાર સમજવું. “pવં મહાપુરિસરા વિ” એજ પ્રકારનું કથન મહાપુરુષને વિષે પણ સમજવું. વિરોને પ્રશ્ન-“અતિચરણ નં મતે ! પુછા” હે ભગવન્! મહારગેન્દ્ર અતિકાયને કેટલી અઠ્ઠમહિષીઓ કહી છે? મહાવીર પ્રભુને ઉત્તર“અબ્બો ! રત્તર અમહિલીગો gunત્તાગો” હે આય! મહારગેન્દ્ર અતિકાયને ચાર અગ્રમહિષીઓ કહી છે. “રંગ” તેમનાં નામ નીચે પ્રમાણે છે-“મુવંજ, મુવંજવે, માછી, ” (૧) ભુજંગા, (૩) ભુજંગવતી, (૩) મહાકચ્છા અને (૪) સ્કુટા. “સત્યf pજાણ તે સંવ” તે પ્રત્યેક અગ્રમહિષીને એક એક હજાર દેવીઓને પરિવાર છે. તે પ્રત્યેક દેવી પિતાની વિમુર્વણ શક્તિ વડે બીજા એક એક હજાર દેવીઓના પરિવારનું નિર્માણ કરી શકે છે. બાકીનું સમસ્ત કથન પિશાચેન્દ્ર કાળના કથન પ્રમાણે સમજવું, શ્રી ભગવતી સૂત્ર : ૯ ૫૫. Page #80 -------------------------------------------------------------------------- ________________ “ ત્ર' મહાદાયરલ વિ” એજ પ્રમાણે મહાકાયને પણ ચાર અઞમહિષીએ છે. તેને અનુલક્ષીને ખાકીનુ" સમસ્ત કથન આગળના કથન અનુસાર સમજવુ', હેભગવન્! ગીત ,, સ્થવિરાના પ્રશ્ન- નીયાસ ન'. મંતે ! પુચ્છા રતિને કેટલી અગ્રમહિષીએ કહી છે ? ,, ધ મહાવીર પ્રભુના ઉત્તર-‘અજ્ઞો! ચાર અાહિસીકો વળત્તાશ્નો ’ હે આર્ચી ! ગીતાતિને ચાર અગ્રમહિષીએ કહી છે. “તેં'નન્હા ” તેમનાં નામ નીચે પ્રમાણે છે-“ મુદ્દોલા, વિમઝા, સુક્ષ્મરા, વાર્ફ ’” (૧) સુદ્યેાષા, (૨) વિમલા, (૩) સુસ્વરા અને (૪) સરસ્વતી. ‘“ સઁસ્થળ’હામેળાપ તૈલી, સેલું તચૈત્ર ” તે પ્રત્યેક અગ્રમહિષીના એક એક હજાર દેવીઆના પરિવાર કહ્યો છે. ખાકીનું સમસ્ત થન પહેલા કહ્યા પ્રમાણેનુ` સમજવુ' નીયજ્ઞશ્વત વિ” એજ પ્રકારનું કથન ગીતયશના પરિવાર આદિના વિષયમાં પણુ સમજવુ'. એટલે કે તેને પણ ચાર અગ્રમહિષએ છે, ઇત્યાદિ કથન પૂર્વોક્ત પદ્ધતિ અનુસાર સમજવું. એજ વાત સૂત્રકારે “ સન્વેસિ સિ નહીં જાન ” આ સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરી છે. આ કથનનુ તાત્પર્ય એ છે કે કિ'પુરુષથી લઈને ગીતયશ પર્યન્તના ઇન્દ્રોની વક્તવ્યતા કાલેન્દ્રની વક્તવ્યતા અનુસાર સમજવી. હું નથ' સÇિનામિયાનો રાચઢાળીયો, સીદાસાળિ ચ, તેલં સચેત્ર ” તે ખધાં ઇન્દ્રોનાં નામ પ્રમાણે જ તેમની રાજધાનીએ અને તેમનાં સિ‘હ્રાસનાનાં નામ સમજવા. ખાકીનુ સમરત કથન પૂર્વોક્ત કથન પ્રમાણે સમજવું, હવે સ્થવિરા જ્યંતિકેન્દ્રો વિષે નીચે પ્રમાણે પ્રશ્ન પૂછે છે– ૮૮ ચસળ મતે ! નોલિયમ લોન્ડ્સરનો પુચ્છા” હું ભગવન જ્યેાતિષિક દેવાના ઈન્દ્ર, જતિષ્ઠરાજ ચંદ્રને કેટલી અગ્રમહિષીએ છે ? મહાવીર પ્રભુના ઉત્તર- ‘‘ અન્તો! ચન્નાદિ શ્રમોિ વળત્તાઓ” હું આ ! ચૈાતિકેન્દ્ર ચન્દ્રને ચાર અશ્રમહિષીએ કહી છે. ' સંજ્ઞદ્દા' તેમનાં નામ નીચે પ્રમાણે 66 - ચંતવ્મા, ટોન્નિળામાં, દિષમારી, મંદા' (૧) ચન્દ્રપ્રભા, (૨) જ્યાહ્નાભા, (૩) અર્ચિમેલી અને (૪) પ્રભંકરા, વંના નીમિત્તમે નોલિયર,ષણ સફેદ ” જીવાભિગમ સૂત્રના યે:તિષિક ઉદ્દેશામાં કહ્યા પ્રમાણેનુ કથન અહી' ગ્રહણ કરવુ જોઈ એ ત્યાં આ વિષયને અનુલક્ષીને આ પ્રમાણે કહ્યું છે- ' તથાં મેળવ્વીર્ ચત્તરિ ચત્તાર ફેનીલા રસીઓ परिवारो पण्णत्तो, पहूणं ताओ एगमेगा देवी अन्नाई चत्तारि चत्तारि देवी सहरसाई' परिवार विउव्वित्तए एवामेव सपुव्वावरेणं सोलस देवी साहस्सीओ पण्णत्ताओ" તે પ્રત્યેક અગ્રમહિષીના ચાર ચાર હજાર દેવીઓના પરિવાર કહ્યો છે. વળી તે પ્રત્યેક અગ્રમહિષી પાતપાતાની વિકુણા શક્તિવરે ૪૦૦૦-૪૦૦૦ અન્ય શ્રી ભગવતી સૂત્ર : ૯ ૫૬ Page #81 -------------------------------------------------------------------------- ________________ દેવીઓનું નિર્માણ કરવાને પણ સમર્થ હોય છે. આ રીતે ચન્દ્રને કુલ ૧૬૦૦૦ દેવીએ ને પરિવાર થાય છે. સૂરત વિ ફૂવમ, સાચવામાં, દિશા, વર” સૂર્યને પણ આ ચાર અઝમહિષી ઓ છે.-(૧) સૂર્યપ્રભા, (૨) આતાભા, () અર્ચિર્માલી અને (૪) પ્રશંકરા. “સં તે વેવ, જ્ઞાવ ળો વ ળ મેદુનિચે ” બાકીનું સમસ્ત કથન ચન્દ્રના કથન પ્રમાણે સમજવું. જેમ કે સૂર્યની પ્રત્યેક અગ્ર મહિષીને ચાર ચાર હજાર દેવીઓનો પારવાર છે. વળી તે પ્રત્યેક અમહિષી પિતાની વિદુર્વણા શક્તિ વડે બીજા ચાર ચાર હજાર દેવીઓના પરિવારનું નિર્માણ કરી શકે છે. આ રીતે સૂર્યને ૧૬૦૦૦ દેવીઓને પરિવાર થાય છે. તે પરિવારને સૂર્યનું ત્રુટિક કહે છે. “તે પિતાની સભામાં મિથુન સંબંધી ભોગો ભેગવી શકવાને સમર્થ નથી,” આ કથન પર્યન્તનું સમસ્ત કથન ચમરેન્દ્રના પૂર્વોક્ત કથન અનુસાર સમજવું. હવે સ્થવિર ભગવતે મંગળગ્રહ વિષે નીચે પ્રશ્ન પૂછે છે- “હું ન મરે! મggણ શરુ કલિયો guત્તાશે?હે ભગવન્! અંગાર (મંગળ) નામને જે મહાગ્રહ છે, તેને કેટલી પટ્ટરાણુંઓ કહી છે? મહાવીર પ્રભુને ઉત્તર- “કો ના માણસો gumત્તા હે આર્યો! મહાગ્રહ મંગળને ચાર પટ્ટદેવિ કહી છે. “áના” તેમનાં નામ નીચે પ્રમાણે છે-“ચિકચા, રેકતી, જયંતી, કપાસિયા” (૧) વિજ્યા, (૨) શ્રેજ્યન્તી, (૩) જયેન્તી અને (૪) અપરાજિતા. “તરથi gariણ દેવી, જેસં સં વં ” તે પ્રત્યેક દેવીને ચાર ચાર હજાર દેવીઓને પરિવાર છે, અને તે પ્રત્યેક દેવી પિતપોતાની વૈકિય શક્તિવડે બીજા ચાર ચાર હજાર દેવીઓના પરિવારની વિકૃણા કરી શકે છે. આ રીતે મહાગ્રહ મંગળનો દેવીપરિવાર ૧૬૦૦૦ને થાય છે. તે પરિવારને તેનું ત્રુટિક કહે છે. તેના વિષે બાકીનું સમસ્ત કથન ચન્દ્રના કથન પ્રમાણે સમજવું. “નવ દંઢા વિકાળે સ્ટરિ રીઢાતિ, રં સંવ” પરંતુ ચન્દ્રના કથન કરતાં મંગળમાં આટલી જ વિશેષતા છે-મહાગ્રહ મંગળના વિમાનનું નામ અંગારાવતંસક છે, અને સિંહાસનનું નામ અંગારક છે. બાકીનું સમસ્ત કથન ચન્દ્રના કથન મુજબ સમજવાનું છે. "एवं जाव वियालगस्प वि, एवं अट्ठासीतीए वि महगगहाणं भाणियव्व નાવ માવસાર ” એજ પ્રકારનું વિકાલ મહાગ્રહનું પણ કથન સમજવું, એટલે કે વિકાલ મહાગ્રહને પણ ચાર પદ્ધદેવિ છે. તે દરેક પટ્ટદેવિયેનો ચાર ચાર હજાર દેવીઓને પરિવાર છે, અને તે પ્રત્યેક પટ્ટરાણી બીજી ચાર ચાર હજાર દેવીઓનું પિતાની ક્રિય શક્તિ વડે નિર્માણ કરી શકે છે. વિકાલ મહાગ્રહ વિષેનું બાકીનું સમસ્ત કથન ચન્દ્રના કથન પ્રમાણે સમજવું. શ્રી ભગવતી સૂત્ર : ૯ ૫૭ Page #82 -------------------------------------------------------------------------- ________________ 66 जाव भावके " આ સૂત્રાંશ દ્વારા સૂત્રકારે એ વાત પ્રકટ કરી છે કે બાકીના અગારક, વિકાલક, લેાહિતાક્ષ, શનૈશ્ચર, આધુનિક, પ્રાધુનિક, કુણુ, કણૂક, કણકણુક, કણવંતાનક આદિ ભાવકેતુ પન્તના ૮૮ ગ્રહેાની વતવ્યતા પણ આ પ્રમાણે જ સમજવી આ ખધાં ગ્રહાને પણ ચાર, ચાર અગ્રહિ ષીએ છે, ઇત્યાદિ સમસ્ત કથન ચન્દ્રના કથન પ્રમાણે સમજવુ. આ માં ગ્રહાની વિશેષ વક્તવ્યતા સૂર્યપ્રજ્ઞપ્તિમાં આપવામાં આવેલ છે, નગર થવુંલા ટ્વીાસબાળિ ચ સપ્તિનામનાળિ, સેસ સંચેય ’ચન્દ્રના કથન કરતાં આ પ્રડાના કથનમાં એટલી જ વિશેષતા કડી છે કે આ દરેક ગ્રહના નામ પ્રમાણે જ તેમના વિમાનાવત'સકાના અને સિંહાસનેાનાં નામ સમજવા જોઇએ. સ્થવિરાને પ્રશ્ન- ́ સાન્ન ળ મળે! વિવા ફેવળો ગુચ્છા ' હે ભગવન્ ! દેવેન્દ્ર, દેવરાજ શકને કેટલી અગ્રમહિષીએ કહી છે? ,, ' મહાવીર પ્રભુના ઉત્તર- જ્ઞો ! અટ્ટીિશો વળત્તાઓ '' હું આર્યાં! દેવેન્દ્ર, દેવરાજ શકને આઠ અશ્રમહિષીએ કહી છે. સંજ્ઞહા ,, તેમનાં નામ નીચે પ્રમાણે છે-“વકર્મા, સિવા, ઘેયા, ઝંઝૂ, અમજા, ગઇરા, નમિયા, રોફિની, ” (૧) પદ્મા, (૨) શિવા, (૩) શ્વેતા, (૪) અ'જૂ, (૫) અમલા, ૬) અપ્સરા, (૭) નામિકા અને (૮) રેાહિણી, તસ્થળ હા. મેળાઇ ફેવીપ રોલ પ્રોસ વીરલા જેવો પત્તો’તે પ્રત્યેક અગ્રમહિષીના સાળ સાળ હજાર દેવીના પરિવાર કહ્યો છે. पभूणं ताओ મેના ફૈવી અન્નાર્ સોહન સોહન દેવીપ્રસ' ચાર વિકન્વિત્ત ” અને તે પ્રત્યેક પટ્ટરાણી પાતપેાતાની વિકુવા શક્તિ વડે બીજી ૧૬-૧૬ દેવીનુ નિર્માણ કરી શકે છે. “ વામેવ સવાવરેળ ટ્રાનોપુત્તર લેવોસયसहस्स परियारो, से त्तं तुडिए ” આ રીતે શના દેવીપિરવાર ૧૨૮૦૦૦ ના છે. તેને શક્રતુ ત્રુટિક કહે છે. '' હજાર સ્થવિરાના પ્રશ્ન- ́ વમૂળ અંતે ! લગ્ને વિષે ટેકરાયા, સોમે છે, सोहमवडेंस विमाणे, सभाए सुहम्माए, सकंसि सीहासणंसि तुडिएणं सद्धि, सेसं ના ચમરÆ ” હે ભગવાન્ ! દેવેન્દ્ર, દેવરાજ શક્ર, સૌધમ કલ્પમાં, સૌધર્માંવત સક વિમાનની સુધર્મા સભામાં પેાતાના શક્ર નામના સિહાસન પર વિરાજમાન થઇને પેાતાના ત્રુટિકની (૧૨૮૦૦૦ દેવીએના પિરવારની ) સાથે ભાગે) લાગવી શકે છે ખરા ? ,, મહાવીર પ્રભુના ઉત્તર-હે આર્યાં! ચમરના પ્રકરણમાં કહ્યા પ્રમાણે જ ઉત્તર અહીં પણ સમજવા. “ નવા` વિચારોના મોક્ષદ્ પરન્તુ ચમ ના પરિવાર કરતાં શકના પરિવારમાં જે વિશેષતા છે, તે ત્રીજા શતકના પહેલા ઉદ્દેશામાં કહ્યા પ્રમાણે સમજવી. ( મેાકા નગરીમાં આ ઉદ્દેશાની પ્રરૂ પણા થઈ હતી, તેથી આ ઉદ્દેશાને મેકાઉદ્દેશક પણ કહે છે. ) સ્થવિરાના પ્રશ્ન—“ જીવાણા મંતે! વૈવિસ્તરેવાળા સોમલ્લ માર્ળો શ્રી ભગવતી સૂત્ર : ૯ ૫૮ Page #83 -------------------------------------------------------------------------- ________________ હે ભગવન્! દેવેન્દ્ર, દેવરાજ શક્રના લોકપાલ સોમ મહારાજને કેટલી અગ્ર મહિલીએ કહી છે? મહાવીર પ્રભુને ઉત્તર–“જો! વત્તર કાવી પાત્તાવો હે આર્યો ! શકના લોકપાલ સોમ મહારાજને ચાર અગ્રમહિષીઓ કહી છે. “લંકgr” તેમનાં નામ આ પ્રમાણે છે.–“ળિો, મળા, ચિત્તા, સોમr” (૧) રોહિણી, (૨) મદન, (૩) ચિત્રા અને (૪) સમા. “તથળ મેઘાણ રવીણ કા મર ઢોળાઈ ” ચમરના લેકપલેની અગ્રમહિષીઓની જેમ સમ લોકપાલની અગ્રમહિષીઓને એક એક હજાર દેવીઓનો પરિવાર કહ્યો છે. તે પ્રત્યેક અગ્રમહિષી પિાતપિતાની વૈકિય શક્તિ વડે બીજી એક એક હજાર દેવીઓનું નિર્માણ કરી શકે છે. આ રીતે શકના લેકપાલ મને ૪૦૦૦ દેવીઓનો પરિવાર છે. તેને સોમલેકપાલનું ગુટિક કહે છે. બાકીનું સમસ્ત કથન ચમરના લેાકપાલના કથન અનુસાર સમજવું. “નવર” પરન્તુ તે કથન કરતાં આ કથનમાં એટલીજ વિશેષતા છે કે “ચંપમે વિમાને, સમાણ સામાઇ, નોમંરિ સીહાસંતિ, તે જેવ” શકના લેકપાલ સોમમહારાજના વિમાનનું નામ સ્વયંપ્રભ વિમાન છે, તેમની સભાનું નામ સુધમાં સભા છે અને સિંહાસનનું નામ સમ સિંહાસન છે. બાકીનું સમસ્ત કથન ચમરના લોકપાલના કથન પ્રમાણે જ સમજવું. ર્વ લાવ રેસમાસ, નવરં વિનાનારું =ા તફા ” એજ પ્રકારનું કથન યમ, વરુણ અને વૈશ્રવણ નામના બાકીના ત્રણ કપાલે વિષે પણ સમજવું. એટલે કે તે દરેક લોકપાલને પણ ચાર ચાર પટ્ટદેવીઓ છે અને તે પ્રત્યેક પટ્ટદેવીને ૧૦૦૦–૧૦૦૦ ને દેવીપરિવાર છે, ઈત્યાદિ કથન ચમરના લોકપાલના કથન પ્રમાણે સમજવું. પરંતુ આ કથનમાં વિમાનના નામની અપેક્ષાએ જ વિશેષતા રહેલી છે, તે વિમાનનાં નામ આ પ્રમાણે કહ્યાં છે. સેમનું સ્વયંપ્રભ વિમાન છે, યમનું વશિષ્ઠ વિમાન છે, વરુણનું સ્વયંજલ વિમાન છે અને વૈશ્રવણનું વઘુ વિમાન છે. સ્થવિરોને પ્રશ્ન-“લાખણ નં અંતે ! પુછા” હે ભગવન્! દેવેન્દ્ર, દેવરાજ ઈશાનને કેટલી અઝમહિણીઓ કહી છે? મહાવીર પ્રભુને ઉત્તર– “બનો ! આ મહિલીગો પurો છે આર્યો! દેવેન્દ્ર, દેવરાજ ઈશાનને આઠ અગ્નમહિષીએ કહી છે. “સંહા તેમનાં નામ નીચે પ્રમાણે છે– ઠ્ઠા, , રામા, રામ વિયા, વત્, ઘણુપુરા, વસુમિત્તા, વસુંવા,” (૧) કૃષ્ણા, (૨) કૃષ્ણરાજિ, (૩) રામા (૪) રામરક્ષિતા, (૫) વસૂ, (૬) વસુગુપ્તા, (૭) વસુમિત્રા, (૮) વસુંધરા “તi griણ દેવી, રે કહાં સ ” તે પ્રત્યેક અગ્રમહિષીને ૧૬-૧૬ હજારને શ્રી ભગવતી સૂત્ર : ૯ ૫૯ Page #84 -------------------------------------------------------------------------- ________________ દેવીપરિવાર કહ્યો છે અને તે પ્રત્યેક અગ્રમહિષીમાં એવી શક્તિ રહેલી હોય છે કે જે તેઓ ધારે તો પોતપોતાની વૈકિયશક્તિ વડે બીજી ૧-૧૬ હજાર દેવીઓનું નિર્માણ કરી શકે છે. આ રીતે ઈશાનેન્દ્રને ૧ લાખ ૨૮ હજાર દેવીઓને પરિવાર થાય છે, તે પરિવારને ઈશાને-દ્રનું બુટિક કહે છે. ઈશાકેન્દ્રના વિષયને અનુલક્ષીને બાકીનું સમસ્ત કચન શકના પૂર્વોક્ત કથન અનુસાર સમજવું. સ્થવિરોને પ્રશ્ન– “તારણ જો અરે ! રેવંત સોમ મહારyળો જ ગmગો ?” હે ભગવન્! દેવેન્દ્ર દેવર જ ઈશાનના લેકપાલ સોમ મહારાજને કેટલી અગમહિષીઓ કહી છે? મહાવીર પ્રભુનો ઉત્તર“જો! વત્તારિ સામળિો ખાતમો” હે આ ! ઈશાનેન્દ્રના લેકમાલ સોમને ચાર અમહિષીઓ કહી છે. “ સિંહ” તેમનાં નામ નીચે પ્રમાણે છે – “gઢવી, હાથી, ચળ, વિજ્ઞ” (૧) પૃથ્વી, (૨) રાત્રી, (૩) રજની અને (૪) વિદ્યુત “ત્તરશળ ને કેવી સેવં જ રસ ચોપાટા” “તે પ્રત્યેક અગ્રમહિષીને એક એક હજારને દેવીને પરિવાર છે. ઈત્યાદિ સમસ્ત કથન શકના લેક પાલેના સ્થાન પ્રમાણે સમજવું. એટલે કે તે પ્રત્યેક અગ્રણમહિષી પિતાની વૈકિય શક્તિ વડે બીજી એક એક હજાર દેવીઓની વિમુર્વણા કરી શકે છે. આ રીતે સેમ લેકપાલને દેવી પરિવાર ચાર હજારને થાય છે. આ ૪૦૦૦ દેવીઓના સમૂડને તેનું ત્રુટિક કહે છે. “g iાર વર ” એજ પ્રમાણે તેના બીજા લોકપાલે યમ, વરુણ અને વૈશ્રવણને વિષે પણ સમજવું “નાદ વિમાના કહા જારથસણ, જાજ, જો રેવ હૃત્તિ” પરન્તુ ઈશાનેન્દ્રના લોકપાલનાં વિમાનનાં નામ પહેલાથી લઈને આઠમાં ઉદેશામાં કહ્યા પ્રમાણે સમજવા. તેમનું વિમાન સુમન, યમનું સર્વતેભદ્ર, વરણનું વર્લ્સ અને વૈશ્રમણનું સુવઘુ છે. બાકીનું તેઓ મૈથુન સેવન કરી શકતા નથી,” આ કથન પર્યન્તનું સમસ્ત કથન અહી શકેન્દ્રના લેકપાલના કથન અનુસાર સમજવું. સૂત્રને ઉપસંહાર કરતાં સ્થવિરો મહાવીર પ્રભુનાં વચનમાં પિતાની શ્રદ્ધા વ્યક્ત કરતા કહે છે કે“ અરે! સેદ્ય મહે! રિ? હે ભગવન ! આ વિષયનું આપે છે પ્રતિપાદન કર્યું તે સર્વથા સત્ય છે. હે ભગવન્! અપની વાત યથાર્થ છે. આ પ્રમાણે કહીને, પ્રભુને વંદણા નમસ્કાર કરીને તેઓ પિતાને સ્થાને બિરાજમાન થયા. સૂ૦ ૨ જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજકૃત “ભગવતીસૂત્ર"ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના દસમા શતકને પાંચમે ઉદ્દેશક સમાપ્ત .૧૦-પા શ્રી ભગવતી સૂત્ર : ૯ Page #85 -------------------------------------------------------------------------- ________________ દેવાવસ્થાન વિશેષ કા નિરૂપણ છ ઉદેશાનો પ્રારંભ– દેવાવસ્થાન વિશેષ વકતવ્યતા “ળેિ મરે! રેનિંદણ રેળોઈત્યાદિ. ટીકાથ–પાંચમાં ઉદ્દેશામાં દેવ અને દેવી વિષયક વક્તવ્યતાનું પ્રતિ પાદન કરવામાં આવ્યું છે. હવે આ છટા ઉદેશામાં તે દેનાં સ્થાન આદિની પ્રરૂપણું કરવામાં આવે છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે हैं “कहिं णं भंते ! सकस देविंदस्स देवरण्णा सभा सुहम्मा पणत्ता ?' 3 ભગવન્! દેવેન્દ્ર, દેવરાજ શકની સુધમાં સભા ક્યાં આવેલી છે? મહાવીર પ્રભુને ઉત્તર–ોચમા ! લંgી સીવે મંત્રણ પવચ दाहिनेणं इमीसे रयणप्पभाए एवं जहा रायप्पसेणइज्जे जाव पंच वडे सगा पण्णत्ता" “હે ગૌતમ ! જમ્બુદ્વીપ નામના દ્વિીપના સુમેરુ પર્વતની દક્ષિણ દિશામાં આ રત્નપ્રભા પૃથ્વીના બહ સમ અને રમણીય ભૂમિભાગની ઉપર ચન્દ્ર, સૂર્ય, ગ્રહગણ, નક્ષત્ર અને તારાઓ છે. ત્યાંથી અનેક એજન, અનેક સેંકડે એજન, અનેક હજાર જન, અનેક લાખ એજન, અનેક કરોડ જન અને અનેક કોટાકોટી યોજન દુર સૌધર્મ નામનું ક૯૫ આવેલું છે– ” ઈત્યાદિ કથન રાજપ્રશ્રીય સૂત્રમાં કહ્યા અનુસાર સમજવું, તે સૌધર્મ દેવલેકમાં પાંચ અવતંસક- શ્રેષ્ઠ વિમાન છે. “ àa” તે વિમાનોનાં નામ નીચે પ્રમાણે “અરેવહેંસ, વાઘ મ રેલ્મોંઘા() અશેકાવાંસ , (૨) સપ્તપર્ણવ સક, (૩) ચંપકાવતરક, (૪) આદ્માવતંસક અને (૫) મધ્યમાં રહેલું સૌધર્માવતસક. “ હૃમ્ભટ્ટેપ મારિમાળ તેરસ ચ કોથળચારણારૂં ગાયામવિલમેળ " તે સૌધર્માવલંસક વિમાનની લંબાઈ અને પહોળાઈ ૧રા સાડા બાર લાખ જનની કહી છે. પ્રસ્તુત વિષયનું પ્રતિપાદન કરવા નિમિત્ત સૂત્રકારે અહીં નીચેની ગાથા મૂકી છે “પર્વ ના સૂચિમે તદેવ મળ તલ ૩વવા” રાજપ્રશ્નીય સૂત્રમાં સૂરિયાભ વિમાનનું જે પ્રમાણે કહ્યું છે, તે ઉપર્યુક્ત પ્રમાણ સૌધર્માવલંક મહાવિમાનનું પણ સમજવું. જેવું સૂર્યાભ દેવના દેવરૂપે તે વિમાનમાં ઉપપાત થવાનું કથન રાજપ્રશ્રીય સૂત્રમાં કરવામાં આવ્યું છે, એવું જ શકના સૌધર્માવલંસક વિમાનમાં ઉપપાત વિષયક કથન સમજવું “કમિશો ત રિયામ” રાજપક્ષીય સૂત્રમાં સૂર્યાભદેવના અભિષેકનું જેવું વર્ણન કરવા માં આવ્યું છે, એવું જ શક્રના અભિષેકનું વર્ણન પણ સમજવું “કરુંવાર ઉદનિયા તર” રાજપ્રશ્રીય સૂત્રમાં સૂર્યામદેવના અલંકાનું તથા અર્ચનિકાનું જેવું વર્ણન કરવામાં આવ્યું શ્રી ભગવતી સૂત્ર : ૯ ૬૧ Page #86 -------------------------------------------------------------------------- ________________ છે એવું જ વર્ણન શકના અલંકાર આદિના વિષે પણ સમજવું. “જ્ઞાન ગાયવરિ” તે સમસ્ત વર્ણન આત્મરક્ષક દેવોના વર્ણન પર્યન્ત અહીં પણ ગ્રહણ કરવું જોઈએ. “તો સાવનારું ”િ શકની સ્થિતિ (તે દેવકનું આયુષ્ય) બે સાગરોપમનું કહ્યું છે. આ સઘળા કથનને ભાવાર્થ એ છે કે રાજપ્રશ્નીય સૂત્રમાં સૂર્યાભદેવનું જેવું વર્ણન કરવામાં આવ્યું છે, એવું જ વર્ણન શકનું પણ સમજવું જોઈએ. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“મંતે ! રવિ વરાયા છે છે મને?હે ભગવન દેવેન્દ્ર દેવરાજ શક કેવી મહાદ્ધિ અને મહાવતિ-વાળે છે ? તે કે પ્રભાવશાળી છે? તે કેવો મહાયશવાળે છે? તે કે મહાબળસંપન્ન છે? તે કે મહાસુખસંપન્ન છે? મહાવીર પ્રભુને ઉત્તર–“નોરમા ! ” મહિઢિg જા મારે ” દેવેન્દ્ર, દેવરાજ શક ઘણું જ મહાન ઋદ્ધિવાળો, ઘણી જ મડાઘતિવાળે, ઘણું જ મહાપ્રભાવવાળે, ઘણા જ મહાયશવાળે અને ઘણા જ મહાસુખવાળે છે. તે રથ વિમાબાવાસાણસાળે જાવ વિરૂ તે શકેન્દ્ર સધર્મ દેવલેકમાં ૩૨ લાખ વિમાનનું, ૮૪ હજાર સામાનિક દેવનું, ૩૩ ત્રયઢિશક દેવનું, આઠ અગ્રમહીષીઓનું અને બીજા પણ ઘણાં દેવદેવીઓનું આધિપત્ય પરિપત્ય, સ્વામિત્વ, અને ભર્તાવ કરતા થકો આનંદપૂર્વક પિતાને સમય વ્યતીત કરે છે. “ gવં મહિરિ નાર પર્વ માણો તે કેવો લેવાયા” હે ગૌતમ! આ પ્રમાણે (ઉપર વર્ણવ્યા પ્રમાણે) દેવેન્દ્ર, દેવરાજ શક્ર ઘણી મહાદ્ધિ, મહાવૃતિ, મહાપ્રભાવ, મહાબળ, મહાયશ અને મહાસુખથી સંપન્ન છે. ગૌતમ સ્વામી મહાવીર પ્રભુનાં વચનને પ્રમાણભૂત ગણીને કહે છે કે “ મને ! સેવં મને ! ઉત્ત” હે ભગવન્ ! આપની વાત બિલકુલ સત્ય છે. હે ભગવન! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું, તે સર્વથા સત્ય જ છે. ” આ પ્રમાણે કહીને તેમને વંદણ નમસ્કાર કરીને તેઓ પિતાને સ્થાને વિરાજમાન થઈ ગયા. તે સૂ૦ ૧ છે! જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના દશમા શતકને છઠ્ઠો ઉદ્દેશ સમાપ્ત ૧૦-૬ શ્રી ભગવતી સૂત્ર : ૯ ૬૨ Page #87 -------------------------------------------------------------------------- ________________ અઠ્ઠાઇસ પ્રકાર કે અંતરદ્વીપોં કા નિરૂપણ સાતમા ઉદેશાનો પ્રારંભ“રિ મં! વારિસ્સાળ શોચમસ્થાળ” ઈત્યાદિ. ટીકાઈ– સૂત્રકારે છઠ્ઠા ઉદ્દેશામાં સુધર્મા સભાની પ્રરૂપણ કરી છે. તે સમસભા આશ્રય વિશેષ સ્થાનરૂપ છે. આ સંબંધને અનુલક્ષીને હવે સૂત્રકાર આશ્રયવિશેષ સ્થાનરૂપ અન્તદ્વીપ અને તેમની સંખ્યા ૨૮ અઠયાવીસની છે કે જે મેરુપર્વતની ઉત્તર દિશામાં રહેલા શિખરી પર્વત પર છે, અને લવણસમુદ્રની અંદર છે, તેમની પ્રરૂપણ કરે છે. એવાં ૨૮ અન્તર્કી છે. ગૌતમ સ્વામી તે અન્તર્દી વિષે મહાવીર પ્રભુને પ્રશ્ન પૂછે छ-" कहिं णं भंते ! उत्तरिल्लाण' एगोळ्यमणुस्साण एगोरुय दीवे पण्णत्ते १" હે ભગવન્! ઉત્તર દિશામાં રહેનારા એકેક મનુષ્યોને એકરુક નામને દ્વીપ કયાં આવેલું છે મહાવીર પ્રભુને ઉત્તર–“gવં જીવામિામે તહેવ નિવાં નાર સુદ્ધાંતથી ત્તિ, અઠ્ઠાવીd માળિચવ્યા”હે ગૌતમ! આ દ્વિીપની જેવી પ્રરૂપણા જીવાભિગમ સૂત્રમાં કરવામાં આવી છે, એવી જ સમસ્ત પ્રરૂપણું અહીં પણ થવી જોઈએ. “શુદ્ધદન્ત” પર્યન્તના દ્વીપ વિષેનું સમસ્ત કથન અહીં ગ્રહણ કરવું જોઈએ. અહિં “યાવત્ ” પદથી નવમાં શતકના ત્રીજા ઉદ્દેશામાં જે ૨૮ દ્વીપ ગણાવવામાં આવ્યા છે, તે ૨૮ દ્વીપ અહીં ગ્રહણ કરવામાં આવેલ છે. તે ૨૮ અન્તદ્વીપનાં નામ નીચે પ્રમાણે છે– (૧) એક રુક (૨) આભાસિક, (૩) વૈષાણિક, (૪) લાંગુલિક, (૫) હયકર્ણ (૬) ગજકર્ણ, (૭) ગોકર્ણ, (૮) શકુલકર્ણ, (૯) આદર્શમુખ. (૧૦) મેહ્રમુખ (૧૧) અમુખ (૧૨) ગે મુખ (૧૩) અશ્વમુખ, (૧૪) હસ્તિમુખ, (૧૫) સિંહમુખ, (૧૬) વ્યાઘમુખ, (૧૭) અશ્વકર્ણ, (૧૮) હસ્તિકણું, (૧૯) કર્ણ (૨૦) કર્ણ પ્રવરણ (૨૧) ઉલ્કામુખ, (૨૨) મેઘમુખ, (૨૩) વિદ્યુમ્મુખ, (૨૪) વિદુદન્ત, (૨૫) ઘનદત્ત, (૨૬) લષ્ટદન્ત, (૨૭) ગૂઢદન અને (૨૮) શુદ્ધદઃ આ ઉત્તર દિશાના અન્તદ્વપિની લંબાઈ, પહોળાઈ આદિનું વર્ણન નવમાં શતકના ત્રીજા ઉદ્દેશામાં કર્યા પ્રમાણે અહીં પણ ગ્રહણ કરવું પ્રત્યેક અન્તદ્વીપની લંબાઈ, પહોળાઈ આદિનું પ્રતિપાદન કરતે એક એક ઉદ્દેશક છે. તેથી ૨૮ અન્તરદ્વીપનું વર્ણન કરતા ૨૮ ઉદ્દેશકે અહીં સમજવા જોઈએ. એજ વાતને સૂત્રકારે “ઘણ કૂવીસ કલા માળિચવા” આ સૂત્રપાઠદ્વારા પ્રકટ કરી છે. સૂત્રને અને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુનાં શ્રી ભગવતી સૂત્ર : ૯ Page #88 -------------------------------------------------------------------------- ________________ વચનમાં પિતાજી અપાર શ્રદ્ધા પ્રકટ કરતા કહે છે કે “સેવં મરે મહે! ત્તિ ” “હે ભગવન્ ! આપે જે કહ્યું તે સત્ય જ છે હે ભગવન! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું, તે સર્વથા સત્ય છે. આ પ્રમાણે કહીને પ્રભુને વંદણા નમસ્કાર કરીને તેઓ તેમને સ્થાને બેસી ગયા. સૂ૦ પા જૈનાચાર્ય શ્રી ઘાસી લવજી મહારાજ કૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના દશમા શતકને સાતમે ઉદ્દેશ સમાપ્ત . ૧૦-૭ દશમું સતક સમાપ્ત ગ્યારહવેં શતક કે ઉદેશાઓ કી સંગ્રહ ગાથાર્થે અગિયારમા શતકનો પ્રારંભ આ શતકમાં કયા કયા વિષયની પ્રરૂપણ કરવામાં આવી છે, તે નીચેની સંગ્રહગાથા દ્વારા પ્રકટ કરવામાં આવેલ છે. “ उप्पल सालु पलासे कुभी नाली य पउमकन्नीय । नलिण सिव लोग काला-लंभिय दस दोय एकारे ॥ ઉ૫લ (૧) શાક, (૨) પલાશ (૩) કુંભી, (૪) નાલિક (૫) પદ્મ (૬) કણિકા (૭) નલિન (૮) શિવરાજર્ષિ (૯) લોક (૧૦) કાળ અને (૧૧) આલમ્પિક. આ અગિયારમાં શતકમાં આ પ્રમાણે ૧૨ ઉદ્દેશાની પ્રરૂ. પણ કરવામાં આવી છે. ટીકાર્થ–ઉત્પલ એટલે કમલ વિશેષ. પહેલા ઉદ્દેશામાં તેની પ્રરૂપણા કરવામાં આવી છે. ઉત્પલ કબ્દને શાક કહે છે. બીજા ઉદ્દેશામાં તે શાલકની પ્રરૂપણા કરી છે. પલાશ એટલે ખાખરાનું વૃક્ષ તે પલાશની ત્રીજા ઉદ્દેશામાં પ્રરૂપણ કરી છે. જેથી ઉશામાં કુંભી નામની વનસ્પતિ વિશેષની, અને પાંચમાં ઉદ્દેશામાં કમલનાલ વિશેષ રૂપ નાલિકાનું પ્રતિપાદન કરાયું છે કમલ વિશેષને પ કહે છે. તે પદ્મ વિષે છ ઉદ્દેશક છે. કમલના મધ્ય ભાગમાં જે કેશર રૂપ તંતુઓ હોય છે. તેને કણિકા કહે છે. સાતમાં ઉદ્દેશામાં તે કણિકાની પ્રરૂપણ કરવામાં આવી છે. કમલવિશેષનું નામ નલિન છે. આઠમાં ઉદ્દેશામાં તે નલિનની પ્રરૂપણા કરવામાં આવી છે. જો કે ઉત્પલ, પદ્ધ અને નલિન કાર્થક (પર્યાયવાચી શબ્દ છે, પરંતુ તેમના અર્થમાં રુઢિગત વિશિષ્ટતા રહેલી હોવાથી અહીં તેમનું અલગ અલગ રૂપે પ્રતિપાદન થયું છે. નવમા ઉદ્દેશામાં શિવરાજરૂષિનું ૧૦ માં ઉદેશામાં લોક વિષયક વક્તવ્ય શ્રી ભગવતી સૂત્ર : ૯ ૬ ૪ Page #89 -------------------------------------------------------------------------- ________________ તાનું અને ૧૧ માં ઉદ્દેશામાં કાળ વિષયક વક્તવ્યતાનું પ્રતિપાદન કરાયું છે. આલબિકા નગરીમાં મહાવીર પ્રભુએ જે પ્રરૂપણ કરી હતી તેનું પ્રતિપાદન અલંભિક નામના ૧૨માં ઉદ્દેશામાં કરવામાં આવ્યું છે. આ રીતે અગિયારમાં શતકમાં કુલ ૧૨ ઉદ્દેશકેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. પહલે ઉદેશે કે તારો કા સંગ્રહ કરનેવાલી તીન ગાયાર્થે પહેલા ઉદ્દેશાના દ્વાર સંગ્રહની ત્રણ ગાથાઓ उववाओ १ परिमाणं, २ अवहारु, चत्त, ४ बंध ५ वेदेव च । उदए ७, उदीरणाए ८, लेसा ९, दिट्ठी १०, य नाणे य ।। ११ ।। जोगू १२, व ओगे १६, वन्न १४, रसमाई १५, ऊसासगे १६ य आहारे १७ । विरई १८, किरिया१९ बंधे२०, सन्न२१ कसायि२२ स्थि२३ बंधेय २४ ॥२॥ सन्नि२५, दिय२६ अणुबंधे२७, संवेहा२८, हार२९, टिई३० समुग्धाए ३१ । चयणं३२ मूलादीसु य उववाओ सव्वजीवाणं ३३ ! गा.१-३॥ (૧) ઉતપાત, (૨) પરિમાણ, (૩) અપહાર, (૪) ઉચ્ચત્વ, (૫) બંધ, (૬) વેદ, (૭) ઉદય, (૮) ઉદીરણા, (૯) વેશ્યા, (૧૦) દષ્ટિ, (૧૧) જ્ઞાન, (૧૨) યેગ, (૧૩) ઉપગ, (૧૪) વર્ણ, (૧૫) રસાદિ (૧૬) ઉચ્છવાસ, (૧૭) આહાર (૧૮) વિરતિ (૧૯) કિયા (૨૦) બધેક (૨૧) સંજ્ઞા, (૨૨) કષાય, (૨૩) સ્ત્રીવેદાદિ, (૨૪) બન્ધ (૨૫) સંસી, (૨૬) ઈન્દ્રિય () અનુબંધ, (૨૮) સંબંધ, (૨૯) આહિર, (૩૦) સ્થિતિ, (૩૧) સમુદ્દઘાત, (૩૨) વન અને (૩) સમસ્ત જીવન મૂલાદિકમાં ઉપપાત. પહેલા ઉદ્દેશાના વિષયનું પ્રતિપાદન કરવાને માટે આ ૩૩ દ્વાર બતાવ્યાં છે. ટીકાર્થ– (૧) ઉત્પત્તિ દ્વારને ઉપપાત કહે છે. (૨) ઇયત્તા દ્વારને પરિ શ્રી ભગવતી સૂત્ર : ૯ ૬૫ Page #90 -------------------------------------------------------------------------- ________________ માણ કહે છે. (૩) અપહરણકારને અપહાર કહે છે. (૪) ઉચ્ચતાધારને ઉચ્ચત્વ કહે છે. (૫) જ્ઞાનાવરણીય આદિ કર્મોના બન્ધદ્વારને બન્ધ કહે છે. (૯) વેદનાદ્વારનું નામ વેદના છે. (૭) ઉદયદ્વારનું નામ ઉદય છે. (૮) ઉદીરણા દ્વારનું નામ ઉદીરણ છે. (૯) લેસ્યાદ્વારનું નામ લેશ્યા છે. (૧૦) સમ્યફ, મિથ્યા અને મિશ્રષ્ટિ દ્વારનું નામ દષ્ટિ છે. (૧૧) જ્ઞાનદ્વારનું નામ જ્ઞાન છે. (૧૨) ગદ્વારનું નામ ગ છે. (૧૩) ઉપગદ્વારનું નામ ઉપગ છે. (૧૪) વાણદિ દ્વારનું નામ વર્ણ છે. (૧પ) રસાદિ દ્વારનું નામ રસ છે. (૧૬) ઉચ્છવાસક દ્વારનું નામ ઉચ્છવાસક છે. (૧૭) આહારક દ્વારનું નામ આહાર છે. (૧૮) વરિતિદ્વારનું નામ વિરતિ છે. (૧૯) ક્રિયદ્વારનું નામ ક્રિયા છે (૨૦) બન્ધકારનું નામ બધક છે. (૨૧) સંજ્ઞા દ્વારનું નામ સંજ્ઞા છે. (૨૨) કષાયદ્વારનું નામ કષાય છે. (૨૩) સ્ત્રી વેદાદિ દ્વારનું નામ સ્ત્રી છે. (૨૪) બંધદ્વારનું નામ બંધ છે. (૨૫) સંજ્ઞીદ્વારનું નામ સંજ્ઞી છે. (૨૬) ઈન્દ્રિયદ્વારનું નામ ઇન્દ્રિય છે. (૨૭) અનુબન્ધ દ્વારનું નામ અનુબંધ છે. (૨૮) સંવેધ દ્વારનું નામ સંવેધ છે. (૨૯) આહારદ્વારનું નામ આહાર છે. (૩૦) સ્થિતિદ્વારનું નામ સ્થિતિ છે. (૩૧) સમુદ્રઘાત દ્વારનું નામ સમુદ્દઘાત છે. (૩૨) ચ્યવનારનું નામ ચ્યવન છે. (૩૩) મૂલાદિકમાં સર્વજીના ઉત્પાદ દ્વારનું નામ સર્વજીવ મૂલાદિ ઉ૫પાત છે. આ રીતે પહેલા ઉદ્દેશકમાં તેત્રીસદ્વાર કહ્યા છે. ઉતપલોંઠે જીવોસ્પાદ કાનિરૂપણ ઉત્પલમાં (કમલમાં) છત્પાદ વક્તવ્યતા“જાજેઉં તે સમ” ઈત્યાદિ ટીકાથ–સૂત્રકારે આ સૂત્ર દ્વારા ઉત્પલ (કમળ)ના જીવેની નીચે પ્રમાણે પ્રરૂપણ કરી છે–“સેળ ઢળે તેí મi જિદે જ્ઞાવ વજુવાળે પડ્યું gવાણી” તે કાળે અને તે સમયે રાજગૃહ નગરમાં મહાવીર પ્રભુ પધાર્યા. તેમનાં દર્શન કરવાને માટે તથા ધમપદેશ સાંભળવાને માટે પરિપૅદ (પ્રખદા) નીકળી. મહાવીર પ્રભુને વંદણા નમસ્કાર કરીને તથા તેમની દેશના સાંભળીને પરિષદ પાછી ફરી. ત્યાર બાદ ગૌતમ સ્વામીએ બને હાથ જોડીને નમસ્કાર કરીને વિનયપૂર્વક આ પ્રમાણે પૂછયું “ અરે ! UTTqત્તા જિ - વીરે બાકીવે? હે ભગવન ઉ૫લ (કમળ વિશેષ) જ્યારે એકપત્રાવસ્થાવાળું હોય છે, ત્યારે શું તે એક જીવવાળું હોય છે, કે અનેક જીવવાળું હોય છે? (જેમાં એક જ જીવ હોય તેને એક જીવવાળું અને અનેક જીવ હોય તેને અનેક જીવવા શું કહે છે). મહાવીર પ્રભુને ઉત્તર–“જો ! ” હે ગૌતમ! “ન કરે છે - जीचे, तेण परं जे अन्ने उववज्जति, तेणं जो एग जीवा-अणेग जीवा" मे શ્રી ભગવતી સૂત્ર: ૯ Page #91 -------------------------------------------------------------------------- ________________ પત્રાવસ્થામાં ઉત્પલ એક જીવવાળું હોય છે, અનેક જીવવાળું હેતું નથી. પરંતુ જ્યારે તે અનેક પત્રોથી યુક્ત બને છે,–પ્રથમ પત્ર ઉપરાન્ત જ્યારે દ્વિતીય પત્રાદિરૂપ અવયવ ઉત્પન્ન થઈ જાય છે, ત્યારે તે એક જીવવાળું રહેતું નથી, પણ અનેક જીવવાળું થઈ જાય છે. અથવા વધારાના પત્રાદિકમાં જે બીજા છ ઉત્પન્ન થઈ જાય છે, તે જેને કારણે તેને એક જીવવાનું કહ્યું નથી, પણ અનેક જીવવાળું કહ્યું છે. એવું આ પ્રથમદ્વાર છે. હવે ગૌતમ સ્વામી આ પ્રથમ ઉપપાત દ્વારને વિષે મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે-“સેળ મરે! લવા જોહિંતો ઉત્તવનંતિ, જિં જોરપતિ उववज्जति, तिरिक्ख जोणिएहिंतो उववज्जति, मणुस्से हिंतो उववज्जति, રિો થવા ? હે ભગવન! તે દ્વિ પત્રાદિ અવસ્થાવાળા ઉત્પલમાં રહેલા છ કયાંથી આવીને ત્યાં ઉત્પન્ન થઈ જાય છે–શું નારકમાંથી આવીને તેમાં ઉત્પન્ન થાય છે? કે તિયોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? કે માબેમાંથી આવીને ઉત્પન્ન થાય થાય છે કે દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? મહાવીર પ્રભુને ઉત્તર-“જો મા! હે ગૌતમ! નો નૈહિંતો વવત્તિ” દ્વિ પત્રાદિ અવસ્થાવાળા ઉત્પલમાં રહેલા જ નારકમાંથી આવીને ત્યાં ઉત્પન્ન થતાં નથી, “સિવિલોબિલ્ડિંતો વિ વવવકરિ મારેહિંતો વિ વર્ષારિ, ટેહિંતો વિ વવવવંતિ” પરંતુ તેઓ તિયચનિમાંથી આવીને પણ ત્યાં ઉત્પન્ન થાય છે, મનુષ્યનિમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે અને દેવ નિમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે. “gવ વવવાનો માળિયા, ના વન્નતી કારણફાળે જાવ શાળે ત્તિ” આ પ્રકારે ઉત્પલના જીવના ઉત્પાદન અનુ. લક્ષીને પ્રજ્ઞાપના સૂત્રના છઠ્ઠા વ્યુત્કાન્તિ પદમાં વનસ્પતિકાયિક જીવોના ઉત્પા. દના વિષકમાં જેવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તેવું પ્રતિપાદન અહીં પણ કરવું જોઈએ. “ઈશાનદેવલેક પર્યાના ત્યાં ઉત્પન્ન થાય છે.” આ કથન પર્યન્તનું કથન અહીં ગ્રહણ કરવું જોઈએ. પ્રજ્ઞાપના સૂત્રમાં આ વિષયને અનુલક્ષીને આ પ્રમાણે કહ્યું છે – ગૌતમ સ્વામીને પ્રશ્ન- ભગવાન ! જે જીવ વનસ્પતિકાયિકોમાં તિર્યંચનિમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તે શું તે એકેન્દ્રિય તિર્યંચનિકમાંથી આવીને ત્યાં ઉત્પન્ન થાય છે? કે દ્વીન્દ્રિયતિય ચેમાંથી આવીને ત્યાં ઉત્પન્ન થાય છે? કે તેઈન્દ્રય, ચૌઈન્દ્રિય અને પંચેન્દ્રિયતિયામાંથી આવીને ત્યાં ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નને મહાવીર પ્રભુએ આ પ્રમાણે ઉત્તર આપે છેગૌતમ! ત્યાં એકેન્દ્રિય તિયામાંથી આવીને પણ જી ઉત્પન્ન થાય છે, દ્વિીન્દ્રિય, ત્રીન્દ્રિય ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય તિર્યામાંથી પણ આવીને ઉત્પન્ન થાય છે, મનુષ્યમાંથી અને દેવામાંથી આવીને પણ જીવ ત્યાં ઉત્પન્ન થઈ શકે છે. એટલે કે ભવનપતિથી લઈને ઈશાનક૯૫ પર્યંતના દેવે ત્યાં એકે શ્રી ભગવતી સૂત્ર : ૯ ૬ ૭ Page #92 -------------------------------------------------------------------------- ________________ ન્દ્રિય પર્યાયમાં ઉત્પન્ન થઈ શકે છે. આ પ્રકારનું આ પહેલું ઉપપાતદ્વાર છે બીજા પરિમાણ દ્વારની પ્રરૂપણા ગૌતમ સ્વામીને પ્રશ્ન-- “સેળ તે ! જીવા giાસમg aફયા વવજ્ઞતિ ?” હે ભગવન્! ઉત્પલની અંદર એક સમયમાં કેટલા જ ઉત્પન્ન થઈ શકે છે? મહાવીર પ્રભુને ઉત્તર–“નોરમા ! હે ગૌતમ “sumળ પ્ર વા, તો વા, સિન્નિવા, ૩ોતે સદા વા, સંજ્ઞા યુવા જ્ઞાતિમાં એક સમયમાં ઉપલમાં ઓછામાં ઓછા એક જીવ પણ ઉત્પન્ન થઈ શકે છે, બે જીવ પણ ઉત્પન્ન થઈ શકે છે અને ત્રણ જીવ પણ ઉત્પન્ન થઈ શકે છે, અને વધારેમાં વધારે સંખ્યાત છે પણ ઉત્પન્ન થઈ શકે છે અને અસંખ્યાત છે પણ ઉત્પન્ન થઈ શકે છે. આ પ્રકારનું આ પરિમાણ દ્વાર છે. ઘર ત્રીજા અપહાર દ્વારની પ્રરૂપણા-આ વિશયને અનુલક્ષીને ગૌતમનો પ્રશ્ન"तेणं भंते ! जीवा समर समए अवहीरमाणा अवहीरमाणा केवइ कालेणं अवहोर ति" હે ભગવન! ઉત્પલવતી જીવોને જે એક એક સમયે એક એકને હિસાબે બહાર કાઢવામાં આવે, તે કેટલા કાળમાં તેમાંથી તે બધાં ને બહાર કાઢી શકાય છે? મહાવીર પ્રભુને ઉત્તર–“ોચમા !” હે ગૌતમ! તે કલેકા મg બવહીમાનાર સંજ્ઞાહિં દિuળ શોરuિળી હું વહીવંતિ” તે ઉ૫લમાંથી જે એક એક સમયે અસંખ્યાતને હિસાબે જીવોને નિરન્તર બહાર કાઢવામાં આવે, અને અસંખ્યાત ઉત્સપિણી અને અસંખ્યાત અવસર્પિણી કાળપર્યત તે કિયા નિરન્તર ચાલુ રહે તે પણ “જો વ ળ પદ્ધશા ” તેમને પૂરેપુરા બહાર કાઢી શકાતા નથી. આ પ્રકારનું આ ત્રિીનું અપહાર દ્વાર છે, સા મહાવીર પ્રભુને ઉત્તર– “જોચના ! હે ગૌતમ! “s[vi લાઇટ્સ અંગમા, વોરેન તિજ ગોચરૂ ” ઉત્પલવતી જીવની એટલે કે કમળની શરીરવગાહના ઓછામાં ઓછી આગળના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે અને વધારેમાં વધારે એક હજાર યોજન કરતાં પણ સહેજ વધારે છે. આ પ્રકારનું આ ચોથું ઉત્વદ્વાર છે. પાકા હવે પાંચમાં બન્યદ્વારની પ્રરૂપણ કરવામાં આવે છે– ગૌતમ સ્વામીને પ્રશ્ન– “તેજો ! જીવા બાવળિકારણ જિં ચંપા, ધ?” હે ભગવન્! તે ઉ૫લવતી જીવો જ્ઞાનાવરણીય કર્મના બન્ધક હોય છે કે અબન્ધક હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર–ળયા ” હે ગૌતમ! “ો અવંધmr. વિઘg 1 ચંપા ના પૂર્વ વાવ તારુચરણ” તે જીવ જ્ઞાનાવરણીય કર્મના શ્રી ભગવતી સૂત્ર : ૯ Page #93 -------------------------------------------------------------------------- ________________ અબન્ધક હોતા નથી, પરંતુ એક પત્રાવસ્થામાં ઉ૫લમાં એક જીવનું અસ્તિત્વ હેવાથી તે એક જીવ જ્ઞાનાવરણીય કર્મને બન્ધક હોય છે, પણ જ્યારે તે ઉત્પલ દ્વયાદિ પત્રાવસ્થાથી યુક્ત થાય છે, ત્યારે તેમાં જીવોની અધિકતા હેય છે; તે કારણે એ અવસ્થામાં ઉત્પલના સમસ્ત જીવે જ્ઞાનાવરણીય કર્મના બજક હોય છે. એવું જ કથન દર્શનાવરણય કર્મથી લઈને અન્તરાય પર્યતને કર્મો વિષે પણ સમજવું. કહેવાનું તાત્પર્ય એ છે કે તે ઉત્પલના છ દર્શનાવરણયથી લઈને આન્તરાયિક પર્યતના કર્મના અબંધક હતા નથી, પરંતુ ઉત્પલની એક પત્રાવસ્થામાં ઉત્પલ એક જીવ તે કર્મોને બન્ધક હોય છે, તથા ઉ૫લની હયાદિ પત્રાવસ્થામાં ઉ૫લસ્થ બધાં જ તે કર્મોના બન્ધક હોય છે. આયુષ્યકર્મમાં અબંધાવસ્થા પણ હોય છે. તે અપેક્ષાએ એક જીવ પણ તેને અબન્ધક હોઈ શકે છે અને અનેક જ પણ તેના અબજૂક હોઈ શકે છે. એક વાત સૂત્રકારે નીચેના પ્રશ્નોત્તરો દ્વારા વ્યક્ત કરી છે–“નવાં કારણ પુછી ચમા ! લંબાવા, વંધાના સંધr વા, અવંઘા વા'' ગોતમ સ્વામીને પ્રશ્ન– “હે ભગવન ! જ્ઞાનાવરણીય આદિ કર્મોની અપેક્ષાએ આયુષ્ક કર્મમાં શી વિશેષતા છે? મહાવીર પ્રભુને ઉત્તર–હે ગૌતમ! ઉત્પલની એક પત્રાવસ્થામાં ઉ૫લમાં જે એક જીવ હોય છે તે આયુકર્મને બંધક પણ હોય છે અને અબંધક પણ હોય છે. દ્વયાદિ પત્રાવસ્થામાં તે ઉત્પલમાં જે અનેક જ હોય છે તેઓ બધાં આયુકર્મના બંધક પણ હોય છે અને અબંધક પણ હોય છે. “ મજા વધા જ નવઘણ ચ” અથવા એક જીવ બંધક અને એક જીવ અધક હોય છે, “હવા ધંધણ ૨ ધંધા અથવા એક જીવ બંધક હોય છે અને અનેક જીવ અબંધક હોય છે. અહવા ધંધા ચ, વંધણ ચ” અથવા અનેક જીવ બંધક હોય છે અને એક જીવ અબંધક હોય છે. “ ધંધવ રંધા ચ, gણ અદ્ર મંni” અથવા અનેક જીવ (બધાં જ) બંધક હોય છે અને અનેકજી અબંધક હોય છે. આ પ્રમાણે અહીં આઠ ભાંગા ( વિક) બને છે. તે આઠ ભાંગાનું વિશેષ સ્પષ્ટીકરણ–અહી બન્ધક અને અબંધક, આ બે પદોના એકત્વ યેગમાં એક વચન હોવાથી બે વિકલ્પ, બહુવચન હોવાથી બે વિકલ્પ તથા દ્વિક સગમાં યથા ચગ્ય રીતે એકત્વ અને બહત્વની અપેક્ષાએ ૪ વિકલપ થાય છે. આ રીતે બધા મળીને ૮ વિકલપ બને છે, જે ઉપર પ્રકટ કરવામાં આવેલ છે આ વિકલ્પને કંઠે નીચે આ છે (૧) એક બંધ૪ (૨) એક અબંધક (૩) બધાં બંધક (૪) બધા અબંધક (૫) એક બંધક, એક અબંધક, (૬) એક બંધક અને બધાં અબંધક (૭) બધાં બંધક, એક અબંધક, (૮) બધાં બંધક અને બધાં અબંધક. હવે છઠા વેદનદ્વારનું નિરૂપણ કરવામાં આવે છે. ૌતમ સ્વામીને પ્રશ્ન “સેળ કરે ! નીવા નાનાવનિકાસ શ્રી ભગવતી સૂત્ર : ૯ ૬૯ Page #94 -------------------------------------------------------------------------- ________________ જિં અવે?' હે ભગવન! ઉત્પલસ્થ જીવે શું જ્ઞાનાવરણીય કર્મના વેદક હોય છે, કે અવેદક હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર– “ મા! જો અવેજ, વેuત્ર વા, વેર વા, હવે નાવ તરફચરણ” હે ગૌતમ! ઉત્પલસ્થ જી જ્ઞ નાવરણીય કર્મના અવેદક હોતા નથી, પરંતુ ઉ૫લની એક પત્રાવસ્થામાં તેની અંદર રહેલે એક જીવ જ્ઞાનાવરણીય કર્મને વેદક હેય છે, તથા દ્વયાદિ પત્રાવસ્થામાં તેની અંદર રહેલા અનેક જ જ્ઞાનાવરણીય કર્મના વેદક હોય છે. એ જ પ્રમાણે આંતરાયિક પર્યન્તના કર્મોના વિષયમાં પણ સમજવું. ગૌતમ સ્વામીને પ્રશ્ન—“સેળ મતે ! વીરા વિ જ્ઞાચાચા, સારાવિચા? હે ભગવન! ઉત્પલના તે જીવે શું સાતવેદનીય કર્મના વેદક હોય છે, કે અસાતા વેદનીય કર્મને વેદક હોય છે ? મહાવીર પ્રભુનો ઉત્તર–“રોયમા! સાયવેચણ ના બસ ચાચણ વા, દ્ર મા” હે ગૌતમ! જ્યારે ઉત્પલ એક પત્રાવસ્થાવાળું હોય છે, ત્યારે તેમાં એક જીવ હોય છે. તેથી ઉત્પલની તે અવસ્થામાં તે એક જીવ સાતાવેદનીય કર્મને પણ વેદક હોય છે અને અસતાવેદનીયને પણ વેદક હાય છે. પરંતુ જ્યારે તે ઉત્પલ અનેક પત્રાવસ્થાવાળું થાય છે. ત્યારે તેમાં અનેક જી હોય છે. ત્યારે તે ઉ૫લના બધાં જીવ સાતવેદનીય કર્મના પણ વેદક હોય છે અને અસતાવેદનીય કર્મને પણ વેદક હોય છે. અહીં એકત્વમાં ચાર ભાંગા અને દ્વિકગમાં ચાર ભાંગા બને છે. આ રીતે કુલ આઠ ભાંગા બને છે. એકસંગી ચાર ભાંગાનું કથન ઉપર થઈ ચૂકયું છે. હવે ચાર દ્રિકસગી ભાંગી પ્રકટ કરવામાં આવે છે– (૫) એક જીવ સાતવેદક અને એક જીવ આસાતા વેદક હોય છે. (૬) એક જીવ સાતા. દક અને બધાં જ અસાતાદક હોય છે. (૭) બધાં જ સાતવેદક અને એક જીવ અસાતવેદક હોય છે. (૮) અનેક જીવ સાતવેદક અને અનેક જીવે અસાતા વેદક હોય છે. આ પ્રમાણે આઠ ભાંગા બને છે - સાતમાં ઉદયદ્વારની પ્રરૂપણુ–ગૌતમ સ્વામીને પ્રશ્ન–“ તે મરે! જીવ જાળવળકારણ #મહ # ૩, ? ” હે ભગવન્! ઉત્પલ સ્થ જ્ઞાનાવરણીય કર્મના ઉદયવાળા હોય છે કે અનુદયવાળા હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર–“રોચમા! હે ગૌતમ” જો સાર કરવા, કળો વા, gવ ગાવ તરફચરણ” તે ઉ૫લસ્થ જીવ જ્ઞાનાવરણીય કર્મના અનુદયવાળા હોતા નથી, પરંતુ એકપત્રાવસ્થાવાળા ઉ૫લની અપેક્ષાએ તેમાં રહેલે એક જીવ જ્ઞાનાવરણીય કર્મના ઉદયવાળો હોય છે, તથા જ્યારે તે ઉત્પલ અનેક પત્રાવસ્થાવાળું થાય છે ત્યારે તેમાં રહેલા અનેક દર્શના શ્રી ભગવતી સૂત્ર : ૯ Page #95 -------------------------------------------------------------------------- ________________ વરણીયથી લઈને આંતરાયિક પર્યરતના કર્મોના અનુદયવાળા દેતા નથી, પરન્તુ ઉત્પલની એક પત્રાવસ્થામાં તેમાં જે એક જીવ રહેલો હોય છે તે દશનાવરણયથી લઈને આંતરાયિક પર્યતના કર્મોના ઉદયવાળો હોય છે. તથા તે ઉત્પલની અનેક પત્રાવરથાની અપેક્ષાએ વિચાર કરવામાં આવે, તે તેમાં રહેલા અનેક જ દર્શનાવરણીયથી લઈને આંતરાયિક પર્યાના કર્મોના ઉદયવાળા હોય છે. અહીં એ વાત ધ્યાનમાં લેવી જોઈએ કે અનુક્રમે ઉદિત કમનો અથવા ઉદીરણા કરણ દ્વારા ઉદીપિત થયેલા કમનો અનુભવ કરે તેનું નામ વેદન છે. પરંતુ અનુક્રમે ઉદિત થયેલા જ કમને અનુભવ કરવો તેનું નામ ઉદય છે. આ કારણે સૂત્રકારે વેદકવની પ્રરૂપણ કર્યા બાદ ઉદયિત્વની પશુ સ્વતંત્ર પ્રરૂપણ કરી છે. વેદના અને ઉદયમાં આ પ્રકારને ભેદ હોવાથી તે દરેકની સ્વતંત્ર પ્રરૂપણ કરવામાં આવી છે. આ પ્રકારનું આ સાતમું ઉદયદ્વાર છે. જે ૭ છે આઠમાં ઉદીરણા દ્વારની પ્રરૂપણુ–ગૌતમ સ્વામીને પ્રશ્ન-“સેળ મરે! લીલા શાળાનાસિ મસ વધી જા? અનુરી?” હે ભગવન! તે ઉત્પલસ્થ જીવે શું જ્ઞાનાવરણીય કર્મના ઉદીરક હોય છે, કે અનુદીરક હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર–“ોમા” હે ગૌતમ ! “rt અણુવીણા વીરા वा, उदीरगा वा, एवं जाव अंतराइयस्स, नवरं वेयणिज्जाउएसु अटू भंगा" ઉત્પલસ્થ જી જ્ઞાનાવરણીય કર્મના અનુદીરક (અનુદીરણાવાળા) હોતા નથી, કારણ કે આ અવસ્થામાં તેમનામાં અનુદીરતાને સર્વથા અભાવ રહે છે. પરંતુ જ્યારે ઉત્પલ એક પત્રાવસ્થામાં હોય છે, ત્યારે તેમાં એક જ જીવ હોય છે, તે એક જીવ જ્ઞાનાવરણીય કમને ઉદીરક હોય છે, ત્યાર બાદ જ્યારે તે ઉ૫લ અનેક પત્રોથી યુક્ત થાય છે, ત્યારે તેમાં જે અનેક જીવ ઉત્પન્ન થઈ જાય છે તે બધા જ જ્ઞાનાવરણીય કર્મના ઉદીરક હોય છે. એ જ પ્રમાણે અંતરાય સુધી કહેવું જોઈએ. પરંતુ દશનાવરણીયથી લઈને અન્તરાય પર્યન્તના કમેના પણ તેઓ અનુદીરક હોતા નથી, પરંતુ એક પત્રાવસ્થાની અપેક્ષાએ તે ઉ૫લસ્થ એક જીવ દર્શનાવરણીય આદિ કર્મોના ઉદીરક હોય છે અને અનેક પત્રાવસ્થાની અપેક્ષાએ વિચારવામાં આવે તો તે ઉત્પલભ્ય અનેક –બધાં જ દર્શનાવરણીય આદિ કર્મોના ઉદીરક હોય છે. પરન્તુ વેદનીય અને આયુકર્મ માં એ વિશેષતા છે કે તેમાં આઠ ભાંગા (વિકલપિ) થાય છે, તે વિકપ નીચે પ્રમાણે છે–ઉત્પલની એક પત્રાવરથામાં તેમાં રહેલે એક જીવ વેદનીય અને આયુકર્મને ઉદીરક પણ હોય છે અને અનુદીરક પણ હોય છે. પણ જ્યારે તે ઉ૫લ અનેક પત્રાવસ્થાવાળું બને છે ત્યારે તેમાં રહેલાં બધાં જ ઉદીરક પણ હોય છે અને અનુદીરક પણ હોય છે. આ રીતે તેમના એકત્વમાં (એક સંગની અપેક્ષાએ) ચાર વિકપે બને છે હવે તેમના દ્વિક સંયેગી ચાર ભાંગાએ પ્રકટ કરવામાં આવે છે (૧) એક જીવ ઉદીરક હોય છે અને એક જીવ અનુદીરક હોય છે. (૨) એક જીવ ઉદીરક હોય છે અને બધાં જ અનુદીરક હોય છે. (૩) બધાં જ ઉદીરક હોય છે અને એક જીવ અનુદીરક હોય છે, (૪) બધાં જ ઉદીરક હોય શ્રી ભગવતી સૂત્ર : ૯ | ૭૧ Page #96 -------------------------------------------------------------------------- ________________ અને બધાં જીવ અનુદીરક હોય છે. પૂર્વના ચાર એક સગી ભાંગામાં આ ચાર દ્વિક સંયોગ ભગા ઉછેરવાથી કુલ ૮ ભાંગા થઈ જાય છે. આ કથનનું તાત્પર્ય એ છે કે વેનીય કર્મમાં સાતા અને અસાતાની અપેક્ષાએ તથા આકર્મમાં ઉદીરકવ અને અનુદીરકવની અપેક્ષાએ આઠ વિક થાય છે, એમ સમજવું. આયુષ્કકમની અનુદીરકતા ઉદીરણાની કદાચિતતા હોવાથી સંભવે છે. આ પ્રકારનું આ આઠમું ઉદીરણાદ્વાર છે. હવે સૂત્રકાર નવમાં વેશ્યા દ્વારની પ્રરૂપણ કરે છે – ગૌતમ સ્વામીને પ્રશ્ન–“તે મા છે ! નીવા વિંદ વજેસ્સા, નીંઢારતા, શરા , ? હે ભગવન ઉલવતી જીવે શું કૃષ્ણલેશ્યવાળા હોય છે? કે નલલેશ્યાવાળા હોય છે? કે કાપિત શ્યાવાળા હોય છે કે તે જેલેસ્યાવાળા જાય છે? મહાવીર પ્રભને ઉત્તર–“ોચમા #vgણે વા, ગાત્ર રહેશે હા જૂઠ્ઠા ના, નૌસ્ટેશ્વા વા, જાવા ના તેરા વા'' હે ગૌતમ! ઉત્પલસ્થા જીવ ઉત્પલની એક પત્રાવસ્થામાં એક જ હોય છે. તે એક જીવ કલેશ્યાવાળા પણ હોય છે, નીલેશ્યાવાળા પણ હોય છે, કાપિત લેશ્યાવાળા પણ હોય છે અને તેલેશ્યાવાળે પણ હોય છે પરંતુ જયારે તે ઉત્પલ અનેક પત્રોવાળું થાય છે, ત્યારે તેમાં અનેક જીવો રહેલા હોય છે, તે બધાં જ કૃષ્ણલેશ્યાવાળા પણ હોય છે, નીલેશ્યાવાળા પણ હોય છે, કાપતલેશ્યાવાળા પણ હોય છે અને તેજલેશ્યાવાળા પણ હોય છે. આ રીતે એકના યુગમાં આઠ ભાગ થાય છે, તથા હિંગ, ત્રિગ અને ચતુષ્ક વેગમાં કુલ ૭૨ ભાંગા થાય છે. તે ભાંગાઓને પ્રકટ કરતા સૂત્રકાર કહે છે કે “મહા कण्हलेस्से य, नीललेस्से य एवं एए दुयासंजोग, तियासंजोग, चउकसंजोगेण રીતિ રામા મયંતિ ” ઉત્પલની એક પત્રાવસ્થામાં તેમાં હેલે એક જીવ કુણલેશ્યાવાળે અને નીલલેશ્યાવાળો હોય છે, આ રીતે પૂર્વોક્ત પદ્ધતિ અનુસાર દ્ધિકસોગ, ત્રિકસ ચાગ અને ચતુર્કસંયોગ કરવાથી ૭૨ ભાંગ બને છે. એકસંગી પૂર્વોક્ત આઠ ભાંગા સાથે તેને સરવાળે કરવાથી કુલ ૮૦ ભાંગા બને છે. એકને ગમાં એક વચનની અપેક્ષાએ ચાર અને બહુવચનની અપેક્ષાએ ચાર ભાંગા બને છે. બ્રિકાગમાં યથાયે ગ એક વચન બહુવચનની અપેક્ષાએ ચાર ચાર પદોના દ્વિકોશ ૬ ને ચાર વડે ગુણવટથી ૨૪ ભાંગા બને છે. ત્રિકોગમાં ત્રણ પદેના ૮ ભાગાને ચાર પદેના ત્રિક સંયોગ ૪ વડે ગુણવાથી ૩૨ ભાંગા બને છે. અને ચતુષ્ક સંયોગમાં ૧૬ ભાંગા બને છે. આ રીતે ૮૨૪+૩૨+૧=૦૦ ભાંગા થાય છે. આ પ્રકારનું નવમું લેસ્યાદ્વાર છે. ૯ શ્રી ભગવતી સૂત્ર : ૯ Page #97 -------------------------------------------------------------------------- ________________ દસમાં દષ્ટિકારની પ્રરૂપણુ–ગૌતમ સ્વામીને પ્રશ્ન–બતે મરે! ની f$ દિઠ્ઠી, મિચ્છાવિઠ્ઠી, સામિઝારિણી” હે ભગવન ! ઉત્પલથ તે જીવો શું સમ્યગૃષ્ટિ હોય છે? કે મિશ્રાદષ્ટિ હોય છે કે સમ્યુગ્મિાદષ્ટિ હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર–“નોરમા ! હે ગૌતમ! શક્કલ્લિી, નો જન્મનિછવિઠ્ઠી, મિરઝાહિદ્દી વા, મિરઝાિિા ઘા” ઉત્પસ્થિ જીવ સમ્યગુ. દષ્ટિ હેતા નથી, અને અમ્યગૃમિથ્યાદષ્ટિ (મિશ્રદષ્ટિ) પણ હોતા નથી, પરંતુ મિચ્છાદષ્ટિ હોય છે. જે ઉત્પલ એક પત્રાવસ્થાવાળું હોય છે, તે એવી પરિસ્થિતિમાં તે એક જીવવાનું હોય છે, તેથી તે એક જીવ મિથ્યાદષ્ટિ હોય છે, અને જ્યારે તે ઉત્પલ અનેક પત્રોવાળું થાય છે, ત્યારે તેમાં અનેક જીવ પેદા થાય છે, અને તે બધાં જ મિથ્યાદષ્ટિ જ હોય છે. આ પ્રકારનું દસમું દૃષ્ટિદ્વાર છે. જે ૧૦ છે અગિયારમાં જ્ઞાનદ્વારની પ્રરૂપણુ–ગૌતમ સ્વામીને પ્રશ્ન–“ તેણં અરે ! જીરા ઇ નાળી, અનાળો '' હે ભગવન્ ! તે ઉત્પલસ્થ જીરો જ્ઞાની હોય છે કે અજ્ઞાની હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર–“નોરમા ! હે ગૌતમ! ને નાળી, જાળી વા, અન્નનળો વા, ઉત્પલસ્થ તે જ જ્ઞાની હતા નથી પણ અજ્ઞાની હોય છે. ઉત્પલની એક પત્રાવસ્થામાં તેમાં રહેલે એક જીવ અજ્ઞાની હોય છે, અને તેની અનેક પત્રાવસ્થામાં તેમાં રહેલા બધાં જ અજ્ઞાની હોય છે. બારમાં ગદ્વારની પ્રરૂપણા–ગૌતમ સ્વામીને પ્રસન– તેણે મને ! બીજા વિ માળી વચાળો, વાચો ” હે ભગવન્! તે ઉત્પલના છે શું મને ભી હોય છે કે વચનગી હોય છે? કે કાયોગી હોય છે ? ન મહાવીર પ્રભુને ઉત્તર–“ોય! જો માળ, ળો કાનોની, જાવ નો વા જાચનોળેિ રા” હે ગૌતમ! ઉત્પલસ્થ તે માગી હતા નથી, વચગી પણ હોતા નથી, પરંતુ કાયયેગા હોય છે. ઉત્પલની એક પત્રાવસ્થામાં ઉપસ્થિ એક જીવ કાયાગી હોય છે અને તેની અનેક પત્રાવસ્થામાં તેમાં રહેલાં બધાં જ કાયાગી હોય છે. ૧૨ તેરમાં ઉપયદ્વારની પ્રરૂ પણ ગૌતમ સ્વામીને પ્રશ્ન–“તે મને! નીના ઝ તાTrોવરત્તા, અખરોવત્તા??હે ભગવન ! ઉ૫લસ્થ તે છે શું સાકારે પગવાળા હોય છે ? કે અનાકારપગવાળા હોય છે ? મહાવીર પ્રભુને ઉત્તર– “જોવા ! તારો વા, અનાવવત્તે ?” ar z મંmr” હે ગૌતમ! ઉત્પલસ્થ જીવ સાકારપગવાળા પણ હોય છે અને અનાકારપગવાળા પણ હોય છે. એટલે કે ઉત્પલની એક પત્રાવસ્થા શ્રી ભગવતી સૂત્ર : ૯ ७३ Page #98 -------------------------------------------------------------------------- ________________ હેય ત્યારે તેમાં રહેલે એક જીવ સાકારપગવાળો પણ હોય છે અને અનાકારપગવાળા પણ હોય છે. પણ જ્યારે તે ઉ૫લ અનેક પત્રોવાળું થાય છે, ત્યારે તેમાં અનેક જીવ ઉત્પન્ન થઈ જાય છે. ઉત્પલસ્થ તે બધાં જ સાકાર ઉપગવાળા પણ હોય છે અને અનાકાર ઉપયોગવાળા પણ હોય છે. આ રીતે એકના વેગથી ૪ ભગા (વિક) બને છે અને ક્રિકસં. યેગી ચાર ભાંગા નીચે પ્રમાણે બને છે (૧) ઉત્પલની એક પત્રાવસ્થા વખતે ઉત્પલ વિગેરે બે ત્રણ વિગેરે પત્રોની અવસ્થામાં રહેલા બે વિગેરે માંથી એક જીવ સાકારોપયોગવાળા અને એક જીવ અનાકારો પગવાળો હોય છે ૧ ઉત્પલની બે વિગેરે પત્રાવસ્થામાં એક જીવ સાકારો પગવાળો અને અનેક જી અનાકાર ઉપયોગવાળા હોય છે ૨ તથા અનેક જીવ સાકાર ઉપગવાળા હોય છે અને એક જીવ અ સાકાર ઉપયોગવાળી હોય છે. ૩ અનેક જ સાકારપગવાળા હોય છે. અને અનેક છે અનાકારપગવાળા હોય છે. (૪) તથા ઉ૫લની અનેક પત્રાવસ્થા વખતે તેમાં રહેલા અનેક જી (બધાં જી) સાકાર ઉપયોગવાળા પણ હોય છે અને અનાકાર ઉપ ગવાળા પણ હોય છે. આ રીતે એકના વેગથી ૪ ભંગ અને દ્વિકોગથી ૪ ભંગ મળીને કુલ આઠ ભાંગા થાય છે. આ પ્રકારનું ૧૩ મું ઉપગદ્વાર છે ૧૩ ચૌદમાં અને પંદરમાં વર્ણાદિ દ્વારની પ્રરૂપણુ-ગૌતમ સ્વામીને પ્રશ્ન– " तेसिं णं भंते ! जीवाणं सरीरगा कइवन्ना, कइ गंधा, कइ रसा, कइ फासा, Homત્તા?” હે ભગવન ! ઉત્પલસ્થ તે જીનાં શરીર કેટલા વર્ણવાળાં, કેટલી ગંધવાળાં, કેટલાં રસવાળાં અને કેટલા સ્પર્શવાળાં હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર–“વવા, ઘાના, , wzજાણ ઇત્તા” હે ગૌતમ ! ઉત્પલસ્થ તે જીનાં શરીર પાંચ વર્ણવાળાં, પાંચ રસવાળાં, બે ગંધવાળાં અને આઠ સ્પર્શવાળાં હોય છે. કૃષ્ણ, નીલ, સફેદ, લાલ અને પીળો. આ પાંચ વર્ણ છે. તીખે, કડ, તુરો, ખાટો અને મીઠે, આ પાંચ રસ છે. ગંધના બે પ્રકાર છે- સુગંધ અને દુર્ગધ સ્પર્શને આઠ પ્રકાર છે. કર્કશ, મૃદુ, ગુરુ લઘુ શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ “છે અવનના, સાંધા, ગરા, ૩ian Homત્તા” પરંતુ તે ઉ૫લસ્થ છે પિતાના મૂળ રૂપની અપેક્ષાએ તે વર્ણરહિત, ગંધરહિત, રસરહિત અને સ્પર્શરહિત હોય છે, કારણ કે જીવને અમૂર્ત કહ્યો છે ઘ૧૪-૧૫ સોળમાં ઉછુવા મ નિઃશ્વાસ દ્વારની પ્રરૂપણુ–ગૌતમ સ્વામીને પ્રશ્ન“સેળ મતે! જ્ઞયા સાસા, નિરસાણા, ને રાતનિરણાસા?હે ભગવન! તે ઉ૫લસ્થ જ શું ઉચ્છવાસવાળા (શ્વાસ ગ્રહણ કરનારા) અને નિઃશ્વાસવાળા (શ્વાસ છેડનારા) હોય છે? કે ઉચ્છવાસનિઃશ્વાસ વિનાના હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર–“ો મા ! હે ગૌતમ ! “૩ણાવે છે, નિરણા ૨ ને રાતિરસારણ ઘા રૂ” ઉત્પલ જ્યારે એક પત્રાવસ્થા શ્રી ભગવતી સૂત્ર : ૯ ७४ Page #99 -------------------------------------------------------------------------- ________________ વાળ હોય છે, ત્યારે તેમાં રહેલે એક જીવ ઉચ્છવાસક પણ હોય છે. નિશ્વાસ પણ હોય છે અને જ્યારે તે અપર્યાપ્તાવસ્થામાં હોય છે ત્યારે ઉચ્છવાસ અને વિશ્વાસ વિનાને પણ હોય છે. “૩૪નાવના, નિતાર વા, નવરાનિસારા વા ૬” પરન્તુ જ્યારે તે ઉત્પલ બે ત્રણ આદિ પત્રાવસ્થાવાળું હોય છે, ત્યારે તેમાં રહેલાં બધાં જ ઉછુવાસક હોય છે. અથવા નિઃશ્વાસક પણ હોય છે અથવા અપર્યાપ્તાવસ્થામાં તે બધાં ઉછુવાસ નિઃશ્વાસથી રહિત પણ હોય છે. આ રીતે એકના યોગમાં છ ભાંગા થાય છે. દ્રિક સંગી ૧૨ ભાંગા આ પ્રમાણે બને છે-“અફવા કરાર જ, વિજ્ઞાન ૨ ૪' (૧) અથવા જ્યારે ઉત્પલ એક પત્રાવસ્થાવાળું હોય છે. ત્યારે તેમાં રહેલે એક જીવ ઉચ્છવાસક પણ હોય છે અને નિઃશ્વાસક પણ હોય છે. (૨) તથા ઉત્પલની અનેક પત્રાવસ્થામાં તેમાં અનેક જીવે રહેલા હોય છે, તે બધા જીવ ઉવાસક (ઉરવાસવાળી હોય છે, અને તેની એક પત્રાવસ્થામાં તેમાં જે એક જીવ રહેલો હોય છે તે નિ:શ્વાસક હોય છે. (૩) એક પત્રાવસ્થાવાળા ઉત્પલને એક જીવ ઉ છુવાસવાળો હોય છે અને અનેક પત્રાવસ્થાવાળા ઉત્પલના અનેક જીવો નિ:શ્વાસવાળા હોય છે () “હુવા ૩ણાતા ચ તે ૩૨aref=ાણ ય ક” અથવા એક પત્રાવસ્થાવાળા ઉત્પલમાં રહેલે એક જીવ ઉચ્છવાસવાળે હોય છે અને એજ જીવ અપર્યાપ્તાવસ્થામાં ઉછૂપાસ નિઃશ્વાસ વિનાને હોય છે (૨) અથવા અનેક જીવ ઉચ્છવાસવાળા હોય છે અને એક જીવ ઉચ્છવાસનિઃશ્વાસ વિનાને હોય છે. (૩) અથવા એક પત્રાવસ્થાવાળા ઉ૫લમાં રહેલે એક જીવ ઉછુ. વાસવાળો હોય છે અને અનેક પત્રાવસ્થાવાળા ઉત્પલમાં રહેલા અનેક અપર્યાતક જ ઉગવાસ નિ:શ્વાસ વિનાના હોય છે. (૪) અથવા બધાં જ ઉચ્છવાસવાળા હોય છે અને તે બધાં જ અપર્યાપ્તાવસ્થામાં ઉછુવાસનિઃશ્વાસથી રહિત હોય છે. “ બહુ નિરારા ૨, તે સરાહનીરHTHU 8 ક (૧) અથવા ઉલની એક પત્રાવસ્થામાં તેમાં રહેલે એક જીવ નિઃશ્વાસ હોય છે અને એજ જીવ જ્યાં સુધી અપર્યાપ્તક અવસ્થાવાળો હોય છે, ત્યાં સુધી ઉચ્છવાસ નિશ્વાસ વિનાનો હોય છે. (૨) અથવા ઉત્પલની અનેક પત્રાવસ્થામાં તેમાં શ્રી ભગવતી સૂત્ર : ૯ ૭૫ Page #100 -------------------------------------------------------------------------- ________________ રહેલાં બધા જ નિઃશ્વાસક હોય છે, અને અપર્યાપ્તક અવસ્થાવાળે એક જીવ ઉચ્છવાસ નિઃશ્વાસ વિનાને હોય છે. (૩) એક પત્રાવસ્થાવાળા ઉત્પલને એક જીવ નિઃશ્વાસક હોય છે અને અપર્યાપ્તાવસ્થાની અપેક્ષાએ અનેક પત્રાવસ્થાવાળા ઉત્પલના બધાં અપર્યાપ્ત અવસ્થાવાળાં છ ઉશ્વાસ નિઃશ્વાસથી રહિત હોય છે. (૪) અનેક પત્રાવસ્થ વાળા ઉત્પલના બધાં પર્યાપ્તક જી નિઃશ્વાસવાળા હોય છે પણ બધાં અપર્યાપ્તક જ ઉચ્છવાસ અને નિ શ્વાસ વિનાના હોય છે. હવે ત્રિકસંગી આઠ ભાંગાઓ પ્રકટ કરવામાં આવે છે–(૧) એક ઉચ્છવાસક, એક નિઃશ્વાસક અને એક ઉપવાસ નિઃશ્વાસથી રહિત (૨) અથવા એક ઉવાચક, એક નિઃશ્વાસક અને બધાં ઉછૂવાસ નિઃશ્વાસથી રહિત. (૩) અથવા એક ઉંવાસક, બધાં નિઃશ્વાસક અને એક ઉચ્છવાસ નિઃશ્વાસથી રહિત. (૪) અથવા એક ઉચ્છવાસક, બધાં નિ:શ્વાસક અને બધાં ૧૭ માં આહારદ્વારની પ્રરૂપણ –ગૌતમ સ્વામીને પ્રશ્ન– “સેજ મને રીજા દિ મહારા, ગાર?” હે ભગવદ્ ! તે ઉત્પલવતી જી આહારક હેાય છે? કે અના ફારક હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર– “ મા! હે ગૌતમ! “જો , આરણ વા, વાળrgrણ વા, પૂર્વ મm” તેઓ અનાહારક હેતા નથી, પણ (૧) કઈ જીવ આહારક હોય છે અને (૨) વિગ્રહગતિમાં રહેલો કોઈ એક જીવ અન હારક પણ હોય છે. (૩) બધાં જ આહારક હોય છે. (૪) અથવા બધાં જવો અનાહારક હોય છે. આ રીતે એકના એગથી ચાર ભાંગા બને છે. હવે બ્રિકસરયાગી ચાર ભાંગા પ્રકટ કરવામાં આવે છે (૧) કોઈ એક જીવ આહારક અને કે એક જીવ અનાહારક હોય છે. (૨) અનેક જ આહારક અને કોઈ એક જીવ અનાહારક હોય છે. (૩) અથવા અનેક જીવે અનાહારક અને કેઈ એક જીવ આહારક હોય છે (૪) અથવા અનેક જી. ૧૭ માં આહારદ્વારની પ્રરૂપણ –ગૌતમ સ્વામીને પ્રશ્ન – “રેvi મરે ! જીવા દિ માણારા, નળrણાયા?” હે ભગવન્ ! તે ઉત્પલવર્તી છે આહારક હોય છે? કે અનારક હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર– “જયના હે ગૌતમ ! “ મહારા, ફારણ વા, ગorણાવણ વા, હવે બp મm” તેઓ અનાહારક હોતા નથી. પણ (૧) કોઈ જીવ આહારક હોય છે અને (૨) વિગ્રહગતિમાં રહેલા કેઈ એક જીવ અન હારક પણ હોય છે. (૩) બધાં જવો આહારક હોય છે. (૪) અથવા બધાં જીવો અનાહારક હોય છે. આ રીતે એકના યોગથી ચાર ભાંગા બને છે. હવે ક્રિકસંગી ચાર ભાંગા પ્રકટ કરવામાં આવે છે (૧) કોઈ એક જીવ આહારક અને કેઈ એક જીવ અનાહારક હોય છે. (૨) અનેક જીવે આહારક અને કેઈ એક જીવ અનાહારક હોય છે. (૩) અથવા અનેક જીવે અનાહારક અને કેઈ એક જીવ આહારક હોય છે (૪) અથવા અનેક જીવો શ્રી ભગવતી સૂત્ર : ૯ ૭૬ Page #101 -------------------------------------------------------------------------- ________________ આહારક અને અનેક અનાહારક હાય છે. આ રીતે એકના ચેાગથી ૪ અને દ્વિકયેાગથી ૪ ભાંગા મળી કુલ્લ આઠ ભાંગા અને છે. ॥ ૧૭ ૧૮માં વિતિદ્વારની પ્રરૂપણા~ ગૌતમ સ્વામીના પ્રશ્ન—“ તેનૢ મતે ! દિ વિચા, અવિચા, વિચાવવા ?' હું ભગવન્! તે ઉત્પલના જીવે શુ’ વિરતિયુક્ત હાય છે? કે અવિરતિયુક્ત હોય છે ? કે વિતાવિરત હાય છે ? મહાવીર પ્રભુના ઉત્તર—“ોચમા ! ” હે ગોતમ ! “નો વિચા, નો વિદ્યાનિચા, અવિદ્ વા, અવિચા વા" તે ઉત્પન્નવતી જીવા વિરતિયુક્ત ડાતા નથી, વિતાવિત પણ હાતા નથી. પરન્તુ ઉત્પલની એક પત્રાવસ્થાની અપેક્ષાએ તેમાં રહેલે એક જીવ અવિરતિયુક્ત હોય છે. તથા તે ઉપલની અનેક પત્રાવસ્થાની અપેક્ષાએ તેમાં રહેલા અનેક જીવા અવિરતિયુક્ત હૈાય છે. ૧૮ ૧૯માં ક્રિયાદ્વારની પ્રરૂપણા -- --ગૌતમ સ્વામીના પ્રશ્ન- કેળ મરે! નીવા સિન્નિયિા, અમિરિયા ?'’ હે ભગવન્! ઉત્પલના તે જીવે શું સક્રિય હાય છે કે ઋક્રિય હાય છે ? મહાવીર પ્રભુને ઉત્તર-શોમા ! તો જિરિયા, સિિદ્વા, સજિરિયા વા ” હે ગૌતમ ! ઉત્પલના તે વેા અક્રિય (ક્રિયા રહિત) હતા નથી, પરન્તુ એક પત્રાવસ્થાવાળા ઉત્પલમાં રહેલા એક જીવ સક્રિય હાય છે, અને ઉત્પલની અનેક પત્રાવસ્થાની અપેક્ષાએ તેમાં રહેલા અનેક જીવા સક્રિય હાય છે. ।। ૧૯ || ૨૦ માં અન્યકદ્વારની પ્રરૂપણા ગૌતમ સ્વામીને પ્રશ્ન- સેળ મને ! ગોવા ડિ સત્તવિદ્ વધા,અટવિદ્વધા ? ” હે ભગવન્ ! ઉત્પલવતી તે આવા સાત પ્રકારનાં કર્મના અન્ધક હોય છે? કે આઠ પ્રકારનાં કર્મોના અન્યક હોય છે ? મહાવીર પ્રભુના ઉત્તર-- નોચમા ! 'હું ગૌતમ! સત્તવિદ્યંધવા, જીવૃવિ પત્ વા, ગટ્ટુ મંગા ” ઉત્પલથ એક જીવ સાત પ્રકારના કા અન્યક પણ હોય છે અને આઠ પ્રકારનાં કર્મોના પણ અન્ધક હોય છે. અથવા ઉપલસ્થ બધાં જીવે. સાત પ્રકારનાં કર્મોના પશુ અન્ધક હાય છે અને આઠ પ્રકારનાં કર્માના પણ અન્ધક હાય છે. આ રીતે એકના યાગવાળા ૪ ભાંગા અને છે. દ્વિસચેગી ચાર ભાંગા નીચે પ્રમાણે બને છે. (૧) અથવા કાઈ એક જીવ સાત પ્રકારનાં કર્મોના અન્ધક હાય છે અને કેઈ એક જીવ આ પ્રકારનાં કર્મોના બન્ધક હોય છે. (ર) અથવા કોઇ એક જીવ સાત પ્રકારનાં કર્માના અન્ધક હોય છે અને અનેક જીવા આઠ પ્રકારનાં કર્માના અન્યક હાય છે. (૩) અથવા કાઈ એક જીવ સાત પ્રકારના કર્મોના અન્ધક હોય છે, શ્રી ભગવતી સૂત્ર : ૯ ७७ Page #102 -------------------------------------------------------------------------- ________________ અને અનેક જીવે આઠ પ્રકારના કર્માંના ખધક હૈાય છે. (૪) અથવા અનેક જીવા સાત પ્રકારનાં કર્માંના પણ અન્ધક હોય છે અને આઠ પ્રકારનાં કર્મના પણ અન્ધક હાય છે. આ રીતે કુલ આઠ ભાંગા ખને છે. || ૨૦ || "" ૨૧ માં સંજ્ઞાદ્વારની પ્રરૂપણા- ગૌતમ સ્વામીના પ્રશ્ન- મેળ મંઢે ! નીવા किं आहारसन्नाव उत्ता, भय सन्नोवउत्ता, मेहुणसन्नोवउत्ता परिग्गहसन्नोव उत्ता ? હે ભગવન્! ઉત્પલના તે જીવા આહારસજ્ઞાથી યુક્ત હાય છે ખરાં ? ભયસ'જ્ઞાથી યુક્ત હાય છે ખરાં ? મૈથુનસ'જ્ઞાથી યુક્ત હોય છે ખરા? પરિગ્રહ સજ્ઞાથી યુક્ત હાય છે ખરાં? મહાવીર પ્રભુના ઉત્તર-૮ અઠ્ારસન્નોષકત્તા થા અણીતી મંળા '' હે ગૌતમ! ઉપલસ્થ તે જીવા આહાર સ'જ્ઞાથી પણ યુક્ત હોય છે, ભય સરંજ્ઞાથી પણ યુક્ત હોય છે, મૈથુન સ ́જ્ઞાથી પણ યુક્ત હાય છે અને પરિગ્રહ સ’જ્ઞાથી પણ ચુક્ત હોય છે. અહી કુલ ૮૦ ભાંગા બને છે. તે ભાંગા (વિકલ્પે ) નીચે પ્રમાણે સમજવા-એકના ચેગથી એક વચનવાળા ૪ ભાંગા અને બહુવચનવાળા ૪ ભાંગા બને છે. દ્વિસયેગમાં એક વચન અને બહુવચનવાળા ચાર ભાંગા બને છે ચાર પઢના છ ક્રિયાગ થાય છે. તેથી કુલ ૬×૪=૨૪ દ્વિકસ'યેાગી ભાંગા અને છે. ચાર સ'જ્ઞાએના ત્રિકસયાગી ૮ ભાંગા થાય છે. તે આઠ ભાંગાને ચાર પદો વડે ગુણુતા કુલ ૩૨ ત્રિકસ ચેાગી ભાંગા અને છે. અને ચતુષ્કસ ચેાગી ૧૬ ભાંગા ખને છે. આ રીતે કુલ ૮૦ ભાંગા બને છે ।।૨૧।। ૨૨માં કષાયદ્વારની પ્રરૂપણા-ગૌતમ સ્વામીના પ્રશ્ન-“ àળ મને ! ઝીયા જ ડ્રેસા, માળસારૂં, માથા સારૂં, ટોમદસારૂં ? ” હે ભગવન્ ! ઉત્પલસ્થ તે જીવા શું ક્રોધકષાયવાળા હાય છે ? કે માનકષાયવાળા રાય છે ? કે માયાકષાયવાળા હાય છે? કે લાભ કષાયવાળા હોય છે? મહાવીર પ્રભુના ઉત્તર- જ્ઞÎત્તિ મા ” હે ગૌતમ ! ઉત્પલસ્થ જીવે ક્રોધકષાયવાળા પણ હાય છે, માનકષાયવાળા પણ હોય છે, માયાકષાયવાળા પણ હાય છે અને લેાભકષાકવાળા પણ હોય છે. અહી પશુ સંજ્ઞાદ્વારની જેમ ૮૦ ભાંગા અને છે એક ચેગમાં એક વચનવાળા ૪ ભાંગા અનેે બહુ વચનવાળા ચાર ભાંગા બને છે. આ રીતે તેમના એક સયેાગી ભાંગા કુલ ૮ થાય છે. દ્વિકયેાગમાં યથાયેાગ એક વચન અને બહુવચનની અપેક્ષાએ ૪ ચતુભ'ગી થાય છે. ચાર પદોના ૬ દ્બિકયોગ થાય છે, તે ૬ ને ૪ ભાંગા વડે ગુણવાથી કુલ ૨૪ દ્વિકસચેાગી ભાંગા અને છે ચાર કષાયાના ત્રિકસ ચેાગી ૮ ભાંગા થાય છે તેમને ચતુર્થાં ́ગી (ચાર ભાંગા) વડે ગુણવાથી કુલ ૩૨ ત્રિકસચેગી ભાંગા બને છે. અને ચતુષ્ક સયેાગી ૧૬ ભાંગા બને છે. આ રીતે ખધાં મળીને ૮૦ ભાંગા ખને છે. ।। ૨૨ ॥ ૨૩ માં વેદાદિ દ્વારની પ્રરૂપણા- ગૌતમ સ્વામીના પ્રશ્ન- તેળ મતે ! ઝીવા સ્થાનેરા, ઘુસિયેના, નપુલનનેા ? ” હે ભગવન્ ! તે ઉત્પલવતી શ્રી ભગવતી સૂત્ર : ૯ ७८ Page #103 -------------------------------------------------------------------------- ________________ જીવે શું સ્ત્રીવેદવાળા હોય છે? કે પુરુષવાળા હોય છે? કે નપુંસકદવાળા હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર- “જો મા !” હે ગૌતમ! “નો ચિત્તા , નો પુરિસ , રjaણ વા, નપુંસારના વા” તે ઉત્પલસ્થ જીવે સ્ત્રીવેદવાળા પણ હોતા નથી, પુરુષવેદવાળા પણ હેરતા નથી, પરંતુ જ્યારે તે ઉ૫લ એક પત્રાવસ્થામાં હોય છે, ત્યારે તેમાં રહેલો એક જીવ નપુંસક દવાળે હોય છે અને જ્યારે તે ઉ૫લ અનેક પત્રાવસ્થામાં હોય છે, ત્યારે તેમાં રહેલા બધાં છે નપુંસક વેદવાળા હોય છે. ૨૪ માં સ્ત્રીવેદાદિ બધેક દ્વારની પ્રરૂપણા–ગૌતમ સ્વામીને પ્રશ્ન"तेण भंते ! जोवा किं इत्थीवेदषधगा, पुरि सवेदबंधगा, नपुंसगवेदबंधगा?" ભગવન્! તે ઉ૫લસ્થ જીવે શું સ્ત્રીવેદ કર્મના બન્ધક હોય છે કે પુરુષવેદ કમના બન્યક હોય છે કે નપુંસક વેદકર્મના બન્ધક હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર-“નોરમા ” ! હે ગૌતમ! “રૂથી ધણ વા, કુવિધા વા, નપુંસવંધણ વા, છથીä મં” ઉત્પલમાં રહેલે જીવ સ્ત્રીવેદને બંધક પણ હે ઈ શકે છે, પુરુષવેદને બન્યક પણ હોઈ શકે છે અને નપુંસવેદન બન્યક પણ હોઈ શકે છે. અહીં કુલ ૨૬ ભાંગા બને છે. તે ભાંગા આ પ્રમાણે સમજવા એક પેગમાં એક વચનની અપેક્ષાએ ૩ ભાંગ અને બહુવચનની અપેક્ષાએ 8 ભાગ બને છે. આ રીતે એક ગમાં કુલ ૬ ભાંગા બને છે. દ્વિગમાં યથાગ્ય એક વચન અને બહુ વચન લેવાથી ચાર ભાંગાઓવાળી ત્રિભંગી બને છે. તેથી ૪૪=૧૨ ભાંગા બને છે. અને ત્રિકગમાં આઠ ભોગ બને છે. આ રીતે કુલ ૬+૧૨૮=૨૬ ભાંગા બને છે. તે પ્રત્યેક ભંગ ૧૬માં ઉછુવાસ નિઃશ્વાસ દ્વારમાં બતાવ્યા પ્રમાણે અહીં પણ બનાવી શકાય છે. | ૨૪ ૨૫ માં સંશિદ્વારની પ્રરૂપણા–ગૌતમ સ્વામીને પ્રશ્ન-“તે મરે ! વીરા પિં સની, અસરની?” હે ભગવન ! તે ઉત્પલવતી જીવે શું સંશી હોય છે? કે અસંશી હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર–“નોરમા ! હે ગૌતમ! “ો સની, અરજી વા, અafaો વા” તે ઉ૫લસ્થ જીવ સંજ્ઞી હોતા નથી, પરંતુ એક પત્રાવસ્થાવાળા ઉત્પલમાં રહેલે એક જીવ અસંશી હોય છે, અને અનેક પત્રાવસ્થાવાળા ઉત્પલમાં રહેલા અનેક જ અસંજ્ઞી હોય છે. જે ૨૫ | ૨૬ માં ઇન્દ્રિયદ્વારની પ્રરૂપણું–ગૌતમ સ્વામીને પ્રશ્ન- “તે મરે! ગીતા વિ ફંદિશા, fiા ?” હે ભગવન! તે ઉત્પલમાં રહેલા ઈન્દ્રિયવાળા હોય છે ? કે ઈન્દ્રિયેથી રહિત હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર– “જોયા! હે ગૌતમ ! “ને અMિરિજા, રં િવા, સરંથિ વા” ઉ૫લસ્થ તે છ ઈન્દ્રિયથી રહિત લેતા નથી શ્રી ભગવતી સૂત્ર : ૯ ૭૯ Page #104 -------------------------------------------------------------------------- ________________ પરન્તુ એક પત્રાવસ્થાવાળા ઉત્પલમાં રહેલા એક જીવ ઇન્દ્રિય સહિત હાય છે અને અનેક પત્રાવસ્થાવાળા ઉત્પલમાં રહેલા અનેક જીવા ઇન્દ્રિય સહિત ડાય છે ૨૬ ! ૨૭માં અનુબંધ દ્વારની પ્રરૂપણા—હવે ગૌતમ સ્વામી અનુબંધપર્યાય રૂપ ઉત્પલત્વ સ્થિતિ દ્વારની અપેક્ષાએ મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે સેળ મઢે ! સવજ્ઞીયેત્તિ જાહો જૈવચિવું છું?” હે ભગવન્ ! ને ઉત્પલસ્થ જીવ ઉત્પનના જીવ રૂપે કાળની અપેક્ષાએ કયાં સુધી રહે છે ? એટલે કે ઉત્પલની સ્થિતિ કેટલા કાળની હાય છે? " મહાવીર પ્રભુના ઉત્તર- નોચમાં '' હે ગૌતમ ! 'મેળો'તો. મુત્ત કોનેગ લેનારું ” હે ગૌતમ! ઉપલસ્થ જીવ ઉત્પલના જીવ રૂપે એછામાં ઓછે અન્તર્મુહૂત સુધી અને વધારેમાં વધારે અસ`ખ્યાત કાળ સુધી રહે છે || ૨૭ || " ૨૮માં સવેધદ્વારની પ્રરૂપશુા-ગૌતમ સ્વામીના પ્રશ્ન- તે ળ અંતે ! उपजीवे पुढी जोये पुणरवि उप्पलजीवे त्ति केवइयं कालं सेवेज्जा ? के वइयं હારું પતિગતિ કારેલા ? " હે ભગત્રન્ ! ઉત્પલને જીવ ઉપલરૂપ પર્યાયને છેડીને પૃથ્વીંકાયિક જીવ રૂપે ઉત્પન્ન થઈ જાપ, તે આ ફરીથી એજ ભવને ગ્રડુગુ કરવામાં તે કેટલા કાળનું કાળ સુધી તે ગમનાગમન કરે છે? રીતે ભવાન્તર કરીને સેવન કરે છે? કેટલા * મહાવીર પ્રભુને ઉત્તર- “ શોથમા ” હે ગૌતમ ! “ માલેજ નગ્નેન જો મગફ્ળાવું, ક્રોમેન' સંજ્ઞા માળા” તે ઉપલવર્તી જીવ ભવની અપેક્ષ એ એછામાં ઓછા એ ભવગ્રહણ પન્ત- એક પૃથ્વીકાયિકમાં અને બીજો ઉત્પલમાં ભવ ગ્રહણ કરવા સુધી રહે છે, ત્યાર બાદ તે મનુષ્યાદિ ગતિમાં જતે રહે છે. અને વધારેમાં વધારે સખ્યાત ભવગ્રહણ સુધી રહે છે અને ગમનાગમન કરતા રહે છે. कालादेसेज मुहुत्ता, उच्कोसेज असंखेज्ज काल एवतियं कालं सेवेज्जा, ાતિ' હોગા ” તથા કાળની અપેક્ષાએ તે એછામાં સુધી અને વધારેમાં વધારે અસંખ્યાત કાળનું સેવન કર્યા કરે કાળ પર્યન્ત તે ગમનાગમન કરતા રહે છે. जहणेणं दो अंतोएवतियं कालं गतिઓછા બે મુહૂર્ત છે. અને એટલા ગૌતમ સ્વામીને પ્રશ્ન-સેળ મતે ! જીવહની, લાપસીને ભગવન્ ! તે ઉત્પલસ્ય જીવે, જે ઉત્પલપર્યાયને છેડીને અાયિક જીવ રૂપે ઉત્પન્ન થઈ જાય અને અપ્રકાયિક પર્યાયને છેાડીને ક્રીથી ઉપલજીવ રૂપે ઉત્પન્ન થઇ જાય, તેા આ રીતે ભવાન્તર કરીને ફરીથી એજ ભગ્રહણ કરવામાં તે કેટલા કાળનું સેવન કરે છે? કેટલા કાળ સુધી તે ગમનાગમન કરતા રહે છે ? ܕܕ મહાવીર પ્રભુના ઉત્તર- વૅ ચૈત્ર, ત્રં નįા પુઢગીનીને તફા જ્ઞાન નાકડીને માળિયà” હે ગૌતમ ! ઉપલની પર્યાયમાંથી માયિકમા ઉત્પન્ન થઇને ફરીથી ઉત્પલના છત્ર રૂપે ઉત્પન્ન થનાર જીવનું કથન ઉપર્યુક્ત પૃથ્વીકાયિક પર્યાયમાં ઉત્પન્ન થનારા જીવના કથન અનુસાર સમજવુ'. અને એજ પ્રમાણે તેજસ્કાયિક અને વાયુકાયિકમાંથી ઉત્પલની પર્યાયમાં ફરી આવનાર જીવવષે પણ સમજવું શ્રી ભગવતી સૂત્ર : ૯ ૮૦ Page #105 -------------------------------------------------------------------------- ________________ ગૌતમ સ્વામીનો પ્રશ્ન-“સેળ મંકે ! aqઝની વારણ જીરે, પુનર કાસ્ટનોવે, તિ વચં ારું વેજ્ઞા, વરૂ શા ળરાત્તિ વગ” હે ભગવન્ ! તે ઉ૫લસ્થ જીવ જે ઉત્પલ જીવવની પર્યાય છોડીને વનસ્પતિ જીવ રૂપ પર્યાય ધારણ કરે અને ત્યાર બાદ વનસ્પતિ છવરૂપ પર્યાયને છેડીને ફરીથી ઉત્પલજી રૂપ પર્યાયમાં આવી જાય, તો આ રીતે અન્ય ભવમાંથી એ ભવમાં આવવા માં તે કેટલા કાળનું સેવન કરે છે? કેટલા કાળ સુધી તે ગમનાગમન કરે છે? મહાવીર પ્રભુને ઉત્તર-જો !” હે ગૌતમ! “મવાન' જળેor" તે મવનારું, કોઇ બળતારું મારા” ભવની અપેક્ષાએ તે ઓછામાં ઓછા બે ભવગ્રહણ રૂપ કાળનું સેવન કરે છે. એટલે કે પહેલે ભવ અપૂર કાયિકમાં અને બીજો ભવ ઉપલમાં લઈને, ત્યાર બાદ તે મનુષ્યાદિ ગતિમાં ચાલ્યા જાય છે. અને વધારેમાં વધારે અનેક ભનું સેવન કરે છે “જાदेसेण जहण्णेण दो अंतोमुत्ता, उक्कोसेण अणत कालं-तरुकालं एवइय कालं સેવેTI, gવચં વાઢ જતા તે ઝરૂકાળની અપેક્ષાએ તે બે અન્તર્મુહૂર્ત રૂપ કાળનું સેવન કરે છે, એટલે કે એક અન્તર્મુહુર્ત અપૂકાચિકેમાં અને બીજ અન્તસહ ઉત્પલમાં રહે છે. ઉત્કૃષ્ટની અપેક્ષાએ તે તરુકાળનું વનસ્પતિકાળ રૂપ અનંત કાળનું સેવન કરે છે. આ રીતે આટલા કાળ સુધી તે ગમનાગમ કરતો રહે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“સે મરે! લવીવે વેરિચ શીવે પુષિ उप्पलजीवे त्ति केवइय' कालं सेवेजा, केवइय कालं गतिरागति कन्जइ ?" હે ભગવન્! તે ઉત્પલ જીવ જે ઉત્પલ જીવરૂપ પર્યાયને ત્યાગ કરીને દ્વિીન્દ્રિયરૂપ પર્યાયમાં જન્મ ધારણ કરે અને ત્યાર બાદ તે પર્યાયને ત્યાગ કરીને ફરીથી ઉત્પલ જીવરૂપ પર્યાયને ધારણ કરે, તે આ રીતે અન્ય ભવમાં જઈને એજ ભવમાં આવવામાં તે કેટલા કાળનું સેવન કરે છે? કેટલા કાળ પર્યત ગમનાગમન કરે છે? મહાવીર પ્રભુને ઉત્તર– “જો !” હે ગૌતમ ! “મવારે જો મigrr૬, કોણે લહેકા મામા .ભવની અપેક્ષાએ તે ઓછામાં ઓછા બે ભવગ્રહ રૂપ કાળનું સેવન કરે છે એટલે કે–એક ભવ દ્વીન્દ્રિમાં રહે છે અને બીજે ભવ ઉત્પસમાં રહે છે. ત્યાર બાદ તે મનુષ્યાદિ ગતિમાં ચાલ્યા જાય છે. તથા ઉતકૃષ્ણની અપેક્ષાએ તે સંખ્યાત ભવગ્રહણ રૂપ કાળનું સેવન કરે છે. કાળની અપેક્ષાએ તે ઓછામાં ઓછા બે અન્તર્મુહૂર્ત રૂપ કાળનું અને વધારેમાં વધારે સંખ્યાત કાળનું સેવન કરે છે. આ રીતે આટલા કાળ પર્યન્ત તે ગમનાગમન કર્યા કરે છે. “વું તેરિ રે, gવ પિંવિવીરે વિ” એજ પ્રમાણે ત્રીકિય અને ચતુરિનિદ્રય જીવ વિષે પણ સમજવું. એટલે કે ઉ૫લસ્થ જીવ જે ઉત્પલપર્યાયને છોડીને ત્રીન્દ્રિય અથા ચતુરિન્દ્રિય જીવ રૂપે ઉત્પન્ન થઈ જાય અને ત્યાંથી મને ફરીથી ઉત્પલ જીવ રૂપે ઉત્પન્ન થઈ જાય, તે આ રીતે તે પ્રત્યેક ભવાનરમાંથી ફરીથી ઉત્પલભવમાં આવવામાં શ્રી ભગવતી સૂત્ર : ૯ ૮૧. Page #106 -------------------------------------------------------------------------- ________________ કેટલા કાળનું સેવન કરે છે? અને કેટલા કાળ સુધી ગમનાગમન કરે છે? આ પ્રકારનો પ્રશ્ન બને છે. તેને આ પ્રમાણે ઉત્તર સમાજ ભવની અપેક્ષાએ તે જીવ ઓછામાં ઓછા બે ભવગ્રહણ રૂપ કાળનું અને વધારેમાં વધારે સંખ્યાત ભવગ્રહણ રૂપ કાળનું સેવન કરે છે. આ રીતે આટલા કાળ પર્યન્ત તે ગમનાગમન કરે છે. ગૌતમ સ્વામીનો પ્રશ્ન– “નં અ! પાળી વંચિંતિનિકિa ળિયની પુષિ વર્ગવે રિ પુઝા” હે ભગવન્ ! તે ઉ૫લરથ જીવ જે પિતાની ઉત્પલ જીવ રૂ૫ પર્યાયને છોડીને પંચેન્દ્રિતિયય પર્યાયમાં ઉત્પન્ન થઈ જાય, અને ત્યાંથી મારીને ફરીથી ઉત્પલ જીવ રૂપ પર્યાયમાં ઉત્પન્ન થઈ જાય. તે આ રીતે અન્ય ભવમાંથી ઉત્પલ જીવ રૂ૫ પર્યાયમાં ગમન કરતાં તે કેટલા કાળનું સેવન કરે છે ? કેટલા કાળ સુધી ગમનાગમન કરે છે ? મહાવીર પ્રભુને ઉત્તર- “ોચમા” હે ગતમ! મવાળ કgumi ફો મrgણારૂં, ૩ણોમાં જ મારૂં” ભવની અપેક્ષાએ બે ભવગ્રહણ પર્યન્ત (એટલે કે એક ભવ પંચેન્દ્રિય તિય અને અને બીજો ભવ ઉત્પલનો) ના કાળનું તે સેવન કરે છે અને વધારેમાં વધારે આઠ ભવગ્રહણ પર્યન્તના કાળનું સેવન કરે છે. એટલે કે ચાર ભવ પંચેન્દ્રિય તિર્યંચના અને ચાર ભવ ઉત્પલના, એ રીતે આઠ ભવગ્રહણ સુધીના કાળનું સેવન કરે છે " कालादेसेण जहण्णेण दो अंतोमुहत्ताई, उक्कोसेण पुब्वका डिपुताई, एवइय & Rા , જ જતિinë રે ” કાળની અપેક્ષાએ તે ઓછામાં ઓછા બે અન્તર્મુહૂર્ત પર્યાના કાળનું અને વધારેમાં વધારે કેપૃિથકત્વરૂપ કાળનું સેવન કરે છે. પંચેન્દ્રિય તિર્થં ચ માં રહેવાને એક અન્તમુહૂર્તને કાળ, આ રીતે બે અન્તર્મુહૂર્તને જઘન્ય કાળ સમજે, ત્યાર બાદ તે મનુષ્યાદિ ગતિમાં ચાલ્યો જાય છે. હવે ઉત્કૃષ્ટ કાળનુ સપષ્ટીકરણ કરવામાં આવે છે-ઉત્કૃષ્ટની અપેક્ષાએ જે પૂર્વક ટિપૃથકત્વ કાળ (એથી લઈને નવ પૂર્વકેટિ કાળ કહ્યો છે તેનું કારણ એ છે કે ચાર પંચેન્દ્રિયતિય"ચ ભવગ્રહણમાં વધારેમાં વધારે ચારકેટિકાળ વ્યતીત થાય છે, કાર કે ઉ૫લજીવ રૂપ પર્યાયમાંથી નીકળીને પંચેન્દ્રિય તિર્યંચ નિમાં ઉત્પન્ન થનાર જીવન જે યોગ્ય પંચેન્દ્રિય તિર્યંચ સ્થિતિ (આયુષ) હોય છે, તે અહી ગ્રહણ કરવામાં આવેલ છે. તેમાં ઉત્પલનું જીવન અધિક હોય છે, તે કારણે ઉત્કૃષ્ટની અપેક્ષાએ પૂર્વકટિ પૃથકૃત્વ કાળ કહ્યો છે, એમ સમજવું. આ રીતે તે એટલા કાળનું સેવન કરે છે, એટલા કાળ સુધી ગમનાગમન કરે છે. “હવે મgણે વિ કવિ ઇવશે જેરું તિરાજસિં જે ગ” આ રીતે ઉત્પલ જીવ ઉત્પલ જીવ પર્યાયને ત્યાગ કરીને જ્યારે મનુષ્ય પર્યાયમાં ઉત્પન્ન થાય છે અને ત્યાંથી મરીને ફરીથી ત્પલ જીવ રૂપે ઉત્પન્ન થઈ જાય છે, ત્યારે ભવાનરમાંથી ફરી એજ ભવમાં આવતા તે જઘન્યની અપેક્ષાએ બે ભવગ્રહણ રૂપ કાળનું અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ આઠ ભવગ્રહણ રૂપ કાળનું શ્રી ભગવતી સૂત્ર : ૯ ८२ Page #107 -------------------------------------------------------------------------- ________________ સેવન કરે છે, તથા કાળની અપેક્ષાએ તે ઓછામાં ઓછા બે અન્તર્મહત કાળનું અને વધારેમાં વધારે પૂર્વકેટિ પૃથક્વરૂપ (બેથી લઈને નવ પૂર્વકેટિ) કાળનું સેવન કરે છે. આટલા કાળ પર્યન્ત તે ગમનાગમન કરતે રહે છે. આ પ્રકારનું આ ૨૮ મું “સંવેધદ્વાર” છે. ૨૮ છે. ર૯ માં આહારકદ્વારની પ્રરૂપણા– ગૌતમ સ્વામીને પ્રશ્ન–“સંબં મરે ! બીજા વિનાફામારંતિ ? ” હે ભગવન્તે ઉત્પલસ્થ જીવ કયાં દ્રવ્યને આહાર લે છે ? મહાવીર પ્રભુને ઉત્તર–“નોરમા ! શ્વમો તાસિયા થા, एवं जहा आहारुदेसए वणस्सइकाइयाण आहारो तहेव जाव सव्वप्पणयाए નાણામતિ ” હે ગૌતમ ! તે ઉત્પલસ્થ જીવ દ્રવ્યની અપેક્ષાએ તે અનંતપ્રદેશેવાળાં દ્રવ્યોને આહાર કરે છે. આ પ્રમાણે પ્રજ્ઞાપના સૂત્રના ૨૦ માં પદમાં–આહારક ઉદ્દેશામાં વનસ્પતિકાયિકેના આહાર વિષયક જેવું કથન કરવામાં આવ્યું છે એવું કથન “ સવોભના-સર્વ પ્રદેશમાંથી આહાર ગ્રહણ કરે છે, ” આ સૂત્રપાઠ પર્યન્ત ગ્રડણ કરવું. અહી “ચાત્ત (પર્યન્ત) » પદથી નીચેના પાઠને ગ્રહણ કરવો જોઈએ- “ક્ષેત્રા : અચકરાવનાર, कालत : कस्मिन्नपि एकतरस्मिन् काले अन्यतरका स्थितिकानि, भावतो वर्णवन्ति " નવા ફિક્ષિ સંવતેમના આહાર ગ્રહણમાં એટલી જ વિશેષતા છે કે પૃથ્વીકાયિક આદિ જીવ સૂક્ષ્મ હોવાથી નિયમથી જ છ એ દિશાઓમાંથી ઇત્યાદિ પ્રકારે પણ તેઓ આહાર ગ્રહણ કરે છે. પરંતુ ઉત્પલ જીવ બાદર હોવાથી તથાવિધ નિષ્ફટમાં સૂક્ષ્મતત્વના અભાવને કારણે છ એ દિશાઓમાંથી આહાર ગ્રહણ કરે છે. બાકીનું સમસ્ત કથન પૂવોક્ત કથન અનુસાર સમજવું રહા ૩૦માં સ્થિતિ દ્વારની પ્રરૂપણા–ગૌતમ સ્વામીને પ્રશ્ન- “હિં મરે ! ત્રણ વારું છું Fuત્તા ?” હે ભગવન્! તે ઉ૫લસ્થ જીવની કેટલા કાળની સ્થિતિ કહી છે? મહાવીર પ્રભુને ઉત્તર–“ ગોરમા ! કાળે મૃદુત્ત, રક્ષોને સુવાસવાણા” હે ગૌતમ! ઉલસ્થ જીવોની ઓછામાં ઓછી અન્તર્મુદૂર્તની અને વધારેમાં વધારે દસ હજાર વર્ષની સ્થિતિ કહી છે. | ૩૦ ૩૧ માં સમુદ્રઘાત દ્વારની પ્રરૂપણું- ગૌતમ સ્વામીને પ્રશ્ન-“તેર # મતે ! નવા વરૂ રમુણાચા પત્તા” હે ભગવન ! તે ઉ૫લસ્થ જીના કેટલા સમુદ્દઘાત કહ્યા છે? મહાવીર પ્રભુને ઉત્તર-“જોય! તમો સમુઘા પત્તા” હે ગૌતમ! તે ઉત્પથસ્થ જીના ત્રણ સમુદ્રઘાત કહ્યા છે, “સંગg” જે નીચે પ્રમાણે શ્રી ભગવતી સૂત્ર : ૯ ૮૩ Page #108 -------------------------------------------------------------------------- ________________ સમુદ્ધાત, છે-વેચળાસમુથાર, વાયસમુથાર, મારાંતિયસમુષાર ’' (૧) વેદના (૨) કષાય સમુદ્દાત અને (૩) મારણાન્તિક સમુદ્ઘાત ॥ ૩૧ 1 ૩૨ માં ચ્યવનદ્વારની પ્રરૂપણા-ગૌતમ સ્વામીને પ્રશ્ન- કેળ મરે ! जीवा मारण तिस मुवाएणं किं समोहया मरंति, असमोहया मरंति ? " हे ભગવન્! તે ઉપલવતી જીવા શું મારાંતિક સમુદ્ઘાતથી સમહત થઈને મરે છે ? કે મારણાન્તિક સમુદ્ઘાતથી અસમવહત થઈ ને મરે છે ? મહાવીર પ્રભુના ઉત્તર-“ ગોયમા ! સમેશા વિ મયંતિ, અશ્વમેા વિ મëત્તિ ” હૈ ગૌતમ ! તેએ મારઙ્ગાન્તિક સમુદ્ઘાતથી સમવહત થઈને પણ મરે છે અને અસમવહત થઇને પણ મરે છે. ।। ૩૨ ।। ' મૂલાર્દિકેશમાં ઉત્પત્તિ રૂપ ૩૩મુ′ ઉ૫પાતર-ગૌતમ સ્વામીના પ્રશ્નસેળ મતે ! નીવા બળતર વૃત્તા અત્તિ, ન્હેં ગતિ ? ” હું ભગવન્ ! ઉત્પન્નસ્થ જીવ ઉત્પલ જીવ રૂપ ભત્રને છેડીને-ત્યાંથી ભરીને કાં જાય છે? કયાં ઉત્પન્ન થાય છે ? ” દિને વત્ર 'ત્તિ, ત્તિરિ, નોળિવદ્યુ જીવનજ્ઞતિ ? ” નરકગતિમાં ઉત્પન્ન થાય છે? કે તિય"ચચૈનિકમાં ઉત્પન્ન થાય છે ? 66 , શુ તે મહાવીર પ્રભુને ઉત્તર- ૮ ણં ગદા વધારી દ્વયંમૂળ વસાચાળ સહા માળિયવ્યું ' ગૌતમ પ્રજ્ઞાપનાના છઠ્ઠા ઉદ્ધૃત્તનાધિકારમાં જેવું વન સ્પતિકાયિકાની ઉદ્ઘત્તના વિષે કથન કરવામાં આવ્યું છે એવું કથન અડી પણ ગ્રહણ કરવું. ત્યાં આ પ્રમાણે કહ્યુ છે— 66 '' ગૌતમ સ્વામીના પ્રશ્ન- ... શું તેએ નારકામાં ઉત્પન્ન થાય છે ? કે તિય ચામાં ઉત્પન્ન થાય છે ? કે મનુષ્યગતિમાં ઉત્પન્ન થાય છે ? કે દેવગતિમાં ઉત્પન્ન થાય છે ? મહાવીર પ્રભુના ઉત્તર-હે ગૌતમ ! તેઓ દેવામાં પણ ઉત્પન્ન થતા નથી, નારકામાં પણ ઉત્પન્ન થતા નથી, પરન્તુ તિયચર્યાનિકેામાં અથવા મનુષ્યામાં ઉત્પન્ન થાય છે ” આ કથન ઉત્પલના જીવેાને પણ લાગૂ પડી શકે છે. ગૌતમ સ્વામીના પ્રશ્ન-‘દ્ અને ! સનવાળા, સમૂચા, સજ્જનીયા, સન સત્તા, જીવ્Çહત્તાણ, ઉ૫ાર, ગુજ્બનીજત્તાઘુ, વ્જત્તત્તા૫, ૩૬ફ્રેન્નુત્તાÇ, ઉજનિચત્તાવ, ઉપ્પરુચિમુળત્તા વવન્તપુવ્વા ? ” હે ભગવન્ ! શુ' સમસ્ત પ્રાણ, સમસ્ત ભૂતા, સમસ્ત જીવા અને સમસ્ત સત્ત્વા; ઉત્પલના મૂળ રૂપે ઉત્પલના કન્હ રૂપે, ઉત્પલની નાલ રૂપે, ઉત્પલનાં પાન રૂપે, ઉત્પલના કેશરરૂપે, ઉત્પલની કણિ'કારૂપે અને ઉત્પલના થિભુગરૂપે પહેલાં કદી પણ ઉત્પન્ન થઇ ચુકયા હોય છે ખરાં? t મહાવીર પ્રભુના ઉત્તર- “ફ્તા, ગોયમા ! અસરૂં થતુવા અનંતસુત્તો ’ હા, ગૌતમ ! સમસ્ત પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વ ઉત્પલના મૂળ આદિ રૂપે અનેક વાર અથવા અનંતવાર પહેલાં ઉત્પન્ન થઈ ચુકયા હોય છે. ।। ૩૩ || શ્રી ભગવતી સૂત્ર : ૯ ૮૪ Page #109 -------------------------------------------------------------------------- ________________ હવે સૂત્રને અને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુનાં વચનોને પ્રમાણભૂત ગણીને કહે છે કે “મંતે! રેવં મરેત્તિ“હે ભગવન ! આપે જે કહ્યું તે સર્વથા સત્ય છે. હે ભગવન્! આપે જે કહ્યું તે યથાર્થ જ છે.” આ પ્રમાણે કહીને પ્રભુને વંદણા નમસ્કાર કરીને તેઓ તેમને સ્થાને બેસી ગયા. સૂા જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના અગિયારમા શતકને પહેલે ઉદ્દેશક સમાપ્ત છે ૧૧-૧ શાલૂક જીવોં કા નિરૂપણ બીજા ઉદેશાનો પ્રારંભ શાલૂછવ વક્તવ્યતા સાતૃg મરે! પત્ત વિ ની કળાની” ઈત્યાદિ ટીક – આગલા ઉદ્દેશામાં ઉલજીની પ્રરૂપણું કરવામાં આવી છે. હવે સૂનકાર ઉદ્દેશકાર્થસંગ્રહગાથામાં કહેલા બીજા શલકેદ્દેશકની નીચે પ્રમાણે પ્રરૂપણ કરે છે “સાલૂણ મરે! વત્તા gવે, મળલી?” ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે “હે ભગવન ! વનસ્પતિ વિશેષ રૂપ જે શાલૂક એટલે કે-કમળકન્દ હોય છે, તે જયારે એક પત્રાવસ્થામાં હોય છે, ત્યારે એક જીવવાળું હોય છે કે અનેક જીવવાળું હોય છે? મહાવીર પ્રભુને ઉતર- “ચના !” હે ગૌતમ ! “ગીરે, ga gmજાવત્તાના રિસેરા માનિયન” એક પત્રાવસ્થાવાળા શાલુકમાં એક જીવ હોય છે, પરંતુ જ્યારે તે બે વિગેરે પત્રાવસ્થાવાળું બને છે, ત્યારે તે અનેક જીવવાળું હોય છે. આ રીતે ઉ૫લ ઉદ્દેશક અનુસારનું સમસ્ત કથન અહીં પણ ગ્રહણ કરવું જોઈએ. “નાવ બળતઘુત્તો” આ સૂત્રપાઠ પર્યન્ત ગ્રહણ કરવું જોઈએ. અહીં જે “ચાવ” પદ વપરાયું છે તેના દ્વારા સૂત્રકાર એ વાત સૂચિત કરે છે કે “ઉત્પલ ઉદ્દેશકમાં ઉત્પાત આદિ તેત્રીસ દ્વારનું જેવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, એવું જ પ્રતિપાદન અહી પણ થવું જોઈએ. ઉત્પલ ઉદ્દેશકની વક્તવ્યતામાં “ઉત્પલને સ્થાને શાલુક” પદ મૂકીને તે ૩૩ દ્વારોનું પ્ર ત્તર રૂપે અહીં કથન થવું શ્રી ભગવતી સૂત્ર : ૯ ૮૫ Page #110 -------------------------------------------------------------------------- ________________ જોઈએ. “સર્વ પ્રાણ સર્વ ભૂત, સર્વ જીવ અને સર્વ સરવ શાકમૂળાદિ રૂપે અનેકવાર અથવા અનંતવાર ઉત્પન્ન થઈ ચુક્યાં હોય છે” આ સૂત્રપાઠ પર્યન્તનું કથન અહી ગ્રહણ કરવું જોઈએ. “નવર સપોrigor Thi frણ કરંજ્ઞરૂમ ાં, કોળે ધણુપુતૂ, સં વેવ” પરંતુ ઉત્પલ જીવ સંબંધી વક્તવ્યતા કરતાં શાક જીવ સંબંધી વક્તવ્યતામાં ફક્ત શરીરની ઉત્કૃષ્ટ અવગાહનાના પ્રમાણ પુરતું જ અન્તર છે. ઉપલજીવના શરીરની ઓછામાં ઓછી અવગાહના પણ આંગળના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ અને શાલક જીવેની શરીરની ઓછામાં ઓછી અવગાહના પણ આંગળના અસં. ખ્યાતમાં ભાગ પ્રમાણે છે. પરંતુ ઉત્પલ જીના શરીરની વધારેમાં વધારે અવગાહના એક હજાર એજન કરતાં થોડી અધિક છે. ત્યારે શાલકના જીવને શરીરની ઉત્કૃષ્ટ અવગાહના ધનુષપૃથકત્વ પ્રમાણ (બેથી લઈને નવધનુષ પ્રમાણ) કહી છે. બાકીનું સમસ્ત કથન ઉત્પલ જીવના કથન અનુસાર જ સમજવું. “રેવં મરે સેવં મરેરિ?' ગૌતમ સ્વામી ભગવાનનાં વચનને પ્રમાશુભૂત ગણીને કહે છે કે “હે ભગવન ! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું તે સત્ય છે. હે ભગવન! આપે જે કહ્યું તે સર્વથા સત્ય છે” આ પ્રમાણે કહીને પ્રભુને વંદણ નમસ્કાર કરીને તેઓ તેમને સ્થાને બેસી ગયા છે. સૂ૦૧ જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના અગિયારમા શતકને બીજો ઉદ્દેશક સમાપ્ત ૧૧-રા શ્રી ભગવતી સૂત્ર : ૯ Page #111 -------------------------------------------------------------------------- ________________ પાળાશ સંબંધી જીવોં કા નિરૂપણ ત્રીજા ઉદેશાને પ્રારંભ પલાશવતિ જીવ વક્તવ્યતા “પઢાળે મંતે ! પણ િાનીઈત્યાદિ ટીકાથે-સૂત્રકારે આ સૂત્ર દ્વારા પલાશેદ્દેશકનું કથન કર્યું છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કેવહ્યા જે મરે! પત્તા ઘણીવે? જીવે?” હે ભગવન! પલાશ (ખાખરા) નામની જે વનસ્પતિ થાય છે તે જ્યારે એક પત્રાવસ્થામાં હોય છે, ત્યારે તેમાં શું એક જીવ હોય છે? કે અનેક જીવ હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર- “gષે વહુaraહ્યા છfણેલા પાનચલા” હે ગૌતમ! ઉત્પલેદ્દેશકમાં ઉત્પલ વિષે જેવી વક્તવ્યતાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, એવી જ વક્તવ્યતા અહીં પલાશ વિષે પણ સમજવી. પરતુ ઉ૫લની વક્તવ્યતા કરતાં પલાશની વક્તવ્યતામાં જે વિશેષતા છે, તે નીચેના સૂત્રમાં પ્રકટ કરવામાં આવેલ છે. " नवरं सरीरोगाहणा जहण्णेणं अंगुलस्स असंखेज्जइभाग, उक्कोसेण Tagzત્તા, સેવા guહુ ને વવજ્ઞયિ” પલાશના શરીરની અવગાહનામાં ઉ૫લના શરીરની અવગાહના કરતાં નીચે પ્રમાણે અત્તર છે. પલાશના શરીરની જઘન્ય અવગાહના આંગળના અસંખ્યાતમાં ભાગ પ્રમાણુ કહી છે અને ઉત્કૃષ્ટ અવગાહના ગભૂતિપૃથકૃત્વ પ્રમાણુ-એ-કેશથી લઈને નવ કેશ પર્યન્તની-કહી છે. તથા દે પલાશજીવ રૂપે ઉત્પન્ન થતા નથી. દેવે ત્યાં ઉત્પન્ન ન થવાનું કારણ એ છે કે પલાશ અપ્રશસ્ત વનસ્પતિ ગણાય છે. અપ્રશસ્ત વનસ્પતિઓમાં દેવેની ઉત્પત્તિ થતી નથીપ્રશસ્ત વનસ્પતિમાં જ- ઉત્પલાદિ જેવી સુંદર વનસ્પતિમાં જ દે ઉત્પન્ન થાય છે. તેથી જ ઉત્પલેશકમાં એવું કહ્યું છે કે દેવગતિમાંથી ચવીને જીવ ઉત્પલેમાં પણ ઉત્પન્ન થાય છે. ” ગૌતમ સ્વામીને પ્રશ્ન- “સેવાય છે તે ! લીલા જિ. , નીરસેક્ષા, શાવરક્ષા?” હે ભગવન્! તે જ કઈ કઈ વેશ્યાઓવાળા હોય છે? શું કહ્યું લેશ્યાવાળા હોય છે? કે નીલ લેફ્સાવાળા હોય છે? કે કાત લેશ્યાવાળા હોય છે ? મહાવીર પ્રભુનો ઉત્તર- હે ગૌતમ! પલાશસ્થ જી કૃષ્ણ વેશ્યાવાળા પણ હોય છે, નીલ લેફ્સાવાળા પણ હોય છે અને કાતિલેશ્યાવાળા પણ શ્રી ભગવતી સૂત્ર : ૯ ८७ Page #112 -------------------------------------------------------------------------- ________________ હેય છે? આ પ્રમાણે ઉત્પલેત ક્રમ અનુસાર અહી ૨૨ ભાંગા (વિકલ્પ) બને છે. બાકીનું સમસ્ત કથન અહીં પૂર્વોક્ત રૂપે જ સમજવું. તથા જ્યારે તેજલેશ્યાયુક્ત દેવ દેવભવમાંથી યુવીને વનસ્પતિકાયિક રૂપે ઉત્પન્ન થાય છે, ત્યારે વનસ્પતિકાયિકામાં તેજેશ્યાને સદુભાવ રહે છે. પરન્ત પલાશ અપ્રશસ્ત હોવાથી દેવગતિમાંથી વેલે જીવ તેમાં ઉત્પન્ન થતું નથી, તે કારણે પલાશ જીવમાં તેજેસ્થા સંભવતી નથી પણ પહેલી ત્રણ લેશ્યાઓનો જ સદુભાવ હોય છે. આ ત્રણ વેશ્યાઓની અપેક્ષાએ અહી ૨૬ ભાંગા જ સંભવી શકે છે. અહીં એક સગી ૮, દ્વીકસંગી ૧૨ અને ત્રિકસંગી ૬ ભાંગા બને છે, સૂત્રને અને મહાવીર પ્રભુનાં વચનોમાં પિતાની અપાર શ્રદ્ધા વ્યક્ત કરતા ગૌતમ સ્વામી કહે છે-“તે મને સેવં અરે ! ”િ હે ભગવન્ ! આપે જે કહ્યું તે સત્ય છે. હે ભગવન્! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું તે સર્વથા સત્ય છે.” આ પ્રમાણે કહીને ભગવાનને વંદણું નમસ્કાર કરીને તેઓ પિતાને સ્થાને બિરાજમાન થયા. સૂ૦ ૧. જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના અગિયારમા શતકને ત્રીજો ઉદ્દેશક સમાપ્ત ૧૧-૩ શ્રી ભગવતી સૂત્ર : ૯ Page #113 -------------------------------------------------------------------------- ________________ કુમ્બિક વનસ્પતિ જીવોં કા નિરૂપણ ચોથા ઉદેશાને પ્રારંભ કુંભિસ્થજીવ વક્તવ્યતા “કૃમિgi મરે! પત્તા” ઈત્યાદિ ટીકાર્થ–હવે સૂત્રકાર સંગ્રહગાક્ત ચોથા કુંભિકે દેશકની પ્રરૂપણ કરે છે ગૌતમ સ્વામીને પ્રશ્ન–“મિ મતે ! વત્તા જિં જીવે, અને ની?” હે ભગવન્! કંભિક નામની જે વનસ્પતિ થાય છે, તે જ્યારે એક પત્રાવસ્થામાં હોય છે ત્યારે શું તે એક જીવથી યુક્ત હોય છે? કે અનેક જીવથી યુક્ત હોય છે ? મહાવીર પ્રભુનો ઉત્તર– “જોગમા !” હે ગૌતમ! “gધે TET પછીसुदेसए तहा भाणियव्वे, नवर ठिई जहणेणं अंतोमुहुत्त', उक्कोसेणं वासपुहत्त, ત્ર) હે ગૌતમ! પૂર્વોક્ત પલાશદેશકમાં પલાશવતી જી વિષે જેવું કથન કરવામાં આવ્યું છે, એવું જ કથન અહીં કુંભિકવર્તી જી વિષે પણ કરવું જોઈએ. એટલે કે એક પત્રાવસ્થાવાળા કુંભિકમાં એક જીવ હોય છે, બે, ત્રણ આદિ પત્રાવસ્થાવાળા કુંભિકમાં અનેક જ હોય છે, ઈત્યાદિ સમસ્ત કથન અહીં ગ્રહણ કરવું જોઈએ. પરંતુ પલાશેદ્દેશક કરતાં આ ઉદ્દેશામાં સ્થિતિની અપેક્ષાએ જ નીચે પ્રમાણે વિશેષતા છે– કુંભિકવતી જીની જઘન્ય સ્થિતિ અન્તમુહૂર્તની અને ઉત્કૃષ્ટ સ્થિતિ વર્ષ પૃથકત્વની હોય છે. (બે વર્ષથી નવ વર્ષ સુધીના કાળને વર્ષપૃથકત્વ કહે છે ) “રેવં મરે! સેવં અરે ! ત્તિ” ગૌતમ સ્વામી મહાવીર પ્રભુનાં વચનને પ્રમાણભૂત ગણીને કહે છે– “હે ભગવન્! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું તે સર્વથા સત્ય છે. હે ભગવન્! આપનું કથન સર્વથા સત્ય જ છે.” આ પ્રમાણે કહીને પ્રભુને વંદણા નમસ્કાર કરીને તેઓ તેમને સ્થાને બિરાજમાન થયા સૂ૦ ના જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના અગિયારમા શતકને ચેાથે ઉદ્દેશક સમાપ્ત છે ૧૧-૪ શ્રી ભગવતી સૂત્ર : ૯ ૮૯ Page #114 -------------------------------------------------------------------------- ________________ નાલિક નામકી વનસ્પતિમેં રહે હુવે જીવોં કા નિરૂપણ પાંચમા ઉદેશાને પ્રારંભ નાલિકી જીવવકતવ્યતા“રાઝિg i મરે! ctવત્તા નો ગળાની ?” ઈત્યાદિ ટીકાથ– સૂત્રકારે આ સૂત્રદ્વારા પાંચમાં નાલિકેદ્દેશકની પ્રરૂપણ કરી છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામીને પ્રશ્ન “નાઝિgi મં! પત્તા i grળી, ગોળી?” હે ભગવન્! નાલિકા નામની જે વનસ્પતિ છે તે જ્યારે એક પત્રાવસ્થામાં હોય છે, ત્યારે તેમાં કેટલા જ રહેલા હોય છે? શું ત્યારે તેમાં એક જીવ હોય છે? કે અનેક જીવ હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર-“gવં શું કરવાના નિરવલ્લા માળિયા” હે ગૌતમ! ચોથા ઉદ્દેશામાં કુંજિકસ્થ જની જેવી વક્તવ્યતા આપી છે, એવી જ વક્તવ્યતા અહીં પણ સંપૂર્ણત ગ્રહણ કરવી જોઈએ. એટલે કે “ નાલિકા નામની વનસ્પતિ તેની એકપત્રાવસ્થામાં એક જીવથી યુક્ત હોય છે અને અનેક પત્રાવસ્થામાં અનેક જીવથી યુક્ત હોય છે,” ઈત્યાદિ સમરત કથન અહીં લાગૂ પાડીને સમસ્ત કથન ગ્રહણ કરવું જોઈએ. અને ભગવાનનાં વચનમાં પિતાની અપાર શ્રદ્ધા પ્રકટ કરતા ગૌતમ સ્વામી કહે છે- “ મને સેવં મરેત્તિ” હે ભગવન! આપે આ વિષયનું જે પ્રતિપાદન કર્યું તે સર્વથા સત્ય છે. હે ભગવન ! આપે જે કહ્યું તે યથાર્થ જ છે, આ પ્રમાણે કહીને મહાવીર પ્રભુને વંદણ નમસ્કાર કરીને તેઓ પિતાને સ્થાને વિરાજમાન થઈ ગયા. આ સૂટ ૧ / જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના અગિયારમા શતકને પાચમે ઉદ્દેશક સમાપ્ત ૧૧–પા શ્રી ભગવતી સૂત્ર : ૯ ૯૦ Page #115 -------------------------------------------------------------------------- ________________ પશ્નો-કમલોં મેં રહે હુએ જીવોં કા નિરૂપણ છઠ્ઠા ઉદેશાને પ્રારંભ પદ્મસંબંધી જીવવકતવ્યતા“૧૩ મરે! gવત્તા gિmજીવે, ગળાજી?” ઈત્યાદિ ટીકાર્થ-આ સૂત્રમાં સૂત્રકારે છઠ્ઠા પ વિષયક ઉદ્દેશાનું પ્રતિપાદન કર્યું છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે “પરમેણં અરે! પત્તe f g નીવે, ગળાની?હે ભગવન! જ્યારે પદ્મ પિતાની એક પત્રાવસ્થામાં હોય છે, ત્યારે શું તેમાં એક જવનું અસ્તિત્વ હોય છે કે અનેક જીવોનું અસ્તિત્વ હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર- “પહુદેવવા નિરણા મણિશા” હે ગૌતમ ! આગળ પહેલા ઉત્પલદેશકમાં ઉત્પલવતી જીવોની જેવી પ્રરૂપણું કરવામાં આવી છે, એવી જ પ્રરૂપણું અહીં પાવતી જીવોના વિષયમાં પણ સંપૂર્ણ રૂપે થવી જોઈએ. એટલે કે “કમળવિશેષ રૂપ પદ્ધ જ્યારે એક પત્રાવસ્થામાં હોય છે, ત્યારે તેમાં એક જીવનું અસ્તિત્વ હોય છે, પણ જયારે તે અનેક પત્રાવસ્થામાં હોય છે, ત્યારે તેમાં અનેક જીને સદ્ભાવ હોય છે,” ઈત્યાદિ સમસ્ત કથન અહી ઉ૫દેશકમાં કહ્યા પ્રમાણે ગ્રહણ થવું જોઈએ. ઉદ્દેશાને અન્ને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુનાં વચનને પ્રમાણભૂત ગણને કહે છે “રેવં મને ! સેવં અરે ! ત્તિ” હે ભગવન! આપે આ વિષયનું જે પ્રતિપાદન કર્યું તે સત્ય છે. હે ભગવન્! આપનું કથન સર્વથા સત્ય જ છે.” આ પ્રમાણે કહીને મહાવીર પ્રભુને વંદણા નમસ્કાર કરીને તેઓ તેમને સ્થાને બેસી ગયા છે સૂ૦ ૧ છે જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્ર”ની પ્રમિયચન્દ્રિકા વ્યાખ્યાના અગિયારમા શતકને છઠ્ઠો ઉદ્દેશક સમાપ્ત ૧૧ શ્રી ભગવતી સૂત્ર : ૯ ૯૧. Page #116 -------------------------------------------------------------------------- ________________ વનસ્પતિ વિશેષ-કર્ણિકામેં રહે હુએ જીવોં કા નિરૂપણ સાતમા ઉદ્દેશાને પ્રારંભ કણિક જીવવકતવ્યતા“ Tણ જ મને ! પત્ત વીવે, જીવે ? ” ઈત્યાદિ ટીકાથ–આ સૂત્રમાં સૂત્રકારે સાતમાં કણિક ઉદ્દેશક નામના ઉદ્દેશકની પ્રરૂપણ કરી છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે-“ #fooણ મરે! uTuત્તા િgષી ? અળાજીવે ? હે ભગવન ! કર્ણિક નામની જે વનસ્પતિ છે, તે જ્યારે એક પત્રાવસ્થાવાળી હોય છે, ત્યારે શું તે એક જીવવાળી હોય છે ? કે અનેક જીવવાળી હોય છે ? મહાવીર પ્રભુને ઉત્તર–“રેવ નિરવ માળિયં ” હે ગૌતમ! પહેલા ઉદેશામાં ઉત્પલસ્થ જી વિષે જેવું કથન કરવામાં આવ્યું છે, એવું જ સંપૂર્ણ કથન અહીં કર્ણિકાના વિશે પણ ગ્રહણ કરવું જોઈએ. એટલે કે “ જ્યારે કણિકા એક પત્રાવસ્થામાં હોય છે, ત્યારે તેમાં એક જીવન સદ્ભાવ હોય છે, અને જ્યારે અનેક પત્રાવસ્થામાં હોય છે. ત્યારે તેમાં અનેક જીવને સદ્ભાવ હોય છે. ” ઈત્યાદિ ઉત્પલપ્રકરણકત સમરત કથન અહીં “ઉત્પલ” સ્થાને “કર્ણિકા” શબ્દ મૂકીને ગ્રહણ કરવું જોઈએ, “ મં! સેવં મરે! ”િ ઉ શાને ઉપસંહાર (સમાપ્તિ) કરતા ગૌતમ સ્વામી કહે છે- “હે ભગવન! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું તે સર્વથા સત્ય છે. હે ભગવન્! આપે જે કહ્યું તે યથાર્થ જ છે,” આ પ્રમાણે કહીને મહાવીર પ્રભુને વંદણું નમસ્કાર કરીને તેઓ પિતાને સ્થાને બેસી ગયા સૂપ જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના અગિયારમા શતકનો સાતમો ઉદ્દેશક સમાપ્ત ૧૧-છા શ્રી ભગવતી સૂત્ર : ૯ Page #117 -------------------------------------------------------------------------- ________________ કમલ વિશેષ રૂપ નલિનમેં રહે હુએ જીવોં કા નિરૂપણ આઠમા ઉદેશાના પ્રારભનલિન જીવવકતવ્યતા "6 66 '* ૮ નહિનેન' મને ! હાવત્તજ્જ્ઞીને '' ઇત્યાદિ ટીકા—સૂત્રકારે આ સૂત્રમાં આઠમાં નિલને શક નામના ઉદ્દેશકની પ્રરૂપણા કરી છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે નદ્ધિબેન અને ! વાવત્ત x પાનીયે, બેસીને ? ” હે ભગવન્! કમલ વિશેષ રૂપ જે નલિન થાય છે, તે જ્યારે એક પત્રાવસ્થાવાળુ હાય છે, ત્યારે તેમાં શુ' એક જીવ હેાય છે ? કે અનેક જીવ હાય છે ? મહાવીર પ્રભુના ઉત્તર—“ વ... ચેત્ર નિવલેસ નાય અનંતવ્રુત્તો ” હૈ ગૌતમ ! આ પ્રશ્નના ઉત્તર રૂપે ઉપલપ્રકરણુગત સમસ્ત કથન अनन्तकृत्वः " ન'તવાર આ પદ પર્યન્ત ગ્રહણ થવુ જોઇએ. કહેવાનુ' તાત્પર્ય એ છે કે ઉત્પલના ૩૩ દ્વારાના કથન જેવુ જ કથન અહી ગ્રહણ કરવું- “ નલિન તેની એક પત્રાવસ્થામાં એક જીવથી યુક્ત હેાય છે અને અનેક પત્રાવસ્થામાં અનેક જીવાથી યુક્ત હાય છે, ' આ કથનથી લઈને ૩૩માં “ મૂલાદિમાં ઉપપાત ” પર્યન્તના દ્વારાનુ’ અહીં પ્રતિપાદન થવુ જોઇએ. સમસ્ત પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વ નલિનના મૂળાદિ રૂપે અનેકવાર અને અન"તવાર ઉત્પન્ન થઈ ચુકયા હૈાય છે. ” આ કથન પર્યન્તનું સમસ્ત કથન અહી ગ્રહણ કરવુ જોઈ એ kk "C ઉદ્દેશાને અન્તે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુનાં વચનાને પ્રમાણભૂત ગણીને કહે છે, “સેવ' મને ! લે' મતે ! ત્તિ ’” હે ભગવન્ ! અપિ આ વિષયનુ જે પ્રતિપાદન કર્યું તે સર્વથા સત્ય છે. હે ભગવન્! આપે જે કહ્યુ‘ યથાર્થ જ છે. '' આ પ્રમાણે કહીને ભગવાનને વંદા નમસ્કાર કરીને તેઓ તેમને સ્થાને બેસી ગયા. 16 "" ખીજા ઉદ્દેશાથી શરૂ કરીને આઠમાં ઉદ્દેશા પન્તના સાત ઉદ્દેશ આમાં પ્રતિપાદિત વિષયેાને પ્રકટ કરનારી ત્રણ સોંગ્રહગાથા એ નીચે પ્રમાણે છે સાહુમિ ” ઈત્યાદિ આ ગાથાઓના ભાવાથ નીચે પ્રમાણે છે. વનસ્પતિ વિશેષ રૂપ શાલુકના શીરની અવગાહના ઉત્કૃષ્ટની અપેક્ષાએ ધનુષપૃથકત્વ પ્રમાણુ એથી લઇને નવ ધનુષ પ્રમાણ કહી છે. ( તેની જધન્ય ( અવગાહના આંગળના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે ) પલાશ નામની વનસ્પતિના શરીરની અવગાહના ‘ mયપુğત્ત ” ઉત્કૃષ્ટની અપેક્ષાએ ગબ્યૂતિપૃથક્વ (એથી નવ કાશ) પ્રમાણ કહી છે. (તેની જઘન્ય અવગાહના આંગળના અસખ્યાતમાં ભાગ પ્રમાણ છે. આ બે સિવાયની વનસ્પતિએ ની-એટલે કે ઉત્પલ, કુંભિક; નાલિકા, પદ્મ, કણિકા અને લિનની ઉત્કૃષ્ટ અવગાહના એક હજાર ચેાજન કરતાં સહેજ વધારે છે, તથા જન્ય અવગાહના આંગળના ' ,, શ્રી ભગવતી સૂત્ર : ૯ ૯૩ Page #118 -------------------------------------------------------------------------- ________________ અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે. કુંભિક અને નાલિકાની ઉત્કૃષ્ટ સ્થિતિ વર્ષ. પૃથકૃત્વની (રથી લઈને ૯ વર્ષની) છે, અને તેમની જ ઘન્ય સ્થિતિ અન્તસંહની છે. કુંભિક અને નાલિકા સિવાયની બાકીની છ વનસ્પતિની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૦ હજાર વર્ષની છે અને જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્તની છે. કુંભિક, નાલિકા અને પલાશવતી જી કૃષ્ણ, નીલ અને કાપિત લેશ્યાવાળા હાય છે અને બાકીની પાંચે વનસ્પતિવર્તી જી કૃષ્ણ, નીલ, કાપિત અને તેને લેશ્યાવાળા હોય છે. તે સૂ૦૧ છે જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના અગિયારમા શતકને આઠમે ઉદ્દેશક સમાપ્ત .૧૧-૮ નવ ઉદેશે કા વિષય કા વિવરણ નવમા ઉદેશાને પ્રારંભ આ નવમાં દેશનું સંક્ષિપ્ત વિષયવિવરણ – હસ્તિનાપુર નગરનું વર્ણન, શિવરાજનું વર્ણન, શિવભદ્રપુત્રનું વર્ણન, શિવરાજના સંક૯પનું કથન-શિવભદ્રનો રાજ્યાભિષેક-શિવરાજ દ્વારા પ્રવજ્યા ગ્રહણ કરાય છે. શિવરાજ ષિના અભિગ્રહનું કથન તેમને નિભંગ જ્ઞાનની ઉત્પત્તિ થયાનું કથન-“સાત જ દ્વીપ છે અને સાત જ સમુદ્ર છે,” એ તેમને અભિપ્રાય-શિવરાજ સિંમત સાત દ્વીપ અને સાત સમુદ્ર વિષે પ્રશ્નોત્તરો-જ બૂદ્વીપમાં વર્ણાદિ રહિત અને વદિ સહિત દ્રવ્યની સ્થિતિ વિષયક પ્રશ્નોત્તરેલવણ સમુદ્રમાં એવા દ્રવ્યની સ્થિતિનું નિરૂપણ ધાતકીખંડમાં દ્રવ્યની સ્થિતિનું નિરૂપણ-શિવરાજ ઋષિની માન્યતા અપ્રમાણભૂત હોવાનું મહાવીર પ્રભુદ્વારા પ્રતિપાદન અને અસંખ્યાત દ્વીપ સમુદ્રો છે, એ વાતનું પ્રતિપાદન શિવરાજ ઋષિને આ વિષયમાં સંશય થવાનું કથન-મહાવીર પ્રભુ પાસે જવાને સંક૯પ-મહાવીર પ્રભુ પાસે તેમના આગમનનું કથન. શ્રી ભગવતી સૂત્ર : ૯ ८४ Page #119 -------------------------------------------------------------------------- ________________ શિવરાજર્ષિ કે ચરિષ કા નિરૂપણ શિવરાજ ઋષિની વકતવ્યતા “ સેળ જાહેળ તેળ સમા ” ઈત્યાદિ ટીકા”—પૂના ઉદ્દેશામાં ઉત્પલ આદિપદાર્થોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તે પદાર્થોનું યથાસ્વરૂપ તે સર્વજ્ઞજ જાણી શકે છે.—શિવરાજ ઋષિ જેવા છદ્મસ્થ જીવા તે જાણી શકતા નથી. તેથી અહિં શિવરાજ ઋષિના ચારિત્રની પરૂપણા કરવામાં આવી છે. સેળ જાહેળ તેળ સમી સ્થિનાપુરે णामं णयरे होत्था 66 ,, ઃઃ (6 તે કાળે અને તે સમયે હસ્નાપુર નામે નગર હતું. ૮ વળો ’ ઔપપાતિક સૂત્રમાં જેવું ચંપા નગરીનું વષઁન કર્યું છે, એવું જ તેનું વણું ન સમજવુ, तस्स णं' हत्थिणापुरस्स नगरस्स बहिया उत्तरपुर स्थिमे વસીમાને, ઉત્થળ સવળે નામં ઉજ્ઞાને હ્રોત્થા ” તે હસ્તિનાપુર નગરની બહાર, તેના ઈશાન ખૂણામાં સહસ્રાબ્રત્રન નામના એક ખાગ હતા. सव्य फफलसमिद्धे, रम्मे, णदणवणसंनिपासे, सुहसीयलच्छाए, मणोरमे, સાટુ કે, બટર્ નાવ દિવે” તે માગ વસન્ત આદિ છએ ઋતુઓનાં પુષ્પો અને લેથી સપન્ન હતા, રમણીય હતેા, નંદનવન સમાન સુંદર હતા, સુખદાયક શીતલ છાયાથી યુક્ત હતેા અને હૃદયને આહ્લાદદાયક હતા. તેમાં સ્વાદિષ્ટ લા થતાં હતા, અને તે ખાગ કંટક આદિ ઉપદ્રવેાથી બિલકુલ રહિત હતા. તે હૃદયમાં ઉલ્લાસ ઉત્પન્ન કરનારા, દશનીય-અતિશય રમણીય હાવાથી પ્રતિક્ષણ દેખવા ચેાગ્ય, અભિરૂપ-અનુકૂલ રૂપવાળા અને પ્રતિરૂપઅસાધારણ સૌંદય. સપન્ન હતા. तत्थ णं हत्थिणापुरे नयरे सिवे णामं પાંચા હોસ્થા, મા મિવંત॰ વળો ’તે હસ્તિનાપુર નગમાં શિવ નામના રાજા હતા, તે મહાન હિમાલયની જેમ સઘળા રાજાઓમાં શ્રેષ્ઠ હતા. मलयाचलमन्दर महेन्द्रवत् सारः મલયાચલ અને સુમેરુ પર્યંતના જેવી તેની વિશિષ્ટ શક્તિ હતી. તેનુ વણુન કૂણુક રાજાના વર્ચુન પ્રમાણે સમજવુ. ઃઃ 'દ્ર तस्स ण सिवस्स रण्णो धारिणी णामं देवी होत्या, सुकुमालपाणिपाया, वण्ण ओो" તે શિવ રાજાને ધારિણી નામની પટ્ટરાણી હતી. તેના હાથ અને પગ અત્યંત શ્રી ભગવતી સૂત્ર : ૯ ܕ ૯૫ Page #120 -------------------------------------------------------------------------- ________________ કેમળ હતા. તેનું વર્ણન કૃણિક રાજાની મહારાણી ધારિણીના વર્ણન પ્રમાણે સમજવું. “તરણ નું વિવરણ રળો પુત્તે પાળી સત્તા સામરણ નામં કુમારે હોથાતે શિવ રાજાને શિવભદ્ર નામને એક કુમાર હતા, જે ધારિણીની કૂખે ઉત્પન્ન થયેલ હતા. “હુકુમારુાનિકારક સૂચિત જાવ જુવેનાને વિદુરૂતેના હાથ અને પગ ઘણા સુકોમળ હતાં. તે ઉત્તમ લક્ષણવ્યંજન ગુણેથી યુક્ત હતો. તે રાજકુમાર પિતાના રાજ્ય, રાષ્ટ્ર અને સન્યનું વારંવાર નિરીક્ષણ કરતે રહેતે હવે, આ કથન પર્યન્તનું રાજપ્રશ્રીય સૂત્રમાં રાજકુમાર સૂર્યકાન્તનું જે વર્ણન કરવામાં આવ્યું છે. તે સમસ્ત વર્ણન અહી ગ્રહણ કરવું આ કથનનું તાત્પર્ય એ છે કે તે શિવભદ્રકુમાર યુવરાજ પદને પણ શોભાવતે હતો. તે કારણે તે શિવ રાજાના રાજ્યની, રાષ્ટ્રની, સૈન્યની વાહનેની, કેશની, કેષ્ઠાગારની, પુરની, અન્તપુરની અને જનપદની ઘણું જ સારી દેખભાળ રાખતો હતે. "तएणं तस्स सिवस्स रण्णो अन्नया कयाई पुठवरत्तावरत्तकालसमयंसि रज्जधुर चिंतेमाणस अयमेयारूवे अज्झथिए जाव समु पजिजत्था" वे ध એક દિવસે એવું બન્યું કે પૂર્વરાત્રિના પાછલા ભાગ દરમિયાન તે શિવ રાજા પિતાના રાજ્ય કારભારને લગતી કઈ બાબતને વિચાર કરવામાં લીન થઈ ગયે હતું, ત્યારે તેના મનમાં આ પ્રકારને આધ્યાત્મિક-આત્મગત, ચિહ્નિત, પ્રાર્થિત, કલ્પિત અને મને ગત અધ્યવસાય (વિચાર) ઉત્પન્ન થયે. આધ્યાત્મિક આદિ શબ્દનો અર્થ આગળ જમાલીના પ્રકરણમાં આપ્યા પ્રમાણે સમજવો. તેને શો વિચાર ઉદ્ભવે તે સૂત્રકાર હવે પ્રકટ કરે છે ____“ अस्थि ता मे पुरा पाराणाणं जहा तामिलस्स जाव पुत्तेहिं वामि, વહિં વમિ, પળ મિ” ત્રીજા શતકના પહેલા ઉદ્દેશામાં તામીલના સંકલ્પનું જેવું વર્ણન કરવામાં આવ્યું છે, એવી જ રીતે અહીં શિવ રાજાના સંકલ્પનું પણ વર્ણન કરવું જોઈએ. તે વર્ણન આ પ્રમાણે સમજવું.-તેણે એ વિચાર કર્યો કે પૂર્વોપાર્જિત મારાં પુણ્યકર્મોના પ્રભાવથી મારા પુત્રની પશુસપત્તિની અને રાજ્યની વૃદ્ધિ થઈ રહી છે. “gવં રળ, સ્ટેvi', વાળ, જોસેf, ટ્રાના', gs, સેરેમાં વકિ” અને રાજ્યની, સન્યની. હસ્તિ, અશ્વ આદિ રૂપ વાહનોની, ખજાના રૂપ કોશની ભંડારરૂપ કાષ્ઠાગારની. પુરની અને અન્તઃપુરની વૃદ્ધિ થઈ રહી છે. “વિપુત્રધારચા જ્ઞાન સંતરાવણન્નેનું ખરું કવ વિદ્યાનિ” વળી વિપુલ ધન, કનક, રત્ન, પરાગ આદિ સારભૂત ધનથી હું અતિશય સમૃદ્ધ છું. “તેં જિં અg રાણા જ્ઞાન સંતવચં વરમાળે વિદા”િ તે શું પર્વોપાર્જિત શ્રી ભગવતી સૂત્ર : ૯ ૯૬ Page #121 -------------------------------------------------------------------------- ________________ સુવિહિત શુભકર્માના એકાન્ત રૂપે ક્ષય કરનારા બની રહેવુ તે મારે માટે ચેાગ્ય છે ખરૂ ! કહેવાનું તાત્પ એ છે કે મને જે સુખની પ્રાપ્તિ થયેલી છે, એજ પર્યાસ છે. હાલમાં મારા સુખમાં કશી કમીના નથી. આવા વિચાર કરીને પારલૌકિક સુખ પ્રત્યે ઉદાસીન બનીને નિષ્ક્રિય ભાવે કાળક્ષેપ કરવા તે મારે માટે ઉચિત નથી. “ તે નાવ તાવ ૬. હિમેળવğામિ, સંચેવ जाव अभिवामि, जाव मे सामंतरायाणा वि वसे वट्टति, तावता मे सेयं कल्ल પાકલ્પમાયાણ નાવ બન્ને ” તેથી જ્યાં સુધી હું હિરણ્ય (ચાંદી), સેાના આદિથી સમૃદ્ધ છે, જયાં સુધી મારા સામત રાજાએ મારી સર્વોપરિસત્તાની સામે માથું ઉંચકતા નથી અને મારી અધીનતા સ્વીકારે છે, ત્યાં સુધી મારે માટે એ વાત જ શ્રેષકર છે કે મારે આ સ'સારને ત્યાગ કરવા જોઇએ. કાલે જ્યારે રાત્રિ પુરી થઇને પ્રભાતકાળ થાય અને જ્યારે સૂર્ય પેાતાના પ્રકાશ ફેલાવવા માંડે, ત્યારે હું “ સુદ્રઢું છોદ્દીજો કા તુષ્ટપ્રુચ, સંવિચ, લાવા મંઙળ ઘડાવેત્તા, શિવમદ્ માર' રને વિત્તા 'લેાઢાની અનેક લાઢી, લાહ કડાહીએ, અને ચમચા તથા તાંબાના શ્રમણુચેાગ્ય પાત્રા તૈયાર કરાવીને શિવભદ્ર રાજકુમારને રાજગાદીએ બેસાડીને–તેના રાજ્યાભષેક કરીને, “હું सुबहु लोही लोहकटाहक डुच्छ्रयं तंबियं तावसमंडगं गहाय जे इमे गंगाकुले વાળપસ્થા સાયલા મયંતિ ” તે લેાઢી, લેઢાની કડાહી, ચમચા અને તાંષાનુ કમ’ડળ (તાપસપાત્ર) લઈને, ગગા તટે આ જે વાનપ્રસ્થ (બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સન્યસ્ત આશ્રમ રૂપ ચાર આશ્રમામાંથી ત્રીજો આશ્રમ) તાપસેા રહે છે, અને જે તાપસેાનાં નામ નીચે પ્રમાણે છે, (તેમની સાથે હું' પણ તાપસ મનીને રહીશ, એવા સંબધ અહીં ગ્રહણુ કરવા જોઇએ) 66 - હાત્રિક-અગ્નિહોત્રી, પેાત્રિક-વસ્ત્રધારી, કૌત્રિક-ભૂમિપર શયન કરનારા, યજ્ઞકી-યજ્ઞ કરનારા, શ્રાદ્ધકી-શ્રાદ્ધ કરનારા, સ્થલકી-ભેજનપાત્રધારક, હું ઉર્દૂ–કુ ડિકાધારી ( કમ′ડલધારી) “ હુંઅઉટ્સ આ ગામઠી શબ્દ છે. દન્તઃલખલિક-દાંત વડે ચાવીને જ ફળાના આહાર કરનારા, ઉન્મજ૪૩— પાણીના ઉપર તરીને જ સ્નાન કરનારા, સમજ્જક-વાર'વાર પાણી ઉપર તરીને જ સ્નાન કરનારા, નિમજ્જક-જલમાં ક્ષશુભર ડૂબકી મારીને સ્નાન કરનારા, સ’પ્રક્ષાલક-પહેલાં શરીર પર માટી આદિ ચાળીને, ત્યાર બાદ શરીરનુ પ્રક્ષાલન કરનારા, ઉધ્વક યક-નાભિથી ઉપર રહેલાં અંગોને જ ખજવાળનારા, અધઃક યક-નાભિથી નીચે રહેલાં અંગેાને જ ખજવાળનારા, દક્ષિણફૂલક-પૂર્વ દિશામાં વહેતી એવી ગંગા નદીને દક્ષિણ કિનારે રહેનારા, ઉત્તરકૂલક–ગંગા નદીના ઉત્તર કિનારે રહેનારા, શ`ખમાયક-શંખ વગાડનારા શ્રી ભગવતી સૂત્ર : ૯ "" ૯૭ Page #122 -------------------------------------------------------------------------- ________________ અથવા શંખ વગાડીને ભેજન કરનારા, કૂલમાયક-નદીના તટપર શબ્દ કરીને ભેજન કરનારા, મૃગલુખ્યક - મૃગનાં માંસનું ભજન કરનારા, હસ્તિતાપસ– હાથીના માંસનું ભજન કરનારા, જલાભિષેક કિલન્નગાત્ર-જળસ્નાન વડે સદા ભીના શરીરવાળા અંબુવાસ-નગ્નાવસ્થામાં પાણીમાં બેસી રહેનારા, વાયુવાસસવાયરૂપી વસ્ત્ર ધારણ કરનારા-બિલકુલ નગ્ન રહેનારા, વકલવા સસ્ વૃક્ષોની છાલ ધારણ કરનારા, ચેલવાસ-વસ્ત્રખંડોને (કન્થાને ધારણ કરનારા, “શંaભકિવળો માત્ર પાણી પીને રહેનારા, વાયુભક્ષી–માત્ર વાયુનેજ આહાર કરનારા, શેવાલભક્ષી–શેવાળનો જ આહાર કરનારા, “મૂઠ્ઠા” ઈત્યાદિ મૂળાહારી-માત્ર મૂળને જ આહાર કરનારા, કન્દાહારી–સૂરણઆદિ કન્દને જ આહાર કરનારા, પન્નાહારી-માત્ર પાનડાને જ આહાર કરનારા, “તવાણા માત્ર છાલને જ આહાર કરનારા, પુપાહારી–માત્ર ફૂલેને જ આહાર કરનારા, ફલાહારી-માત્ર ફળેજ આહાર કરનારા, બીજાહારી–માત્ર બીજનો જ આહાર કરનારા, “વરિચમૂત્રાદુરપુરા ” છણે ભૂત કન્દમૂળ-પીળાં પાન-પુષ્પ-ફળોને આહાર કરનારા, “૩૮૩૫TI” દંડ ઊંચે રાખીને ચાલનારા, “જલમૂક્યિા” વૃક્ષના મૂળમાં નિવાસ કરનારા, મરણિત મંડલકારે નિવાસ કરનાર “વળવાળો” વનમાં જ રહેનારા, વિશાળોરિલો” દિશાપ્રોક્ષી-પાણી વડે દિશાને સિંચીને પુષ્પ ફલાદિનો આહાર કરનારા, ઈત્યાદિ પ્રકારના તાપસે ગંગાના તટ પર રહેતા હતા. તેઓ બધાં “નાયાત્રાઉં, મિતાë, હૃાોહિi fપવ, વંતૂષોચિંtવવ, ચિંધિવ, રક્ષાબં મા વિરૂ” સૂર્યના તડકામાં આતાપના સહન કરતા હતા, પંચાગ્નિતા વડે-એટલે કે પિતાની ચારે દિશાઓમાં આગ સળગાવીને તથા ઉપર તપી રહેલા સૂર્યના તાપથી આતાપના લેતા હતા, આ રીતે આતાપનાનું સેવન કરીને તેઓ ચણુ શેકવાના પાત્રમાં શેકાતા ચણાની જેમ, તથા કાષ્ઠના અગ્નિમાં પકાવવામાં આવતી વસ્તુની જેમ પોતાના શરીરને આતાપનાજન્ય પીડા પહોંચાડી રહ્યા હતા. “રિસાત્રિચરાવતા તેહિ શતા ફુટે મવિત્તા વિરાજિલચરાવવત્તા ઘટવરૂત્ત” આ પ્રકારના તાપોમાંથી જે દિશાક્ષી તાપસ છે, તેમની પાસે જઈને મુંડિત થઈને હું દિશા પક્ષક તાપસરૂપ પ્રવજ્યાને અંગીકાર કરી લઉં, એમાં જ મારુ શ્રેય છે. “વત્ર વ ચ ાં જમા થયા ગમન સમિળિfoufm દિક્ષા અંગીકાર કર્યા બાદ તુરત જ હું આ પ્રકારનો અભિગ્રહ ધારણ કરીશ શ્રી ભગવતી સૂત્ર : ૯ Page #123 -------------------------------------------------------------------------- ________________ " कप्पइ मे जावज्जीवाए छ8 छटेण अणिक्खित्तेण दिसाचक्कवालेण तवोकम्मेण & Tઠ્ઠા નો પmશિચ ૨ વાવ વિત્ત, ત્તિ gવં સફ” મારે નિરંતર આજીવન છઠ્ઠને પારણે છઠની તપસ્યા કરવી અને પારણાને દિવસે પૂર્વાદિ કઈ પણ એક દિશામાંથી જેટલા ફળાદિક મળે તેનાથી પારણું કરવું.” આ વ્રતને દિશાચક્રવાલ કહે છે એક પારણુ વખતે પૂર્વ દિશામાંથી, બીજા પારણા વખતે દક્ષિણ દિશામાંથી આ રીતે અમુક એક દિશામાંથી જ ફળે લાવીને તે ફળેથી આ તપસ્યા કરનાર પારણું કરે છે. આ તપસ્યા કરનારે બને હાથ ઊંચા રાખીને ઊભા રહેવું પડે છે. આ પ્રમાણે તે શિવ રાજાએ સંકલ્પ કર્યો. " संपेहेत्ता कल्लं जाव जलते सुबहुँ लोहीलोह जाच घडावेत्ता कोडुंबिચતુરિતે સારૂ, રવેત્તા પર્વ નગારી” આ પ્રમાણે વિચાર કરીને, બીજા દિવસને પ્રાતઃકાળ થતાં જ્યારે સૂર્ય પોતાનો પ્રકાશ મેર ફેલાવવા લાગે ત્યારે તેણે અનેક લેઢી, લેઢાની કડાહીઓ, ચમચાઓ તથા તાંબાનું કમંડળ આદિ તાપસને ગ્ય પાત્ર તૈયાર કરાવ્યા. ત્યાર બાદ તેણે પોતાના કૌટુંબિક પુરુષને (અનુચરાને બોલાવીને આ પ્રમાણે આજ્ઞા કરી- “Tags મો देवाणुप्पिया! हथिणापुर नयर सभिंतरवाहिरिय' आसिय जाव तमाणत्तिय વજવવિગૈતિ” હે દેવાનુપ્રિયે ! “તમે બની શકે એટલી વરાથી હસ્તિનાપુર નગરની અંદરના ભાગને તથા બહારના ભાગોને સાફ કરો, અને તેના પર પણ છેટા અને તેને શણગારીને સુસજિજત કરાવે. મારી આજ્ઞા પ્રમાણે કરીને મને તેની ખબર પહોંચાડો. શિવરાજની આજ્ઞા પ્રમાણે નગરને સાફ કરાવીને તેમણે તેને રસ્તાઓ પર પાણી છટાવ્યું અને ધજાપતાકા આદિ વડે નગરને શણગારીને તેમણે શિવ રાજાને ખબર આપ્યા કે “આપની આજ્ઞાનુસાર શહેરને શણગારવામાં આવ્યું છે.” તપ સે સિવાયા સોનિ વક્રોચિપુરિસે ત્યારબાદ તે શિવ રાજાએ તે કૌટુંબિક પુરૂષને ફરીથી બોલાવ્યા ઘ કવાલી” અને તેમને આ પ્રમાણે કહ્યું- “ સિબ્બામેલ મો વાgિનિયમન કુમારસ માલ્ય મgષ મરિ વિષ8 ચામિર્ચ ” હે દેવાનુપ્રિયો ! તમે બની શકે એટલી તવરાથી શિવભદ્ર કુમારને નિમિત્તે મહા પ્રોજન સાધક બહુ મૂલ્ય, મહત્વપૂર્ણ તથા મહા પુરુષને એગ્ય એવી વિપુલ રાયાભિષેક સામગ્રીઓ ઉપસ્થિત કરે. “તાળું તે વિચgર તહેન ના વતિ” ત્યાર બાદ તે કૌટુંબિક પુરુષેએ-આજ્ઞાકારી લે કે એ-શિવ રાજાની આજ્ઞા અનુસાર શિવભદ્રકુમારને નિમિત્તે મહા પ્રજનવાળી, બહુમૂલ્ય, મહત્વપૂર્ણ તથા મહાપુરુષોને યોગ્ય એવી શક્યાભિષેકને યોગ્ય સામગ્રીઓ ઉપસ્થિત કરી દીધી. “રણમાં તે વિશે કાચા ચાળનાચન-હૃહના જ શ્રી ભગવતી સૂત્ર : ૯ Page #124 -------------------------------------------------------------------------- ________________ "" संधिवलद्धिं संपरिवडे सित्रभद्दं कुमार सीहासणवरंसि पुरत्याभिमुह निसीयाરૂત્તિ” ત્યાર બાદ તે શિવરાજાએ અનેક ગણનાયક, દંડનાયક, રાજેશ્વર, તલવર, માડ’બિક, કૌટુંબિક, મંત્રી, મહામંત્રી, ગણુક, દૌવારિક, અમાત્ય, ચેટ, પીઠમક, નગર નિગમના શ્રેષ્ઠીએ, સેનાપતિ, સાËવાહ દૂત અને સન્ધિયાલથી યુક્ત થઈને શિવભદ્ર કુમારને ઉત્તમ સિહાસન પર, પૂર્વાદિશામાં મુખ રાખીને એસાડયા, " निसीयावेत्ता अट्टसएण सोवन्नियाण कलसाण जव अट्टस एण भोमेज्जण' कलसाण' सव्वड्ढीए जान रवेण महया महया रायामिसेएण अभिसिंचइ તેને સિહાસન પર બેસાડીને તેણે ૧૦૮ સુવધુ કળશે વડે, ૧૦૮ રજત કળશે। વડે, અને ૧૦૮ માટીના કળશે! વર્ડ, પેાતાની સમસ્ત ઋદ્ધિને અનુરૂપ અને પેાતાના યશને અનુરૂપ, વાંજિત્રાના તુમુલનાદ સહિત, અતિ મહત્ત્વપૂ રાજ્યાભિષેક કરાયૈા-રાજ્ય પદ પર તેને સ્થાપિત કરવાને માટે તેને સ્નાન 'शव्यु · अभिसिंचित्ता पम्हलसुकुमालाए सुरभीए गंधकासाईए गायाइ लुहेइ આ રીતે અભિષેક કરાવ્યા પછી તેમણે તેના શરીરને રૂવાટીના જેવાં કામળ અને સુગધયુક્ત વસ્ર વડે લૂછ્યું. “હેત્તા સામેળ વવજ્ઞમાહિસ્સ અજદારો તહેવ ના વહવળપિવ અરુચિવિમૂસિય દરેડ્ ” શરીરને લૂછીને તેમણે તેના શરીર પર ગાશીષ ચન્દનને લેપ કર્યાં. ત્યાર બાદ તેને વિવિધ અલકારાથી વિભૂષિત કરવામાં આવ્યે. જમાલિના અલકારાના વર્ણન જેવું જ શિવભદ્રના અલંકારાનું પણ વર્ણન સમજવુ, શિવ રાજાએ તેને એવા તા અલંકારોથી વિભૂષિત કર્યું કે તે કૅલ્યવૃક્ષના સમાન શેલવા લાગ્યા ત્યાર બાદ તેણે અને હાથ જોડીને તેને નમસ્કાર કર્યાં અને “તારા જપ હા! તારા વિજય હા, '' એવા નાદથી તેને વાળ્યે, " वद्धावेशा ताहि इाहिं कंताहि, पियाहिं जहा उववाइए कोणियम्स जाब परमाउ पालयाहि " ત્યાર બાદ તેણે તેને આ પ્રકારના ઇષ્ટ, કાન્ત, પ્રિય, મનેાજ્ઞ, અને મનેામ વચના દ્વારા શુભાશીર્વાદ દીધાં. ઔપપાતિકસૂત્રમાં કૂણિક રાજાને જેવાં આશીર્વાદ દેવામાં આવ્યાનું લખ્યુ છે, એવાં જ આશીર્વાદ અહી' શિવભદ્ર કુમારને આપવામાં આવ્યાં, એમ સમજવું. જેમ કે ' ' નાચ નચ નન્દુ ! નચ નચમ! નચય નન્ ! મદ્રે તે, અગ્નિત' નય, નિલ' વાય, નિયમધ્યે રસ ” “હે નન્દ ! તુ' શત્રુપક્ષ પર વિજય પ્રાપ્ત કરશે મિત્ર પક્ષનું' પાલન કરજે, દેવાની મધ્યે જેમ ઈન્દ્ર શાલે તેમ તુ‘ સ્વજને વચ્ચે શેાભજે, તારાગણેાની વચ્ચે રહેલા ચન્દ્રની જેમ તુ રહેજે, નામાની વચ્ચે રહેતા ધણની જેમ તુ રહેજે, મનુષ્યની વચ્ચે તું ભરતની શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧૦૦ Page #125 -------------------------------------------------------------------------- ________________ જેમ રહેજે. અનેક વર્ષો સુધી, સેંકડે વર્ષો સુધી, હજારો વર્ષો સુધી તું ભેગેને ભગવ્યા કર અને સંતુષ્ટ રહીને દીર્ધાયુ પ્રાપ્ત કર.” "एवं इदुजणसंपग्वुिडे हथिणापुरस्स नगरस्त अन्नसिं च बहूण गामागरनगर વાવ વિદ્ધિ ત્તિ હું ઈષ્ટ જનોથી વીંટળાઈને (યુક્ત થઈને) તુ હ સ્તનાપુરના અને બીજાં દેશનાં ગ્રામ, નગર, સન્નિવેશ, કર્મ, આદિમાં સુખપૂર્વક વિચરતે રહે.” આ પ્રમાણે કહીને તેણે ફરીથી તેનો જય પિકા આ રીતે પિતાના શુભાશીર્વાદ સહિત “રે વિમા મારે વાચા જ્ઞા” તે શિવભદ્ર કુમાર રાજા થયે. “મફવા હૂિમદંતરમંતામહારે વામો વાવ વિરૂ” તે મહાન હિમાલયના જે મહાન થઈ ગયે, મલયાચલ પર્વત, પંદર (સુમેરુ) અને મહેન્દ્રના જે તે રાજાઓમાં મુખ્ય બનીને ભવા લાગે. તેનું વર્ણન અન્ય રાજાઓના વર્ણન અનુસાર સમજવું સૂ૦ ૧. તાં તે શિરે તયા” ઈત્યાદિ– टीकार्थ"-" तएण से सिवे राया अन्नया कयाई सोभणसि तिहिकरण. વિશ્વસનત્તત્તમુત્તતિ વિસરું સગપાળવારૂમસામં હવFaણાવે” ત્યાર બાદ કોઇ એક શુભ તિથિ, શુભ કરણ, શુભ દિવસ અને શુભ નક્ષત્રવાળા મહત્તમાં તે શિવરાજાએ વિપુલ આહાર, પાન, ખાદ્ય અને સ્વાદ રૂપ ચાર પ્રકારનાં ભોજન તૈયાર કરાવ્યાં. “વાવેરા મિત્તાનિવારણસર્વાષિ રિન ાચાળો ચ દ્યુત્તિયાય મઝુ” ચાર પ્રકારના આહાર તૈયાર કરાવીને તેણે પિતાના મિત્રજનેને, જ્ઞાતિજનોને, સ્વજનેને, સંબંધીઓને, પરિજનોને, રાજાઓને અને ક્ષત્રિયોને જમવાનું આમંત્રણ આપ્યું. “ આમત્તા તો पच्छा पहाए जाव सरीरे भोयणवेलाए भोयणमंडवंसि सुहासणवरगए तेण मित्तજરૂરિયાતવાસંધિ ગિળનું રારિ ક્ષત્તિ સ હિં” ત્યાર બાદ તેણે સ્નાન કર્યું, કાગડા આદિને માટે અન્નને વિભાગ અલગ કરવા રૂપ બલિકર્મ કર્યું', કૌતુક, મંગલ અને પ્રાયશ્ચિત્ત વિધિ પતાવી, ત્યાર બાદ ભજનમંડપમાં પ્રવેશવા ગ્ય માંગલિક વસ્ત્રોને પરિધાન કર્યા, અતિ કીમતિ પણ અ૯૫ ભારવાળાં આભૂષણેથી શરીરને વિભૂષિત કર્યું, આ રીતે સુંદર વસ્ત્રો અને અલંકારોથી સુસજિજત થઈને તે ભેજનને સમયે ભેજનમંડપમાં આવીને એક ઉત્તમ સુખાસન પર બિરાજમાન થઈ ગયું. તેણે તે આમંત્રિત મિત્રો, જ્ઞાતિજનો, સ્વજને, સંબંધીઓ, પરિજને, રાજાઓ અને ક્ષત્રિય સાથે બેસીને “વિવુ જણાવાણામામં પર્વ ની સામગ્રી, લાવ સરે, તwાળે” તે વિપુલ અશન, પાન ખાદ્ય અને સ્વાદ્ય રૂપ ચતુવિધ આહાર આરોગ્યા. આ વિષયને અનુલક્ષીને ત્રીજા શતકના પહેલા ઉદ્દે શામાં તામલીના પ્રકરણમાં જેવું કથન કરવામાં આવ્યું છે, એવું કથન અહીં પણ ગ્રહણ કરવું. તે શિવ રાજાએ તે સૌ આમંત્રિતેને સત્કાર કર્યો અને સન્માન કર્યું, ” આ સૂત્ર પાઠ પર્યતનું સમસ્ત કથન અહીં ગ્રહણ કરવું જોઈએ. શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧૦૧ Page #126 -------------------------------------------------------------------------- ________________ " सकारेत्ता संमाणेत्ता तं मित्तणाइ जाव परिजण रायाणो य खत्तिए य सिवभ જ થાળ આપુછડુ” સૌને સત્કાર તથા સન્માન કરીને તેણે પિતાના મિત્રોને, જ્ઞાતિજનોને, સ્વજનેને, સંબંધીઓને અને પરિજનેને તથા રાજાએને અને ક્ષત્રિયોને તથા શિવભદ્ર રાજાને પૂછયું-એટલે કે તાપસ પ્રત્રજ્યા અંગીકાર કરવા માટે તેમની અનુમતિ માગી. “આપુ9િત્તા” તેમની અનુમતિ મેળવીને “તુજહૂં ઢોહી- ઢોહેં-જરૂરદૃ સાવ મં TEાજ ને છે गंगाकूलगा वाणपत्था तावमा भवंति तं चेव जाव तेसिं अंतिए मुंडे भवित्ता વિભાજિતાવત્તાણ દવા” પહેલેથી જ તૈયાર કરાવેલ તવા, કડાહી, કડછી, તાંબાનું કમંડળ આદિ લઈને તે ગંગાતટવાસી તે વાનપ્રરથ તાપ પાસે પહોંચી ગયે. ત્યાં પહોંચીને તેણે દિશા પ્રેક્ષી તાપસની પાસે અંડિત થઈને દિશાગ્રેચ્છક તાપસ રૂપે દીક્ષા અંગીકાર કરી લીધી. “દરા જિ ૨ નં સમજે અમે રાહ મિr fમv” દીક્ષા અંગીકાર કરીને તેણે એ અભિગ્રહ ધારણ કર્યો કે “ જ્ઞાાઝીવ જાવ મહું મિનિ રૂ” જીવનપર્યન્ત હું છટ્ટ કરીશ છટ્ટની તવસ્થા દરમિયાન હું બને હાથ ઊંચા કરીને આતાપના લઈશ અને પારણાને દિવસે અમુક દિશામાંથી જ ફળાદિ લાવીને પારણું કરીશ.” આ પ્રકારનું દિશાચક્રવાલ નામનું તપ તેણે આરાધવા માંડ્યું. “તા તે સિવે નાવરવી પૂન?રહ્યુમનપારસ માયાવળમૂનીનો વર” આ રીતે શિવરાજર્ષિના પહેલા છઠના પારણને દિવસ આવી પહોંચે. ત્યારે તે આતાપના ભૂમિ પરથી નીચે ઉતર્યો તેણે વલ્કલ (ઝાડની છાલના વસ્ત્રો ધારણ કર્યા અને તે પોતાની મૂંપડીમાં આવ્યા. “સાત્તિ વિઢિળતારૂ નિષ્ફ” ત્યાં આવીને તેણે વાંસની સળીઓમાંથી બનાવેલું એક કિઠિન નામનું પાત્રવિશેષ પિતાના હાથમાં લીધું અને તે પૂર્વ દિશા તરફ ફલાદિની શોધમાં જવાને નીકળી પડશે. તે દિશામાં આગળ વધતા પહેલાં તેણે તે દિશા તરફ જલનું સિંચન કરીને પૂર્વ દિશાના લોકપાલ સોમ મહારાજને આ પ્રમાણે પ્રાર્થના કરી– “પુધિમાં હિમા સોને મદ્દારાચા ઘરથાળે થિર્ચ સમાજas fસર્વે રિપિં” “ પૂર્વ દિશાના અધિપતિ એવા હે સોમ મહારાજ ! ધર્મસાધનમાં પ્રવૃત્ત થયેલા એવા આ શિવરાજર્ષિનું સંરક્ષણ કરજો. મિરવિવા કાળા તથ શંકા , मूलाणि य, तयाणि य, पत्ताणि य, पुप्फाणि य, फलाणि य, बीयाणि य, દરિયાળિ ચ, તાળ કાળવૃત્તિ પુથિને તિર પસારૂ” “હે સેમ લેકપાલ ! પૂર્વ દિશામાંથી જે કઈ કન્દ, મૂળ, છાલ, પાન, ફુલ, ફળ, ખીજ અને શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧૦૨ Page #127 -------------------------------------------------------------------------- ________________ 95 27 લીલી વનસ્પતિ મળી શકે, તે ગ્રહણ કરવાની આપ મને અનુમતિ આપે। ’ આ પ્રમાણે સેામ લેાકપાલને પ્રાના કરીને તેએ! પૂર્વ દિશા તરફ ગયા. " पसरिता जाणिय तत्थ कंदाणि य, जाव हरियाणि य ताइं गेण्डइ પૂર્વ દિશામાં જઈને, તે દિશામાંથી જે જે કન્દ આદિ લીલી વનસ્પતિ પન્તના પદાર્થો મળ્યા, તે તેણે લઇ લીધાં. પિત્તા ઢિળસાચ... મરેફ્ ” અને તે પદાર્થોને તેણે તે વાંસ નિર્મિત પત્ર વિશેષમાં ભરી લીધાં. ત્યાર ખાદ તેણે મૂળ યુક્ત દને, છિન્નમૂળવાળાં કુશને અને હવનને ચેગ્ય સમિધાને (હવનમાં હામવાને ચાગ્ય કાષ્ઠાને) ગ્રહણ કર્યાં, અને વૃક્ષેાની શાખાઓને નીચે નમાવીને પાન તેડયાં. “ િિા નેળે પણ વઘુ તેવ વાસરૂ 19 મળ h ,, આ કન્દાદિ સામગ્રીને લઈને તે પેાતાની ઝૂંપડીમાં પાઠ્ઠા ફર્યાં. “ સવળત્તિરૢત્તા જિઢિળસમાચા' નેક્’' ત્યાં આવીને તેણે તે વાંસનિર્મિત પાત્ર વિશેષને એક બાજુ પર મૂકી દીધું. “ વેત્તા ર્િં વત્તુર્ ” ત્યાર બાદ તેણે વેદીને વાળીઝૂડીને સાફ કરી. “ વદ્વિત્તાપ્રવહેવળસમન્નળ રેફ્ ' ત્યાર બાદ તેણે તે વેદિકાને લી’પીગૂ^પીને હવન કરવાને ચેાગ્ય બનાવી. “ संमज्जण करिता दव्भसगब्भकलसहत्थगए जेणेव गंगामहानई तेणेव उबागइ ” વેદિકાને લી‘પીગૂ ́પીને, હાથમાં ઇયુક્ત કળશ ગ્રહણ કરીને તેણે ગંગા મહાનદી તરફ પ્રયાણ કર્યુ. “ વાનચ્છિત્તા ચંના મહાસરૂં કોળાદે, ત્યાં પહેાંચીને તે ગગા મહા નદીના પ્રવાહમાં ઉતર્યાં. “ ોળાફેના નજમઙજ્ઞળ' રે, ” પાણીમાં ઉતરીને પહેલાં તે તેણે તેમાં ડૂબકી મારી, દરેત્તા નળી કરે” ત્યાર બાદ તેમાં થાડી વાર સુધી જળક્રીડા કરી-આમ તેમ તર્યાં, “ દત્તા હામિત્રેય ક્નેક્” ત્યાર બાદ તેણે પેાતાના મસ્તક પર પાણી નાખ્યુ. आयंते, चाक्खे परमसुइभूए देव य पीतिकयकज्जे " ત્યાર બાદ તેણે આચમન કર્યુ. આ રીતે શરીર પરથી મેલ આદિ દુર થવાને કારણે પરમ શુચિર્ભૂત થયેલા તે શિવરાજ એ દેવતાઓને તથા પિતૃને જલાંજલિ અપ ણ કરી. ત્યાર બાદ દલયુક્ત કલશને હાથમાં લઈને તે મહાનદી ગંગામાંથી મહાર નીકળ્યેા. પન્નુત્તરેત્તાનેળેષ સદ્ પઢણ તેળે વાઇ” મહાર નીકળીને તે પાતાની ઝૂંપડીમાં પાછા ફર્યાં. “ છત્રાજ્જિત્તા મેદ્િ ય, ક્લેષિ, યાજીયાદિ ચ વરૂ રફ, રફ્તા સરળ અ′′િ મહેફ ” ત્યાં આવીને તેણે સમૂળ દો, નિમૂળ કુશે અને વાલુકા ( રેતી) ની મદદથી હેામ કરવાની વેઢી ખન.વી. આ રીતે વેદીની રચના કરીને તેણે નિમથન કાષ્ટ વડે ખીજા નિમ થન કાષ્ઠને ઘસ્યું. (જે લાકડાંઆને ઘસવાથી અગ્નિ પ્રકટે છે તે લાકડાંને શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧૦૩ Page #128 -------------------------------------------------------------------------- ________________ નિમથન કાષ્ઠ કહે છે. સામાન્ય રીતે અરણીનાં લાકડાં આ કાર્ય માટે વપરાય છે.) “ મત્તા fiા પર આ રીતે બે કાષ્ઠને ઘસીને તેણે અગ્નિ પટા, “ જાહેર માં સધુ ત્યાર પછી લાકડા મુકીને અગ્નિને પ્રજવલિત કર્યો” સક્રિ સમાવા હિ” ત્યાર બાદ તેણે તેમાં સમિધ નાખ્યાં. “ વત્તા ઉin ass ” આ રીતે સમિધ હોમીને તેણે અગ્નિને ખૂબ જ પ્રજવલિત કર્યા. ત્યાર બાદ “અnિણ રાશિને ના” ઈત્યાદિ. તેણે અગ્નિની દક્ષિણ દિશા તરફ નીચેની સાતે વસ્તુઓ મૂકી– “સ૬, વધા, ટાળ” (૧) સકથા-ઉપકરણું વિશેષ (કડી), (ર) વકલ-છાલનાં વસ્ત્ર, (૩) સ્થાન એટલે કે જ્યોતિ સ્થાન અથવા દીપપાત્ર સ્થાન, “fasiામ, મંઢું(૪) શાભાંડ-શધ્યાનાં ઉપકરણ (૫) કમંડળ (જળપાત્ર), “વિરાર, સહજાનં (૬) કાષ્ઠ નિર્મિત દંડ આ છ વસ્તુઓને અગ્નિની દક્ષિણ દિશામાં ગોઠવીને સાતમે પિતે પણ એજ દિશામાં બેસી ગયે. ત્યાર બાદ તેણે મgi , ઘણા , તૈફુદ્ધિ ય, દુરૂ, हणित्ता चरु साहेइ, साहित्ता बलिवइस्सदेवं करेइ, करेत्ता अतिहिपूय करेइ" મધ, ઘી અને તાંદુલની અગ્નિને આહુતિ આપી, આ ચીજોને હેમીને તેણે ચરુને તિયાર કર્યો. એક પ્રકારના પાત્રવિશેષને ચરુ કહે છે. અહીં તેમાં પકાવેલા દ્રવ્યને ચરુ કહેલ છે. આ પ્રમાણે ચરુમાં રાધીને તેણે વૈશ્વદેવ બલિ અર્પણ કર્યો એટલે કે કાગડાદિને અન્ન પ્રદાન કર્યું. ત્યાર બાદ તેણે અતિથિની પૂજા કરી એટલે કે તે ભોજન વડે અતિથિને જમાડ્યા, “ રેત્તા તો પછી ગળના ભાદામાણા” અતિથિને ભેજન જમાડયા બાદ તેણે ભોજન કર્યું. “तएण सेवे सि रायरिसी दोच्च छटुक्खमण उपसंपज्जित्ताण विहरइ" હવે તે શિવ રાજર્ષિએ બીજા છઠની આરાધના શરૂ કરી, “તાળ સે સિ શારિરી રોજે છgબળવાળાંતિ સાચવભૂમી પડ્યો” આ બીજા છઠના પારણાને દિવસે તે શિવરાજર્ષિ આતાપના ભૂમિ પરથી નીચે ઉતર્યા. જોફિત્તા પુર્વ ઘા ઘઢમi ત્યાર બાદ પ્રથમ પારણાને દિવસે જે જે વિધિ તેણે કરી હતી, તે તે વિધી તેણે બીજા પારણાને દિવસે પણ કરી. પરંતુ આ બીજા પારણાની વિધિમાં આટલી જ વિશેષતા હતી« જ્ઞાOિT રિફં નોલેરૂ, ઈત્યાદિ” આ વખતે તેણે દક્ષિણ દિશાને જળ વડે સિંચીને તે દિશાના યમ મહારાજ નામના લેકપાલને એવી પ્રાર્થના કરી કે “ તમે ધર્મસાધનમાં પ્રવૃત્ત થયેલા આ શિવરાજર્ષિની રક્ષા કરજે.” ત્યાર બાદનું સમસ્ત કથન પ્રથમ પારણાના કથન અનુસાર સમજવું. અહીં પર્વ દિશાને બદલે દક્ષિણ દિશામાં જેટલાં કન્દ મૂળ, છાલ, પાન, ફૂલ, ફળ, બીજ અને લીલી વનસ્પતિ મળે, તે ગ્રહણ કરવા માટે તેમણે યમલેકપાલની શ્રી ભગવતી સૂત્ર : ૯ १०४ Page #129 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞા માગી. ત્યાર બાદ દક્ષિણ દિશામાં પ્રયાણ કરીને તેણે કન્દાદિ પદાર્થો લઈને તે વાંનિમિત પાત્રમાં મૂકયા, ઇત્યાદિ સમસ્ત પૂર્વોક્ત કથન અહીં' ગ્રહુ કરવું જોઈએ. “ અન્તે તેણે પોતે લેાજન કર્યું, આ કધન પન્તનું સમસ્ત પૂર્વોક્ત કથન અહી' ગ્રહણ કરવું જોઈએ. 66 સન તે સિવે રાચરિતી તત્ત્વ' ઇમુ લમળ' સંપગ્નિત્તાન વિરૂ ' ત્યાર બાદ તે શિવ રાજર્ષિ એ ત્રીજા છટ્ટની (ષષ્ઠભક્તની-બે દિવસના ઉપવાસની) આરાધના શરૂ કરી. “ સરળ` સેશિવે રિસી લેસ તંત્ર, નવરે ઋસ્થિમાત્ दिसाए वरुणमहाराया पत्थाणे पत्थिय सेसं तंचेव जाव अहारमाहारेइ ,, ત્રીજા છઠ્ઠના પારણાને દિવસે પણ તેણે પૂર્વોક્ત પહેલા છઠ્ઠના પારણા જેવી વિધિ કરી. આ વખતે તેણે પશ્ચિમ દિશાના લેાકપાલ વરુણુ મહારાજને એવી પ્રાર્થના કરી કે ધકા માં પ્રવૃત્ત થયેલા આ શિવ રાજનિી તમે રક્ષા કરો માકીનું “તેણે પાતે આહાર કર્યાં '' આ કથન પન્તનું સમસ્ત કથન અહી' ગ્રહણ કરવું જોઇએ. * 59 "तएण से खिवे रायरिसी चउत्थ छटुक्खमण उवसंपज्जित्ताणं विहरइ " ત્યાર ખાદ તે શિવ રાજિષ એ ચેાથા છઃ તપની આરાધના શરૂ કરી. “ તળ से सिवे रायरसी छट्ठक्खमणवारणगंसि, एवं तं चैव, नवरं उत्तरदिसं पोक्खेइ, उत्तराए दिसाए वेसमणे जाव तओ महाराया पत्थाणे पत्थिय अभिरक्खड सिव, સૈમ સંચેત્ર જ્ઞાન તો પા અવળા બારમાર્રફ ” આ ચેાથા ના પારાને દિવસે પણ તે શિવ રાજર્ષિએ પૂર્વોક્ત સઘળી વિધિ કરી, પરન્તુ આ વખતે તેણે ઉત્તર દિશામાં જળનુ સિંચન કરીને ઉત્તર દિશાના લેપાલ વૈશ્રમણુ મહારાજને એવી પ્રાર્થના કરી કે “ ધ કાર્યોંમાં પ્રવૃત્ત થયેલા આ શિવ રાજર્ષિની આપ રક્ષા કરજો, '' ત્યારે ખાદનું સમસ્ત કથન પહેલા છટ્ટના પારણાના કથન અનુસાર સમજવુ. ત્યાર બાદ તેણે પાતે લેાજન કરીને પારણું કર્યું ”, આ સૂત્રપાઠ સુધીનું સમસ્ત થન અહી ગ્રહણ કરવુ જોઇએ. । સૂ॰ ર્ ॥ 22 (6 શ્રી ભગવતી સૂત્ર : ૯ 66 'સરળ' તક્ષ શિવલાયરિલિÆ ' ઇત્યાદિ— ટીકા આ સૂત્ર દ્વારા સૂત્રકારે શિવરાજ ઋષિની સિદ્ધિની વક્તવ્યતાનું પ્રતિપાદન કર્યુ છે. અહીં એ વાત પ્રકટ કરવામાં આવી છે કે શિવરાજ ઋષિ નિરન્તર છઠને પારણે છઠ્ઠ કરતા હતા, નિરન્તર આતાપના લેતા હતા અને દિશાચક્રવાલ વ્રતની આરાધના કરતા હતા સરલ ભાવ, વિનમ્રતા ૧૦૫ Page #130 -------------------------------------------------------------------------- ________________ આદિ ગુણેથી તેમને વિલંગ નામનું જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું. એજ વાત સૂત્રકારે નીચેના સૂત્રપાઠ દ્વારા વ્યક્ત કરી છે– “અપાશા યારું ” કેઈ એક સમયે “રવાવાળા જHIM” તેને આવરણ કરનારા કર્મોને (અવધિજ્ઞાનાવરણીય કર્મોને) પશમ થઈ જવાથી “જો માળા રામાનts fમ નામ અન્નાને સમુદg” તેને ઈહા, અપોહ, માર્ગણ અને ગવેષણ કરતાં કરતાં વિલંગ નામનું અજ્ઞાન ઉત્પન્ન થઈ ગયું. “તે Ê તૈનં વિસંગનાને સમુvજોr ” તેણે તે ઉત્પન્ન થયેલા વિલંગ જ્ઞાનના પ્રભાવથી જોયું કે “ર્તિ ઢો” સત્તથી, સર સમુદે, તેના પર , ” આ લેકમાં સાત દ્વીપ છે અને સાત સમુદ્રો છે, તે સિવાયના અન્ય દ્વીપને અને સમુદ્રને તે જાણીદેખી શકે નહીં. “ago તરણ સિવરણ રારિત્તિકર ચમેગાવે અસ્થિ વાવ તગિતા” તે કારણે તે શિવ રાજર્ષિને એવે આધ્યાત્મિક (આત્મગત), ચિન્તિત, કલ્પિત, પ્રાર્થિત અને મને ગત સંક૯પ ઉત્પન્ન થયે કે “અસ્થિબં ममं अइसेसे नाणदसणे समुप्पन्ने, एवं खलु अस्सिं लोए सत्तदीया सत्त समुहा, તે પ વોદિન્ના રીવા ચ મુઆ જ હવે પેર” મને અતિશય જ્ઞાન અને દર્શન ઉદ્ભવ્યું છે તેથી હું જોઈ શકું છું કે આ લેકમાં સાત જ દ્વીપ અને સાત જ સમુદ્રો છે. તેનાથી અધિક દ્વીપ પણ નથી અને સમદ્રો પણ નથી. “gવં સંવેત્તા ” આ પ્રમાણે વિચાર કરીને “ગાણાવળમૂમીત્રો પશો?” તે આતાપના ભૂમિ પરથી નીચે આવ્યો. “ વ ત્તા વાંઢારાનિયર, નેગેવ પણ કgણ સેવ કવાદ” નીચે ઉતરીને તેણે વલકલ (ઝાડની છાલનાં વસ્ત્રો) પહેર્યા અને જ્યાં પિતાની ઝૂંપડી હતી ત્યાં તે આવ્યો. " उवागच्छित्ता सुबहु लोही लोहकडाहकडुच्छुयं जाव भंडगं किविणसंकाइयं a mog” ત્યાં આવીને તેણે પિતાનાં અનેક તવા, લેહ કડાહી, કડછી આદિ ઉપકરણને તથા તાંબાના તાપસગ્ય ભાડે પકરણોને તથા વાંસ નિર્મિત કિઠિનને (પાત્રવિશષને) ઉઠાવી લીધાં. “gિ Rળેવ થિબાપુ નરે નેગે સાવરવાદે તેને વાછર” અને તે હસ્તિનાપુર નગરમાં તાપસને જે આશ્રમ હતો ત્યાં આવ્યું. “કાછિત્તા મારિ રેફ, પિત્તા ” ત્યાં આવીને તેણે પિતાનાં તે સમસ્ત પાત્ર અને ઉપકરણને એક બાજુ મૂકી દીધાં. ત્યાર બાદ “સ્થિબાપુ ન સિંઘાયા કાગ ઘ વસઘાત gazaફ જાય gવું પડ્યું” તેણે હસ્તિનાપુર નગરના શૃંગાટક આદિ માર્ગો પર અને રાજમાર્ગ પર (અહીં “કાઢ”) પદથી ત્રિક, ચતુષ્ક, ચત્વર અને મહાપથ, આટલા માર્ગોને ગ્રહણ કરવામાં આવ્યા છે) એકત્ર થયેલા અનેક મનુષ્યને આ પ્રમાણે કહ્યું, ભાંખ્યું, પ્રજ્ઞાપિત કર્યું અને પ્રરૂપણા કરી શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧૦૬ Page #131 -------------------------------------------------------------------------- ________________ “ અસ્થિળ તવાળુનિયા ! મમ પ્રતિસેસે નાળવુંલળે સમુવમે” મને અતિશય જ્ઞાન અને દન ઉત્પન્ન થયું છે. વં વજીર્થાત સ્રોણ ગામ પીવા ચ સમુદા ચ” તે જ્ઞાન અને દર્શનના પ્રભાવથી હું એવુ' જાણી-દેખી શકું છું કે આ લેાકમાં સાત જ દ્વીપેા છે અને સાત જ સમુદ્રો છે. તેનાથી અધિક દ્વીપા પણ નથી અને સમુદ્રો પણ નથી, तरंग तस्स सिवरायरिसिस्स अतिए एयम सोच्चा मिसम्म इत्थिणाउरे नयरे सिंघाडगfत जाव पहेसु बहुजणो अन्नमन्नस्स एवमाइक्खद जाव परुवेइ " શિવરાજ ઋષિના આ પ્રકારના કથનને શ્રવણુ કરીને અને તેને હૃદયમાં ધારણ કરીને હસ્તિનાપુર નગરના શ્રૃંગાટક, ત્રિક આદિ માર્ગો પર તથા રાજમાર્ગ પર એકત્ર થયેલા અનેક માણસે એક ખીજાને એવું કહેવા લાગ્યા, ભાષણ કરવા લાગ્યા, પ્રજ્ઞાપના અને પ્રરૂપણા કરવા લાગ્યા કે લહુ દેવાનુ વિયા! સિવે રારિણી માવ, નાય વેક્ ' હે દેવાતુપ્રિયે ! શિવ રાજર્ષિ આ પ્રમાણે કહે છે, ભાખે છે, પ્રજ્ઞાપિત કરે છે અને પ્રરૂપણા કરે છે કે “ અસ્થિળ લેત્રાળુનિયા ! મમ અ૫ેસે નાળ ફંલળે ના તેવર વોચ્છિન્ના, પીવા ચ, સમુદ્દા ચ-તે જ્ઞેય' મન્ને વં? '' હે દેવાનુપ્રિયે ! મને અતિશય જ્ઞાન અને દર્શન ઉત્પન્ન થયુ' છે. તેના પ્રભાવથી હું... એવું જાણી અને દેખી શકું છું કે આ લેકમાં સાત જ દ્વીપે। અને સાત જ સમુદ્રો છે. તે સિવાય ખીજા દ્વીપ કે સમુદ્રો નથી. ” તેા શિવરાજ ઋષિ દ્વારા પ્રતિપાતિ આ વિષયને યુક્તિના અભાવે કરીને યથાથ રૂપે કેવી રીતે માની શકાય ? અહી “ અન્ય ” આ ક્રિયાપદ વિતર્કામાં વપરાયું છે. " तेणं कालेणं तेणं समएणं सामी समेसिढे, परिसा जाव पडिगया " જ્યારે લેાકામાં આ પ્રકારની ચર્ચા ચાલી રહી હતી, તે કાળે અને તે સમયે મહાવીર પ્રભુ હસ્તિનાપુર નગરમાં પધાર્યા. પ્રખદા (જનસમૂહ) તેમને વાંદણુા નમસ્કાર કરવાને તથા તેમની ધર્મદેશના સાંભળવાને માટે તેમની પાસે પહોંચી ગઇ વદ@ા નમસ્કાર કરીને તથા પ્રભુના ધર્મોપદેશ સાંભળીને લાકે પેાત પેાતાને ઘેર પાછાં ફર્યાં. ‘તેઽ ાઢેળ સેળ સમન મલ્લ મવગો महावीरस्स जेट्ठे अंतेवासी जहा वितियखए निबंठुद्देसए जाव अडमाणे बहुजण सह निसामेइ, बहुजणो अन्नमन्नस्स एवं आइक्खर, एवं जव परूवेइ " ते કાળે અને તે સમયે, શ્રમણ ભગવાન મહાવીરના ઇન્દ્રભૂતિ અણુગાર (ગૌતમ સ્વામી) નામના જે શિષ્ય હતા, તેઓ બીજા શતકના નિશ્ચાદ્દેશક નામના પાંચમાં ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણેની પદ્ધતિથી ગેાચરીને માટે નીકળ્યા. ગેાચરીને માટે હસ્તિનાપુર નગરના એક ઘેરથી ખીજા ઘેર ફરતા એવાં તે ઇન્દ્રભૂતિ અણુગારે અનેક મનુષ્યની આ પ્રકારની વાતચીત સાંભળી.થં સહુ રેવાળુ શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧૦૭ Page #132 -------------------------------------------------------------------------- ________________ प्पिया ! सिवे रायरिसी एवं आइक्खइ, जाव परूवेइ- अत्थिण देवाणुप्पिया ! સંચેવ લાવ યોજીિના રીવા ચ, સમુદ્દાચ મેય મન્ને Ë” હે દેવાણુપ્રિયા ! શિવરાજ ઋષિ આ પ્રમાણે કહે છે, ભાખે છે, પ્રજ્ઞાપિત કરે છે અને પ્રરૂપિત કરે છે કે “ મને અતિશય જ્ઞાન અને દર્શન ઉત્પન્ન થયેલ છે. તે જ્ઞાન અને દર્શનના પ્રભાવથી હુ" જાણી શકું છું અને દેખી શકું છું આ લેાકમાં સાત જ દ્વીપ છે અને સાત જ સમુદ્રો છે. તેનાથી વધારે દ્વીપા પણ નથી અને સમુદ્રો પણુ નથી. ' તેમના આ કથનને હું કેવી રીતે સત્ય માની શકું ? તેએ તેમના આ કથનને પુરવાર કરવા માટે કાઈ પ્રમાણુ તા બતાવતાં જ નથી. પ્રમાણને અભાવે તેમની તે વાત કેવી રીતે રવીકાર્ય બની શકે ? " तं भगव गोयमे बहुजणस्स अंतिए एयमट्ट सोच्चा निसम्म जाव सढ जहा नियंठुद्देसए जाब तेण परं बोच्छिन्ना दिवा समुदाय से कहमेयं भंते ! થવું” આ પ્રકારનાં તે માણુસેના શબ્દો સાંભળીને અને તેમને હૃદયમાં ધારણ કરીને તે ગૌતમસ્વામીના મનમાં શ્રદ્ધા, સંદેહ અને કુતૂહલના ભાવેા ઉત્પન્ન થયા. ખીજા શતકના પાંચમાં નિશ્ચાદ્દેશકમાં કહ્યા અનુસારનુ` કથન અહીં’ ગ્રહણ કરવુ જોઇએ. આ કથનના ભાવાથ નીચે પ્રમાણે છે- તેએ ગોચરી કરીને પાછાં ફર્યાં. ત્યાર બાદ તેમણે શ્રમણ ભગવાન મહાવીરને વંધ્રુણા કરી અને નમસ્કાર કર્યાં. વંદણા નમસ્કાર કરીને તેમણે તેમને આ પ્રમાણે કહ્યું“ હે ભગવન્ ! હસ્તિનાપુર નગરના શ્રૃંગાટક ત્રીક-ચતુષ્ક આદિ માર્ગો પર અનેક લેકે આ પ્રમાણે કહેતા હતા, ભાષણ કરતા હતા, પ્રજ્ઞાપિત અને પ્રરૂપિત કરતા હતા કે શિવરાજ ઋષિ એવું કહે છે, એવુ· પ્રતિપાદન કરે છે કે મને અતિશય જ્ઞાન અને દર્શન ઉત્પન્ન થયું છે. તેના પ્રભાવથી હું એ વાત જાણી દેખી શકું છું કે આ લેકમાં સાત જ દ્વીપ છે અને સાત જ સમુદ્ર છે. તેના કરતાં વધારે દ્વીપા કે સમુદ્રો નથી. ” હે ભગવન્ ! શુ... તેમનું કથન સત્ય છે ? “ નોચનાદ્ સમળે માત્ર મહાવીરે મળત્ર ગોયમ ધ્વં યાસી ’” ત્યારે “ હું ગોતમ ! એવું સમેાધન કરીને મહાવીર પ્રભુએ તેમને આ પ્રમાણે જવાબ આપ્યા “ નં શોચમા ! છે ચદુગળે પ્રન્નમન્ત્રણે ભાવર, સંચેય સન્ન' માળિયત્વ જ્ઞાન મનિÀયરેક્” હે ગૌતમ ! તે લેાકેા અન્યાન્યને આ પ્રમાણે જે કહે છે. અહી “ શિવરાજઋષિએ તાપસાશ્રમમાં આવીને પેાતાનાં પાત્રા અને ઉપકરણા મૂકી દીધાં” આ સૂત્રપાઠ પર્યન્તનુ પૂર્વોક્ત કથન ગ્રહણ કરવુ જોઈએ. ત્યાર બાદ તે ‘સ્થિળાવરે રચને સિંઘાતિય સંચેલ ઝાય પોષ્ઠિના ટ્રીના ચ લમુદ્દા ચ” હસ્તિનાપુર નગરના શ્રૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચવર, મહાપંથ અને રાજમાર્ગ ઉપર અનેક લેકેટને એવુ કહેવા લાગ્યા કે “ મને અતિશય જ્ઞાન અને દન ઉત્પન્ન થયુ` છે. તેના પ્રભાવથી હું જાણી-દેખી શકું છું કે આ લેકમાં સાત જ દ્વીપે। અને સાત જ શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧૦૮ Page #133 -------------------------------------------------------------------------- ________________ સમુદ્રો છે. ત્યાર બાદ બીજે એકે દ્વીપ પણ નથી અને સમુદ્ર પણ નથી. " तएण तस्स सिवस्स रायरिसिस्स अतिए एयमहूँ सोच्चा, निसम्म तंचेव जाव सव्व भाणियव्वं, जाव तेण परं वोच्छिन्ना, दीवा य समुदा य, तं ण मिच्छा" શિવરાજ ઋષિની પાસે આ પ્રકારની વાત સાંભળીને અને હૃદયમાં ધારણ કરીને તે લેકે “ત્યાર બાદ દ્વીપ પણ નથી અને સમુદ્ર પણ નથી ” આ સૂત્રપાઠ પર્યન્તનું જે કથન કરે છે, તે તેમનું કથન સત્ય નથી પણ મિથ્યા કથન જ છે. શિવરાજર્ષિનું આ કથન મિથ્યા હોવાનું કારણ એ છે કે આ સાત દ્વીપ અને સાત સમુદ્રો ઉપરાંત બીજા પણ અસંખ્યાત દ્વીપ અને સમુદ્રો આ લેકમાં અસ્તિત્વ ધરાવે છે. એ જ વિષયનું સૂત્રકાર હવે વિસ્તારપૂર્વક પ્રતિપાદન કરે છે a gળ નો vમારુafમ, નાવ પ”િ હે ગૌતમ! હું તે એવું કહું છું, એવું પ્રતિપાદન કરું છું, એવું પ્રજ્ઞાપિત કરૂં છું અને એવું પ્રરૂપિત કરું છું કે “પર્વ હજુ ઘણીવાવિયા રીવા, ઢવાાિ સમુરા, વંટાળકો વિવિહાળા, વિ@ારો અને વિિિવધા” આ લેકમાંમધ્યલોકમાં જંબુદ્વીપ આદિ જે દ્વીપ અને લવણસમુદ્ર આદિ જે સમુદ્રો છે, તેઓ સંસ્થાન (આકાર) ની અપેક્ષાએ એક સરખા આકારવાળા-ચૂડીના આકારના–છે. પરંતુ તેઓ વિસ્તારની અપેક્ષાએ અનેક પ્રકારના છે, કારણ કે તેમને બમ બમ વિસ્તાર કહ્યો છે. દ્વીપ કરતાં સમુદ્રને અને સમુદ્ર કરતાં દ્વીપને આ પ્રકારને વિસ્તાર (વિશાળતા) સિદ્ધાંતકારોએ કહેલ છે. " एवं जहा जीवाभिगमे जाव सयंभूरमणपज्जवसाणा, अस्सिं तिरियलोए असंતેના રીવાબુદ્દા પunત્તા સંભળાણો !” આ રીતે જીવાભિગમ સૂત્રમાં વર્ણિત રીત અનુસાર આ તિર્યકમાં રવયંભૂરમણ સમુદ્ર સુધીમાં અસંખ્યાત દ્વીપ અને અસંખ્યાત સમુદ્રોનું અસ્તિત્વ પ્રકટ કરવામાં આવેલ છે. જીવાભિગમ સૂત્રમાં આ વિષયને અનુલક્ષીને નીચે પ્રમાણે કહ્યું છે– “કુછ કુળ पडुप्पाएमाणा २ पवित्थरमाणा, ओभासमाणवीईया, बहुप्पलकुमुदनलिणसुभग. सोगंधियपुंडरीयसयपत्ता, सहस्सपत्तसयसहस्सपत्तपप्फुलकेसरोववेया,पत्तेय पत्तेय રમવાવેરૂયા પવિત્તા, પાઁચ ઉત્તેચં વર્ષgmરિર્વિત્તા, ત્તિ” આ સૂત્રપાઠ દ્વારા સમુદ્રો અને દ્વીપના વિષે કથન કરવામાં આવ્યું છે. “માનવીયા” આ વિશેષણ પર્વતનાં વિશેષણે સમુદ્રોને લાગૂ પડે અને બાકીનાં વિશેષણે દ્વીપને માટે વપરાયાં છે. ગૌતમ સ્વામીનો પ્રશ્ન–“ચિળ અને ! ગંદી રીલે દવાખું સંવનારું पि, अवन्नाइं पि, सगंधाई पि, अगंधाई पि, सरसाई पि अरसाई पि सफासाई શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧૦૯ Page #134 -------------------------------------------------------------------------- ________________ पि अफासाई पि, अन्नमन्नबद्धाई अन्नमन्नपुट्ठाई जाव घडताए चिटुंति ?" હે ભગવન્! શું જમ્બુદ્વીપમાં વર્ણસહિંત, વર્ણરહિત, ગંધ સહિત, ગંધરહિત, રસસહિત, રસરહિત, સ્પર્શ સહિત અને સ્પર્શ રહિત દ્રવ્ય પણ પરસ્પર ગાઢ શ્લેષથી સંબદ્ધ થઈને તથા આપસમાં પૃષ્ટ થઈને (એક બીજાને સ્પશીને) રહેલાં હોય છે ખરાં? અહીં “કાર (વાવ) પદથી “અન્યોન્યાવIIઢારિ, ન્યોન્યત્તેત્તિ દ્ધાનિ, અન્યોન્યાનમઃ” આ પદને સંગ્રહ થયે છે. પરસ્પરમાં અકય ભાવથી યુક્ત થઈને રહેવું તેનું નામ “અન્યાવગાઢ છે. તથા નિગ્ધતા (ચિકાશ) ના ગુણને લીધે સંબદ્ધ થઈને રહેવું તેનું નામ “ અ ન્ય નેહપ્રતિબદ્ધ” છે. આ પ્રશ્નને ભાવાર્થ નીચે પ્રમાણે છે જેવી રીતે ઘડામાં ભરેલું પાણી તે ઘડામાં સંપૂર્ણ રૂપે ભરેલું રહે છે. તે તેમાં સમ વિષમ રૂપે ભરેલું રહેતું નથી, પરંતુ ઘડાના સર્વ દેશોમાં વ્યાપેલું હોય છે અથવા સંપૂર્ણ રૂપે ભરેલું રહે છે (અહીં “સ” પર “સર્વ? અર્થનું વાચક છે) એજ પ્રમાણે શું જીવપુદ્ગલાદિક દ્રવ્ય પણ આ જબૂદ્વીપમાં સંપૂર્ણ રૂપે ભરેલું રહે છે ખરું ? મહાવીર પ્રભુને ઉત્તર-“જ્ઞાવ હૃતા, અથિ હે ગૌતમ! બદ્રીપથી લઈને ધાતકી ખંડ પર્યન્તમાં અને સ્વયંભૂરમણ સમુદ્ર પર્યનતના અસંખ્યાત દ્વીપ સમુદ્રોમાં વર્ણ, ગંધ, રસ અને સ્પેશયુક્ત પુદ્ગલ દ્રવ્ય, અને વર્ણ ગંધ, રસ અને સ્પર્શ રહિત ધર્માસ્તિકાયાદિક દ્રવ્ય, આ બન્ને પ્રકારનાં દ્રવ્ય અન્ય બદ્ધ અને અન્ય પૃષ્ટ થઈને સમભર ઘડાની જેમ રહે છે. આ કથનનું તાત્પર્ય એ છે કે જીવાદ સમસ્ત મૂર્ત અમૂર્તદ્રવ્ય લોકાકાશમાં પરસ્પરની સાથે સંબદ્ધ અને સ્પષ્ટ થઈને રહે છે, છતાં પણ તેઓ પોતપિતાને સ્વભાવ છેડતાં નથી. તેથી આ પ્રમાણે કહેવામાં તેમને કોઈ બાધા નડતી નથી. "तएणं सा महतिमहालिया महच्चा पारिसा समणस्स भगवओ महावीर. स्स अंतिए एयम सोच्चा निसम्म हतुवा समणं भगवौं महावीर वंदा, नमसइ, વંન્નિા, રમણિત્તા કામેવ દિ' વાર્તામેવ હિ પરિવાગૌતમ સ્વામી અને મહાવીર પ્રભુ વચ્ચે આ પ્રકારના જે પ્રશ્નોત્તરો થયા; તે ત્યાં ઉપસ્થિત થયેલી વિશાળ જનપ્રખદાએ સાંભળ્યા. આ પ્રકારની વાત સાંભ શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧૧૦ Page #135 -------------------------------------------------------------------------- ________________ ળીને તેમને ઘણે હર્ષ અને સંતોષ થયે. ત્યાર બાદ તે પ્રખદાએ મહાવીર પ્રભુને વંદણ કરી, નમસ્કાર કર્યા. વંદણ નમસ્કાર કરીને તે પ્રખદા (પરિષદ) જ્યાંથી આવી હતી ત્યાં પાછી ફરી. એટલે કે લેકે પિતપતાને ઘેર પાછાં ફર્યો. ત્યાર બાદ શું બન્યું તે સૂત્રકાર હવે પ્રકટ કરે છે ___“तएण' हथिणापुरे नयरे सिंघाडग जाप पहेसु बहुजणो अन्नमन्नस्स gવાવરૂ, નાવ વાવે” ત્યાર બાદ હસ્તિનાપુર નગરના શ્રગટકે, ત્રિક, ચતુષ્ક, ચત્વર, મહાપથ અને રાજમાર્ગ પર ટેળે મળીને લેકે એક બીજાને એવું કહેવા લાગ્યા, ભાષણ કરવા લાગ્યા, પ્રજ્ઞાપિત અને પ્રરૂપિત કરવા લાગ્યા કે “' રેવાણુવિચા! શિવે સાહિતી પ્રમાણ સાજ પાવે હે દેવાનુપ્રિયો ! શિવરાજઋષિ એવું જે કહે છે, ભાખે છે, પ્રજ્ઞાપિત અને પ્રરૂપિત કરે છે કે “થિ વેવાણુવિચા! મ’ શરૂ ના બાર સમુચિ, તૂ જો રૂપ સમ” “હે દેવાનુપ્રિયે ! મને અતિશય જ્ઞાન અને દર્શન ઉત્પન્ન થયું છે. તેના પ્રભાવથી હું એવું જાણું દેખી શકું છું કે આ લોકમાં સાત જ દ્વીપ અને સાત જ સમુદ્રો છે. ત્યાર બાદ એકે દ્વીપ પણ નથી અને સમુદ્ર પણ નથી” તે શિવરાજઋષિનું આ કથન સત્ય નથી, તેમનું આ કથન તે મિથ્યાકથન જ છે. પરન્તુ “મને માં મારી પ્રવમા , સાવ ઘર ” શ્રમણ ભગવાન મહાવીર એવું કહે છે (યાવતુ) એવી પ્રરૂ પણ કરે છે કે- “gવ સહુ પ્રચH THવરણ સરિસિદણ છ i તંત્ર जाव भंडनिक्खेव करेइ, करित्ता हथिणापुरे नयरे सिंघाडग जाव समुहा य" “આ શિવરાજર્ષિ કે જે નિરન્તર છદ્રને પારણે છઠ્ઠની તપસ્યા દ્વારા દિશાચકવાલ વ્રતની આરાધનાને નિમિત્ત આતાપના લેતાં હતાં, તેમને કોઈ એક સમયે અવધિજ્ઞાનાવરણીય કર્મોને ક્ષે પશમ થયે. તેથી ઈહા, અપહ, માણ અને ગવેષણ કરતી વખતે તેને વિભંગ નામનું અજ્ઞાન ઉત્પન્ન થઈ ગયું. તેના પ્રભાવથી તેણે જાણ્યું કે આ લોકમાં સાત જ દ્વીપ અને સાત જ સમદ્ર છે, તે સિવાય કઈ દ્વીપ પણ નથી અને સમુદ્ર પણ નથી, ઈત્યાદિ “તે હસ્તિનાપુર નગરમાં આવ્યા,” આ સૂત્રપાઠ પર્યતનું કથન અહી ગ્રહણ કરવું. ત્યાં તાપસીના આશ્રમમાં જઈને તેણે પિતાનાં પાત્રો અને ઉપકરણોને કઈ એક જગ્યાએ મૂકી દીધાં. ત્યાર બાદ તે હસ્તિનાપુર નગરના અંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, મહાપથ અને રાજમાર્ગ પર એકત્ર થયેલા જનસમૂહ પાસે પિતાનું આ પ્રકારનું મંતવ્ય પ્રકટ કરવા લાગ્ય હે દેવાનુપ્રિ ! મને અતિશય જ્ઞાન અને દર્શન ઉત્પન્ન થયેલ છે. તેના પ્રભાવથી મેં એવું જાણું લીધું છે અને દેખી લીધું છે કે આ લેકમાં સાત જ દ્વીપ અને સાત જ સમુદ્રો છે ત્યાર બાદ કઈ દ્વીપ કે સમુદ્રનું અસ્તિત્વ નથી. “તer ત વિવર રારિરિસ્પ અંતિણ પ્રથમ નોરા નિષ્ણ, જ્ઞાન મિરઝા” લેકેએ જ્યારે તેમનું આ પ્રકારનું મંતવ્ય સાંભળ્યું શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧૧૧ Page #136 -------------------------------------------------------------------------- ________________ અને પેાતાના હદમાં ધારણ કર્યું, ત્યારે લેાકેા પણ અન્યાન્યને એવુ જ કહેવા લાગ્યા કે આ લાકમાં સાત જ દ્વીપ અને સાત જ સમુદ્ર છે. તે ઉપરાન્ત ખીજા' દ્વીપા અને સમુદ્રો છે જ નહી, ' તે આ કથન અસત્ય જ છે. હું સમળે મળવ' મહાળીને વમાવર્ત્તાવ પર્વે' ખરી રીતે તે શ્રમણુ ભગવાન આ પ્રમાણે જે કહે છે, જે પ્રતિપાદન કરે છે, જે પ્રજ્ઞાપિત કરે છે અને પ્રરૂપિત કરે છે, પ્રેજ સત્ય છે. મહાવીર પ્રભુ જે પ્રજ્ઞાપિત કરે છે, તે હવે પ્રકટ કરવામા આવે છે—“ વ' લજી નવુીવાચિા દીવા, વળા વિયા સમુદ્દા, સંચેય જ્ઞાત્ર અસલેના ટીવસમુદ્દા પળત્તા સમળાજો ” હું શ્રમણુ આયુષ્યમન્ ! આ લેાકમાં જે જંબુદ્રીપાર્દિક દ્વીપા અને લવણાદિ સમુદ્રે છે તે બધાં આકારની અપેક્ષાએ સમાન છે, પરન્તુ વિસ્તારની અપેક્ષાએ સમાન નથી—વિવિધ વિસ્તારવાળાં છે. સ્વયં ભૂરમણ સમુદ્ર પર્યન્તમાં અસખ્યાત દ્વીપે। અને સમુદ્રો આવેલાં છે ” મહાવીર પ્રભુનું આ કથન જ સત્યઅને પ્રમાણભૂત છે, ” ?? “तएण से सिवे रायरिसी बहुजणरस अतिए एयमट्ठ सोच्चा, निसम्म are ifa aaनच्छिए भेदसमावन्ने, कलुससमावन्ने, जाए याषि होत्या " હસ્તિનાપુરના લેાકાને મુખે મહાવીર પ્રભુના આ પ્રકારના મતવ્યને શ્રવણુ કરીને તથા તેને પેાતાના હૃદયમાં ધારણ કરીને શિરાજૠષિનુ મન શકાથી કાંક્ષાથી અને વિચિકિત્સાથી ( સ ંદેહથી ) યુક્ત થયુ વળી તેનું મન ભેદયુક્ત અને ક્લેષભાવયુક્ત પણ થયું'. " तएण तस्स सिवस्स रायरिसिस्स संकियरस, कवियरस जाव कलुससमावन्नस्स से विभंगे अन्नाणे खिप्पामेव परिषडिए ' શકા, કાક્ષા, વિચિકિત્સા ભેદભાવ અને કલુષભાવથી યુક્ત થયેલા તે શિવરાજ ઋષિનું વિભંગ અજ્ઞાન તુરત જ પરિપતિત ( નષ્ટ ) થઈ ગયું. “ સળ' तस्स सिस्स रायरिसिस्स अयमेयारूवे अज्झथिए जाव समुपज्जित्था ત્યાર બાદ તે શિવરાજઋષિને આ પ્રકારના આધ્યાત્મિક (આત્મગત ), ચિન્તિત, કલ્પિત પ્રાર્થિત અને મનેાગત વિચાર ઉત્પન્ન થયા- “ વો હજુ સમળે માલ' महावीरे आदिगरे तित्थगरे जाव सव्वन्नू सव्वदरिसी आगासगएण' चक्केणं जाव સસંધવને ઉજ્ઞાળે અારિત્ર જ્ઞાનવિદ્ ” મે' એવું સાંભળ્યું છે કે ધર્મના આદિ કર્તા, તીર્થંકર, સજ્ઞ, અને સદેશી` શ્રમણ ભગવાન મહાવીર સહસ્રામ્રવન નામના ઉદ્યાનમાં યથાપ્રતિરૂપ ( સાધુને ચેાગ્ય એવી ) આજ્ઞા લઈને વિચરી રહ્યા છે. તેમનું ધર્મચક્ર વિગેરે આકાશમાં ચાલે છે. " तं महाफल खलु तहारूवाण अरहंताणं भगवंताणं नामगोयस्स जहा उववाइए जाव गहणयाए ” ઔપપાતિક સૂત્રમાં કહ્યા અનુસારનું સમસ્ત કથન અહીં ગ્રહણ કરવુ' જોઈએ– “ આ પ્રકારના અહુ ત ભગવતાના નામ ગોત્રના શ્રવણ માત્રથી જ જો અતિશય મહાકુલની પ્રાપ્તિ થાય છે, તે તેમના એક શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧૧૨ Page #137 -------------------------------------------------------------------------- ________________ "" * પણ ધાર્મિક વચનના શ્રવણથી પ્રાપ્ત થતાં ફળની તા વાત જ શી કરવી ? તેમની દેશના સાંભળવાથી તેા જીવને અવણુ નીય મહાફળની અવશ્ય પ્રાપ્તિ થતી જ હશે શ્મા કથનનુ તાત્પર્ય એ છે કે જેના નામાત્રના શ્રવણુથી પણ મહાલ પ્રાપ્ત થતુ... હાય, તેમની પાસે જઈને વણા નમસ્કાર આદિ કરવાથી અને તેમની સમક્ષ ધ તત્વનું શ્રવણુ કરવાથી જીવને અત્યન્ત મહાફળની પ્રાપ્તિ થાય તેનુ` કલ્યાણ થઇ જાય-એમાં નવાઈ પામવા જેવુ' શું છે ! " तं गच्छामि णं समण भगव महावीर वंदामि, जाव पज्जुवासामि મારે તે શ્રમણ ભગવાન મહાવીરની સમક્ષ જવુ' જોઈ એ. તેમને વદણા અને નમસ્કાર કરવા જોઇએ. અને તેમની પયુ પાસના કરવી જોઇએ. “ ` ને - મને ચ જ્ઞાવ અત્રિણરૂત્તિ કર્યું જ સર્વોદ્દેર ” એમ કરવાથી આ ભવમાં અને પરભવમાં મારું કલ્યાણુ થશે. તેમને શરણે જવામાં જ મારુ. શ્રેય રહેલુ છે. ( " संवेहेत्ता जेणेव तावसावसहे तेणेव उवागच्छर, उवागच्छित्ता तावसावह' અણુવિજ્ઞ૬ ” આ પ્રમાણે વિચાર કરીને તે જ્યાં તાપસાશ્રમ હતા ત્યાં જવા ઉપડચે. ત્યાં જઈ ને તેણે તાપસેાના આશ્રમમાં પ્રવેશ કર્યાં. “ અપવિસિત્તા યુથફુ હોદ્દો, સોરાહના કિળિલાવું ચો ૢ '' ત્યાં પ્રવેશ કરીને તેણે પેાતાનાં તે તવા, લાહકડાહી, કડછી, તામ્રકમડળ અને વાંસનિર્મિત પાત્રને ઉઠાવ્યાં નૈન્નિા સાવરાવસાહો કિનિલમર્ '' અને ત્યાર ખાદ તે તાપસાના આશ્રમમાંથી બહાર નીકળ્યા. “ પત્તિનિશ્ર્વમિત્તા હિ/દમિત્તે સ્થિળાાં નચર મ' મન્ને નિજ્જર, નિશ્વિત્તા '' જેનું વિભ ́ગજ્ઞાન નષ્ટ થઈ ગયુ છે એવા તે શિવરાજઋષિ હસ્તિનાપુર નગરની વચ્ચેાવચ્ચ થઇ ને ચાલી નીકળ્યા. આ રીતે ચાલતાં ચાલતાં जेणेव सहसंबवणे उज्जाणे जेणेव समणे भगवं મહાવીરે, તેળેવ વાળ ર્ ” તે સહસ્રમ્રવન ઉદ્યાનમાં આવી પહેાંચ્ચા. ઉદ્યાનમાં પ્રવેશ કરીને તે જ્યાં શ્રમણ ભગવાન મહાવીર વિરાજતા હતા ત્યાં. ગર્ચા. “ જીવાઇિત્તા સમળમાય, મહાવીર' તિવ્રુત્તો નાચાળિયાળિ' રે. ” ત્યાં જઈને તેણે આદક્ષિણ પ્રદક્ષિણા પૂર્ણાંક શ્રમણ ભગવાન મહાવીરને વદણા કરી, નમસ્કાર કર્યાં. વંદા નમસ્કાર કરીને તે તેમનાથી અધિક દૂર પણ નહીં અને બહુ નજીક પણ નહી', એવાં ઉચિત સ્થાને બન્ને હાથ જોડીને ઊભા રહ્યો. “ તા સમળે મળેલ મહાવીરે લિગન્ન રાસિમ્સ સીત્તે ચ મતિમહાચાણ નાત્ર બાહ્Ç મથક્ ' ત્યાર બાદ શ્રમણ ભગવાન મહાવીરે તે શિવરાજઋષિને તે ઘણી વિશાળ પરિષદમાં ધમ દેશના સભળાવી અહી. સવ ધમ થાનુ વર્ણન કરવુ જોઇએ તે તેમની ધર્મદેશના સાભળીને તેમની આજ્ઞાને આરાધક થઈ ગયા ’* આ સૂત્રપાઠ પર્યન્તનું કથન અહી ગ્રહણ કરવુ જોઈએ. તેની સાથે આ સૂત્રપાઠને ચેાજિત કરીને તેનુ વિસ્તૃત વન ઔપપાતિક સૂત્રના ૫૬ માં પઢની મેં જે પીયૂષવિષ’ણી ટીકા લખી છે. તેમાંથી જોઈ લેવુ' નીચેને સૂત્રપાઠ પૂર્વોક્ત સૂત્રપાઠ સાથે અહી' ચેાજવા જોઇએ ' ,, શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧૧૩ Page #138 -------------------------------------------------------------------------- ________________ “अयमोउसो अगारसामाइए धम्मे पण्णते, एयस्स धम्मस्स सिक्खाए उवदिए, समणोवासए वा समणोवासिया वा विहरमाणे" । ___“तएण से सिवे रायरिसी समणस्स भगवओ महावीरस्स अंतिए धम सोच्चा, निसम्म, जहा खदओ, जाव उत्तरपुरथिम' दिसिभाग अवक्कमइ” ત્યાર બાદ તે શિવરાજષિ શ્રમણ ભગવાન મહાવીરની સમક્ષ ધર્મશ્રવણ કરીને તથા તેને હદયમાં ધારણ કરીને સ્કન્દની જેમ ( યાવત ) ઈશાન કેણુમાં ચાલ્યા ગયા. “ અવનિત્તા સુષ૬ રોહીદોહવાણg જાવ ક્રિઢિળસંશા પોતે ” ત્યાં જઈને તેણે પોતાનાં અનેક તવા, લેહ કડાહી, કડછીએ, તાંબાનું કમંડળ અને કિઢિણ સંકાયિકને (વાંસનિમિત પાત્રવિશેષને) એકાત સ્થાને મૂકી દીધાં. “હેત્તા સામે પંકુટ્રિયં ઢોએ રે” ત્યાર બાદ તેણે પિતાના હાથથી જ પિતાના પાંચ મુષ્ટિકમાણ કેશનું લંચન કર્યું. “ઋત્તિા, समण भगव महावीर एवं जहेव उसभदत्ते तहेव पव्वइओ, तहेव इक्कारस अगाई ગણિકાષ્ટ્ર, તત્ર સર્વ નાવ સંવતુagણી” ત્યાર બાદ તેણે જે પ્રત્રજ્યા અંગીકાર કરી તેનું વર્ણન તથા તેના તપ, સંયમ આદિનું વર્ણન નવમાં શતકના ૩૩ માં ઉદ્દેશામાં વર્ણિત ઋષભદેવ બ્રાહ્મણના કથન અનુસાર સમજવું પ્રજ્યા લઈને તેણે અગિયાર અંગોને અભ્યાસ કર્યો અને અને તે સિદ્ધ, બુદ્ધ, મુક્ત, શીતલીભૂત અને સમસ્ત ખેથી રહિત થઈ ગયે. છે સૂ૦ ૩ મ! ત્તિ મા જોય” ઈત્યાદિટીકાઈ—આગલા સૂત્રમાં શિવરાજઋષિની સિદ્ધિની વાતને ઉલ્લેખ કરાવે છે. તે સંબંધને અનુલક્ષીને સૂત્રકાર અહીં તે સિદ્ધિનું સંહાન આદિની અપેક્ષાએ નિરૂપણ કરે છે- “મં! ઉત્ત! માં નો મહાવીર વં નમણ, વંદિત્તા નસિત્તા પર્વ વાણી” “હે ભગવન ” એવું સંબોધન કરીને, ભગવાન્ ગૌતમ મહાવીર પ્રભુને વંદણા કરી, નમસ્કાર કર્યા, અને વંદણુ નમસ્કાર કરીને આ પ્રમાણે પ્રશ્ન પછા- “ ગીતા જે મા સિવણકાળા વયમિ સથળે શિકત્તિ” હે ભગવન ! સિદ્ધ ગતિમાં જતા જીવે કયા સંવનનમાંથી સિદ્ધ ગતિમાં જાય છે? એટલે કે જ્યારે જીવ સિદ્ધ ગતિમાં જાય છે ત્યારે કયા સંહનાથી યુક્ત હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર- જોગમાયાળે તિન્નતિ” હે ગૌતમ સિદ્ધ ગતિમાં જતા જી વજાષભનારાચ સહન નથી યુક્ત હોય છે. આ પ્રકારના સંહનનવાળા છ જ સિદ્ધગતિમાં જઈ શકે છે. ga નહેર crgu તહેવ સંઘવ, સૈકાનું ઉદાત્ત, અર7 હિ જે પ્રમાણે પાતિક સૂત્રમાં સિદ્ધ થનાર છના સહનન, આદિનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, એજ પ્રમાણે અહીં પણ તેમનું પ્રતિપાદન થવું જોઈએ. સંવનન આદિ દ્વારેના સંગ્રહ નિમિત્તે અહીં સૂત્રકારે ગાથાને આ પૂર્વાર્ધ આપે છે–તનામ, સંસ્થાન[, વદવસ્વમ, માગુ વિના” આ પાંચ દ્વારોમાંથી સંહનન દ્વારનું તે આગળ આ પ્રમાણે શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧૧૪ Page #139 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપાદક કરવામાં આવી ચુકયું છે કે જીવ વાત્રાષભનાચ સંહનનથી યુક્ત હોય ત્યારે જ સિદ્ધ થાય છે. છ સંસ્થાને (આકારે)માંથી ગમે તે સસ્થાનયુક્ત જીવ સિદ્ધ થઈ શકે છે. ઓછામાં ઓછા સાત રત્ની પ્રમાણે અને વધારેમાં વધારે ૫૦૦ ધનુષ પ્રમાણુ ઊંચાઈવાળો મનુષ્ય સિદ્ધ થાય છે. ઓછામાં ઓછા આઠ વર્ષ કરતાં અધિક આયુષ્યવાળે અને વધારેમાં વધારે પૂર્વકેટિ પ્રમાણ આયુષ્યવાળે જીવ સિદ્ધ થાય છે. રત્નપ્રભા આદિ નરકે, સૌધર્મ આદિ વિમાનો અને ઈષત્ પ્રારમ્ભારાન્ત ક્ષેત્ર વિશેની નીચે સિદ્ધ રહેતાં નથી, તેઓ સર્વાર્થસિદ્ધ મહાવિમાનના ઉપરિતન તૃપિકાગથી ઊંચે ૧૨ જન આગળ જતાં જે ઈષ~ાભારા નામની પુત્રી આવે છે, જેની લંબાઈ પહેળાઈ ૪૫ લાખ જનની છે, શ્વેત વર્ણવાળી અને અત્યંત રમ્ય છે, તે ઈષત્પાચ્છારાની ઉપર એક જનના વિસ્તારમાં કાન્ત છે, તે એજનમાં ઉપરિતન ગભૂતિના (કેશના) ઉ૫રિતન ૬ ભાગમાં સિદ્ધ રહે છે. “ सिद्धिगडिया निरवसेसा भाणियव्वा जाव अव्वावाह सोक्ख अणुहति सासय' શિ” આ રીતે પૂર્વોક્ત સંહનાનાદિ દ્વારા નિરૂપણ કમે જે સિદ્ધિગડિકાનું પપાતિક સૂત્રમાં નિરૂપણ કરવામાં આવ્યું છે, તેનું અહીં કથન થવું જોઈએ. સિદ્ધિના સ્વરૂપનું પ્રતિપાદન કરનાર વાકયપદ્ધતિને-વર્ણનને સિદ્ધિ ગડિકા કહે છે. “#હિં દિયા સિદ્ધા” ઈત્યાદિ ૧૦૭ ગાથાથી લઈને “રિસ્થિomણવદુલ્લા” આ ૧૭૦ મી ગાથા પર્યન્તની ગાથાઓ અહીં કહેવી જોઈએ. તે છેલ્લી–૧૭૦ મી ગાથાની સંસકૃત છાયા નીચે પ્રમાણે છે “निस्तीर्ण सर्वदुःखा, जातिजरामरणबन्धनवियुक्ता, अध्याषा, सौख्य अनु અવન્તિ શાશ્વતં બ્રિા, ” તે સિદ્ધો સર્વદુઃખને તરી જઈને, જાતિ જરા અને મરણના અન્વનેથી મુક્ત થઈને શાશ્વત અને અવ્યાબાધ સુખને અનુભવ કરે છે, અને મહાવીર પ્રભુનાં વચનને પ્રમાણભૂત ગણીને ગૌતમ સ્વામી કહે છે કે “મંતે ! રે મારે! ”િ હે ભગવન! આપના દ્વારા આ વિષયનું જે પ્રતિપાદન થયું છે તે સર્વથા સત્ય છે. હે ભગવન્ ! આપે જે કહ તે યથાર્થ જ છે,” આ પ્રમાણે કહીને તેમને વંદણું નમસ્કાર કરીને તેઓ પિતાને સ્થાને બેસી ગયા છે સૂ૦૪ જૈનાચાર્ય શ્રી વાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના અગિયારમા શતકને નવમે ઉદ્દેશક સમાપ્ત ૧૧-લા શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧૧૫ Page #140 -------------------------------------------------------------------------- ________________ દશર્વે ઉદેશે કા વિષય કથન અગિયારમાં શતકના દસમા ઉદેશાને પ્રારંભઆ ઉદ્દેશામાં જે વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તેનું સંક્ષિપ્ત વિવરણ લકના પ્રકારનું કથન-ક્ષેત્રલોક પ્રકારનું વર્ણન-અધોલેક ક્ષેત્રલેકની વક્તવ્યતાનો પ્રકાર-તિર્યગલોકની વક્તવ્યતાને પ્રકાર-ઉદ્ઘલેક ક્ષેત્રલોકના પ્રકારનું વર્ણન અલોક સંસ્થાનનું વર્ણન-તિય લોક સંસ્થાનનું વર્ણન-ઉર્વિલેક સંસ્થાનનું વર્ણન-લેકસંસ્થાનનું વર્ણન–અલેકસસ્થાનનું વર્ણનશું અધલેક જવરૂપ છે? શું તિર્યક જીવરૂપ છે? ઈત્યાદિ પ્રશ્નો શું અલકાકાશ જીવરૂપ છે? ઈત્યાદિ પ્રા શું અપેલેકના એક આકાશ પ્રદેશમાં જીવ રહે છે? ઈત્યાદિ પ્રશ્નો શું તિય લેકના એક આકાશ પ્રદેશમાં જીવ રહે છે? ઈત્ય દિ પ્રશ્નો લકના એક આકાશપ્રદેશમાં શું જીવ રહે છે? ઈત્યાદિ પ્રશ્નો અલેકના એક આકાશપ્રદેશમાં શું જીવ રહે છે? ઈત્યાદિ પ્રશ્નો દ્રવ્યાદિકેની અપેક્ષાએ અધલોક આદિની વક્તવ્યતા, લેકના વિસ્તારનું વર્ણન, અધોલેકના વિસ્તારનું વર્ણન, લેકના એક આકાશ પ્રદેશમાં શું જીવના પ્રદેશે પરસ્પર સાથે સંબદ્ધ હોય છે? શું તેઓ પરસ્પર પીડા ઉત્પન્ન કરે છે એક આકાશ પ્રદેશમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ પદમાં સ્થિત જીવપ્રદેશના અને સર્વ જીવેના અલ્પબદુત્વની વક્તવ્યતા આ વિષયેનું આ ઉદ્દેશામાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે. લોક કે સ્વરૂપના નિરૂપણ લેક વિષયક વક્તવ્યતા– " रायगिहे जाव एवं वयासी" ટીકાર્ય–નવમાં ઉદ્દેશાને અને એ ઉલ્લેખ થયું છે કે સિદ્ધ ભગવને લોકના અન્ત ભાગમાં રહે છે. તે સંબંધને અનુલક્ષીને સૂત્રકારે અહી લોકના સ્વરૂપનું નીચે પ્રમાણે પ્રતિપાદન કર્યું છે-“રાવળિ નાવ gf વાણી - રાજગૃહ નગરમાં મહાવીર સ્વામી પધાર્યા. ધર્મોપદેશ સાંભળવાને પરિષદ આવી, વંદણુ નમસ્કાર કરીને તથા ધર્મોપદેશ સાંભળીને પરિષદ પાછી કરી ત્યાર બાદ વિનયપૂર્વક બે હાથ જોડીને, વંદણ નમસ્કાર કરીને ગૌતમ સ્વામીએ શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧૧૬ Page #141 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રભુને આ પ્રમાણે પૂછયું- “ મરે! ઢોઇ goor?” હે ભગવન ! લેક કેટલા પ્રકારને કહ્યો છે ? મહાવીર પ્રભુને ઉત્તર– “લોચના” હે ગૌતમ ! “જિદ્દે કોણ vom-તંક” લેક ચાર પ્રકારને કહ્યો છે, જે પ્રકારે નીચે પ્રમાણે છે “વો, વેત્તોપ, જાઢો, માવો, દ્રવ્યલેક, ક્ષેત્રલેક, કાળક અને ભાવક હવે ક્ષેત્રલેક વિષે ગૌતમ સ્વામી આ પ્રકારનો પ્રશ્ન પૂછે છે- “ લેત્તરોuri મતે ! રવિ ” હે ભગવન્ ! ક્ષેત્રલોક કેટલા પ્રકારને કહ્યો છે? મહાવીર પ્રભુને ઉત્તર- “જોયમ” હે ગૌતમ ! “ત્તિ વિશે પvળ” ક્ષેત્રલેક ત્રણ પ્રકારને કહ્યો છે. “તંગહા” તે પ્રકારો આ પ્રમાણે છે“ફોટોયલેટો , સિરિયો રોહ ૨, ૩ઢોરો (૧) અધેલોક ક્ષેત્રલેક, (૨) તિર્થક ક્ષેત્રલેક અને (૩) ઉલેક ક્ષેત્રલેકકહ્યું પણ છે કે સાવરણ ઘાણા ઉ૪ ૨ હે જ રિવિવો જ, કાળા િત્તણોઘં અતfકવિ ” આકાશના પ્રદેશ ઊંચે, નીચે અને તિરછી, એમ સર્વત્ર હોય છે. તેનું જ નામ જિનેન્દ્રોદ્વારા કથિત ક્ષેત્રરૂપ લેક છે. કાળ, સમય આદિ રૂપ કાળક છે. કહ્યું પણ છે કે- “સમાછીe » ઈત્યાદિ. સમય, આવલી, મુહૂર્ત, દિવસ, અહોરાત્ર, પક્ષ, માસ, વર્ષ, યુગ, પલ્ય, સાગર, ઉત્સર્પિણ અને પરિવર્તન (અવસર્પિણી), એ બધાં કાળરૂપ લેક છે. ભાવરૂપ લેકને ભાવલેક કહે છે. તે ભાવરૂપ લેક આગમ અને નેઆગમની અપેક્ષાએ બે પ્રકારને કહ્યો છે. આગમની અપેક્ષાએ ભાવક એ છે કે જે લેક શબ્દના અર્થને જ્ઞાતા હોય છે અને તેમાં ઉપયુક્ત હોય છે. આગમની અપેક્ષાએ ભાવલેક દાયક આદિ ભાવરૂપ છે. એજ વાત “ગોરા” ઈત્યાદિ દ્વારા પ્રકટ કરી છે ઔદયિક, ઔપથમિક, શાયિક. ક્ષાપશમિક, પારિણામિક અને સા પાતિક, આ રીતે ભાવકના છ પ્રકાર કહ્યા છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન– “અહોહોચ હેત્તો જ મરે! ઋવિ goga?” હે ભગવન! અલેક રૂપ ક્ષેત્રલેક કેટલા પ્રકારને કહ્યો છે? મહાવીર પ્રભુને ઉત્તર– “યમ” હે ગૌતમાં “સત્તવિદ્દે guત્તેસિંહ” અલક રૂપ ક્ષેત્રકના નીચે પ્રમાણે સાત પ્રકાર કહ્યાં છે " रयणप्पभा पुढवि अहेलोयखेत्तलोए, जाव अहे सत्तमापुढवि अहेलोय. રહેતો” (૧) રત્નપ્રભા પૃથ્વીરૂપ અધલેક ક્ષેત્રલેક, (૨) શકરપ્રભા પૃથ્વીરૂપ અલેક ક્ષેત્રલેક, (૩) વાલુકાપ્રભા પૃથવીરૂપ અલેક ક્ષેત્રલેક, (૪) પંકપ્રભા પૃથ્વીરૂપ અધેક ક્ષેત્રલોક, (૫) ધૂમપ્રભા પૃથ્વીરૂપ અલેક ક્ષેત્રલેક, (૬) તમઃ શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧૧ ૭ Page #142 -------------------------------------------------------------------------- ________________ પ્રભા પૃથ્વીરૂપ અલેક ક્ષેત્રલેક, અને (૭) અધઃસપ્તમી (તસ્મતમપ્રભા) પૃથ્વીરૂપ અધેક ક્ષેત્રલેક મેરુની મધ્યમાં આઠ પ્રદેશ છે. તેમનું નામ ચક પ્રદેશ છે. તેના અઘતન પ્રતરની નીચે ૯૦૦ જનપર્યન્તમાં તિયશ્લોક છે. તેની નીચે રહેલે એ અપેક સાત રાજૂપ્રમાણથી સહેજ મટે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન- “સિચિત્રોચત્તોr અરે ! કૃષિ હે ભગવન ! તિર્યશ્લેક રૂપ ક્ષેત્રના કેટલા પ્રકાર કહા છે? મહાવીર પ્રભુનો ઉત્તર– “જોચનr” હે ગૌતમ! “અક્ષણો ? તિર્થક રૂપ ક્ષેત્રલેકના અસંખ્યાત પ્રકાર કહ્યા છે. આ તિર્યશ્લેક ઉપર્યુક્ત ચકપ્રદેશના અધસ્તન પ્રતરની નીચે ૯૦૦ જન સુધીના વિસ્તારમાં પથરાયેલ છે. તે તિર્યંગરૂપ (તિરકસ) હોવાથી તેને તિયંગ્લેક કહે છે. સંહ” તે કેવી રીતે અસંખ્યાત પ્રકાર છે, તે નીચે પ્રકટ કરવામાં આવ્યું છે. “સંવરીતિરિવોલેરો, નવ સમૂહમણામુરતિકિયોછેત્તરો” જબૂદ્વીપ તિક રૂપ ક્ષેત્રકથી લઈને સ્વયંભૂરમણ સમુદ્ર તિયંગ્લેક રૂપ ક્ષેત્રલેક પર્યન્તના અસંખ્યાત તિય ગ્લેક ક્ષેત્રે ત્યાં આવેલા હોવાથી તેના અનેક પ્રકાર કહ્યા છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન– “ોચત્તો ન મરે ! કૃષિ ઘરે ?” હે ભગવન! ઉદર્વલેકરૂપ ક્ષેત્રલોકના કેટલા પ્રકાર રહા છે ? “ોરમ” હે ગૌતમ ! “ઉન્નવિષે પૂછત્તે” ઉર્વિલેક રૂપ ક્ષેત્રલોકના પંદર પ્રકાર કહ્યા છે. ઉદર્વકનું પ્રમાણ સાતરજૂ કરતાં કંઈક ઓછું છે. તે તિર્યકની ઉપર આવેલ છે. આ રીતે ઉદ્ઘભાગમાં હોવાથી તેનું નામ ઉદલેક પડયું છે. અથવા દ્રવ્યોનું અશુભ પરિણામ જ્યાં વધારે પ્રમાણમાં જેવામાં આવે છે ક્ષેત્રના પ્રભાવથી જે લેકમાં દ્રવ્યનું અધિક અશુભ પરિણામ હોય છે તે ક્ષેત્રને અલેક કહે છે. જે ક્ષેત્રમાં દ્રવ્યનું પરિણામ મધ્યમસરનું અતિ શુભ પણ નહી અને અતિ અશુભ પણ નહીં એવું હોય છે, તે ક્ષેત્રને તિર્યગ્લેક કહે છે. જ્યાં મોટે ભાગે દ્રવ્યનું પરિણામ શુભ હોય છે, તે ક્ષેત્રનું નામ ઉર્વલક છે. એજ વાત “પરિણામે ” ઈત્યાદિ સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરી છે. એ જ પ્રમાણે તિક ઉર્વક વિષે પણ સમજવું. “તંગ” ઉદ્ધ, લેક રૂપ ક્ષેત્રકના ૧૫ પ્રકારે નીચે પ્રમાણે છે “ सोहम्मकप्प उड्डलोगखेत्तलोए, जाव अच्चुयउडलोयखेत्तलोए, गेवेज विमाणउड्डलोयखेत्तलोए, अणुत्तरविमाण उड्डलोयखेत्तलोए, इसिपब्भारपुढवि उड्डलोय. ત્તિો ” (૧) સૌધર્મક૯૫ ઉર્વલક રૂપ ક્ષેત્રલેક, (૨) ઈશાનકલ્પ ઉર્વ. લોકરૂપ ક્ષેત્રલેક, (૩) સનસ્કુમાર, (૪) મહેન્દ્ર, (૫) બ્રહ્મલેક, (૨) લાન્તક, (૭) મહાશુક્ર, (૮) સહસ્ત્રાર (૯) આનત, (૧૦) પ્રાણત, (૧૧) આરણ શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧૧૮ Page #143 -------------------------------------------------------------------------- ________________ (૧૨) અચુત ઉલેક રૂપ ક્ષેત્રલોક, (૧૩) રૈવેયક વિમાન ઉર્વલેકરૂપ ક્ષેત્રલેક, (૧૪) અનુત્તર વિમાન ઉર્વ લેક રૂપ ક્ષેત્રલોક અને (૧૫) ઈષ~ાભાર પૃથ્વી ઉર્વિલેકરૂપ ક્ષેત્ર હવે ગૌતમ સ્વામી તે પ્રત્યેકના સંસ્થાન (આકાર ) વિષે પ્રશ્ન પૂછે છે ફોરોષેત્તોuri મરે! કિં હિર ?” હે ભગવન ! અલોકરૂપ જે ક્ષેત્રલેક છે તેને આકાર કે કહ્યો છે ? મહાવીર પ્રભુનો ઉત્તર છે “જોવા ” હે ગૌતમ! “વાસંuિ goo” અલેક રૂપ ક્ષેત્રલેકને આકાર તમ (નાની નૌકા) ના જે હોય છે. તેનું સંસ્થાન (આકાર) ઊંધા પાડેલા શરાવ શકોરા) જેવો હોય છે. તેને આકાર ટીકામાં બતાવવામાં આવ્યા છે તે પ્રમાણે સમજી લે. ગૌતમસ્વામીને પ્રશ્ન “તિરિત્રોચત્તો ન મરે! જિં સંદિપ ?” હે ભગવન ! તિર્યોક રૂપ ક્ષેત્રલેકને આકાર કેવો હોય છે? મહાવીર પ્રભુનો ઉત્તર- “નોરમા ” હે ગૌતમ! “ સૂરિલકિg Tomજો” હે ભગવન તિર્યંગ્લેકરૂપ ક્ષેત્રલેકને આકાર ઝલરી (ઝાલર ) ના જેવું હોય છે. ઝલરી બહુ જાડી હોતી નથી પણ તેને વિસ્તાર ઘણું જ હોય છે, તિર્યંગ્લેક પણ એ જ હોવાથી તેને આકાર ઝલરી જે કહ્યો છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન–“ ટોયલેજો પુછા?હે ભગવન ! ઉર્વલક રૂપ ક્ષેત્રકને આકાર કે હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર–“મુniારસંઠિg gor” હે ગૌતમ! ઉદલેક રૂપ ક્ષેત્રકનો આકાર ઉર્ધ્વમુખ સ્થિત મૃદંગના જે હોય છે. તે આકાર ટીકામાં આપ્યા પ્રમાણે સમજી લે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ જો મરે! ધિ કા પત્ત?” હે ભગવન! લેકને આકાર કે કહ્યો છે? મહાવીર પ્રભુને ઉત્તર “નોરમા ! સુજspiritu ” હે ગૌતમ! લેકિનો આકાર સુપ્રતિષ્ઠના આકાર જે હોય છે. જેના પર ઘડે રાખવામાં આવે છે, તે સાધનને સુપતિષ્ઠક કહે છે. ઘટાદિ પદાર્થ સહિત તે ઉપકરણના આકારને અહીં સુપતિષ્ઠક કહેવામાં આવેલ છે, કારણ કે એવી સ્થિતિમાં વિચાર કરવામાં આવે તે જ લેકને એ આકાર ઘટાવી શકાય છે. તે નીચેથી વિસ્તૃત, મધ્યમાં સંકીર્ણ અને ફરીથી વિરતૃત થઈને ઉપર જતાં સંકીનું હોય છે. બંને પગ પહેળા કરીને તથા બને હાથ કેડ પર રાખીને ઉભેલા મનુષ્યના જે તે આકાર હોય છે. તેનો આકાર ટકામાં દેખાડવા પ્રમાણે સમજી લે. એજ વાતને સૂત્રકારે નીચેના સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરી છે- “સંગ-દેરા વિધિન્ન, મત્તે વિત્ત, ગઠ્ઠા સત્તમ પઢમુલા કાગ કત તિ” સાતમાં શતકના પહેલા ઉદ્દેશામાં લેકના આકાર વિષે જેવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, એનું પ્રતિપાદન અહીં પણ કરવું જોઈએ, આ લેક નીચે વિસ્તીર્ણ છે, શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧૧૯ Page #144 -------------------------------------------------------------------------- ________________ મધ્યમાં સંક્ષિપ્ત (સંકીર્ણ) છે, અને ઉપરના ભાગમાં ઉર્વ મુખવાળા મૃદંગના આકાર છે. એજ વાતને સૂત્રકારે અહીં આ સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરી છે " यावत् उपरि विशालः, अधःपल्यसंस्थानसस्थितः, मध्ये परवनविग्रहीतः, વારિ વારસંરિથર :” આ લેક શાશ્વત છે. આ શાશ્વત લેકમાં ઉત્પન્ન થયેલા અનન્ત જ્ઞાનદર્શનધારી અહંત જિનકેવલી ભગવાને જીને પણ જાણતા હતા. અજીને પણ જાણતા હતા. આ પ્રકારના કેવળજ્ઞાની જ આ લેકમાંથી સિદ્ધગતિમાં જાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, સમસ્ત સાંસારિક પરિતાપથી રહિત થઈ જાય છે અને સમરત દુખેને અન્ત કરી નાખે છે. ગૌતમ વામીને પ્રશ્ન–“રોચમા ! કૃષિાનોઠg goળ” હે ગૌતમ અલકનો આકાર અંદરથી પિલા ગેળાના જેવું હોય છે. લેક અલાકના પિર (છિદ્ર) જે લાગે છે. ટીકામાં બતાવ્યા પ્રમાણે તેને આકાર સમજી લે, હવે ગૌતમસ્વામી છવદેશ, જીવપ્રદેશ આદિ વિષે પ્રશ્ન પૂછે છે " अहेलोगखेत्तलोए ण भंते ! कि जीवा, जीवदेसा, जीवपएसा" 3 ભગવદ્ ! અલેક રૂપ ક્ષેત્રકમાં શું જીવે છે ખરાં? શું છવદેશે છે ખરાં ? શુ જીવપ્રદેશ છે ખરાં ? મહાવીર પ્રભુને ઉત્તર–“gi sr $ વિદા તવ નિરણે માચાં જાવ અઢારમg” હે ગૌતમ! દશમાં શતકના પહેલા ઉદેશમાં પૂર્વદિશા વિષે જેવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, એવું જ સંપૂર્ણ કથન અહીં પણ કરવું જોઈએ. તે કથનને આધારે અહીં આ પ્રકારના પ્રશ્નોત્તરો બનાવી શકાય ગૌતમ સ્વામીને પ્રશ્ન-હે ભગવન્! અલેક રૂપ ક્ષેત્રલોકમાં શું છે છે ખરાં? જીવદેશો છે ખરાં? જીવ પ્રદેશ છે ખરાં? અજીવે છે ખરાં? અછવદેશે છે ખરાં? અજીવ પ્રદેશ છે ખરાં? મહાવીર પ્રભુને ઉત્તર-“હે ગૌતમ! અલેક રૂપ ક્ષેત્રકમાં જીવે પણ છે, જીવદેશ પણ છે, જીપપ્રદેશે પણ છે, અજી પણ છે, અજીવ દેશે (અંશે) પણ છે અને અજીવપ્રદેશે પણ છે. ” ઈત્યાદિ અદ્ધાકાળ (કાળ) પર્યાનું કથન અહીં ગ્રહણ કરવું જોઈએ. ગૌતમ સ્વામીને પ્રશ્ન- સિચિસ્ટોત્તો ન મરે! વુિં જીવા, જીવરેસા, પીપાવાઇ ?” હે ભગવન્! તિર્યંગ્લેક રૂપ ક્ષેત્રકમાં શું છે છે ખરાં? જીવદેશે છે ખરાં? જીવપ્રદેશ છે ખરાં? અછો કે અછવદેશે છે ખરાં? અજીવ પ્રદેશ છે ખરાં? મહાવીર પ્રભુને ઉત્તર-“પુર્વ રેન” હે ગૌતમ ! અલેકની જેમ તિર્યલેક રૂપ ક્ષેત્રકમાં પણ છે, જીવદેશ, જીવપ્રદેશ અજી, અછવદેશે અને અજીવપ્રદેશનું અસ્તિત્વ હોય છે. “૩ઢોચત્તોર વિ” એજ પ્રમાણે ઉર્વલેક રૂપ ક્ષેત્રમાં પણ છે, જીવદેશે, અને જીવપ્રદેશે અજ, અજીવ દેશે અને અજીવ પ્રદેશ હોય છે. “નવરું અવી વિદા, અઢારમો નહિ શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧ ૨૦. Page #145 -------------------------------------------------------------------------- ________________ પરન્તુ અલેક અને તિર્યગ્લેક રૂપ ક્ષેત્રલેક કરતાં ઉર્વલેક રૂપ ક્ષેત્રના કથનમાં એટલી જ વિશેષતા છે કે અહી (ઉર્વીલોકમાં) અદ્ધાસમય (કાળ) હેતે નથી. તેથી અહીં કાળ સિવાયના ૬ અરૂપી દ્રવ્યનું જ કથન થવું જોઈએ. આ કથનનું તાત્પર્ય એ છે કે અલેક અને તિર્યગ્લૅકમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, અને આકાશાસ્તિકાય, આ ત્રણ અસ્તિકાના ત્રણ દેશ, ત્રણ પ્રદેશ અને કાળ રૂપ સાત અપી દ્રવ્યોનું અસ્તિત્વ હોય છે. આ પ્રકારના સાત અરૂપી દ્રવ્યનું પ્રતિપાદન આગળ કરવામાં આવી ચુક્યું છે. કારણ કે તે બનને ક્ષેત્રમાં સૂર્યના પ્રકાશ દ્વારા અભિવ્યંગ્ય કાળને સદભાવ હોય છે. અધેલકમાં સલિલાવતી વિજયની અપેક્ષાએ સૂર્યપ્રકાશ છે એમ સમજવું. પરંતુ ઉદર્વકમાં તે સૂર્યપ્રકાશ દ્વારા અભિવ્યંગ્ય કાળને સદ્દભાવ જ નથી તેથી ત્યાં છ પ્રકારના અરૂપી દળે પ્રકટ કરવામાં આવ્યા છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ઢો મને ! ઉ નીવા.. ? “હે ભગવન! શું લેકમાં જીવો છે ખરાં? જીવ દેશો છે ખરાં ? જીવ પ્રદેશ છે ખરા ? અજીવે છે ખરાં? અજીવ દેશ છે ખરાં? અજીવ પ્રદેશ છે ખરાં? મહાવીર પ્રભુને ઉત્તર-“વા વિવિચક્ષણ ગથિયા ચોગાના” હે ગૌતમ! બીજા શતકના દશમાં અસ્તિકાયેદ્દેશકમાં, કાકાશમાં જીવાદિકનું જેવું કથન કરવામાં આવ્યું છે, એ જ પ્રમાણે અહીં પણ કહેવું જોઈએ. જેમ કે-લેકમાં જીવે પણ છે, જીવદેશ પણ છે અને જીવપ્રદેશે પણ છે. એ જ પ્રમાણે ત્યાં અજી પણ છે, અછવદેશો પણ છે અને અ જીવપ્રદેશ પણ છે. “ ત્તવ'' તે વક્તવ્યતા કરતાં આ વક્તવ્યતામાં એટલે જ તફાવત છે કે ત્યાં પાંચ પ્રકારના જ અરૂપી પ્રતિપાદિત કરવામાં આવેલ છે, આકાશના ભેદનું ત્યાં પ્રતિપાદન કરવામાં આવ્યું નથી, ત્યારે લેકમાં સાતે પ્રકારના અરૂપીનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તે સાત પ્રકારના અરૂપી નીચે પ્રમાણે છે. “अरूवी सत्तविहा जाव अहमत्थिकायस्स पएसा, नो आगासथिकाएआगासस्थिकायस्सदेसे, आगासथिकायस्स पएसा अद्धासमए, सेसं तंत्र" (૧) ધર્માસ્તિકાય, (૨) ધર્માસ્તિકાયના પ્રદેશ, (૩) અધર્માસ્તિકાય, (૪) અધર્માસ્તિકાયના પ્રદેશે, (પ) ને આકાશાસ્તિકાય આકાશાસ્તિકાય દેશ, (૯) આકાશાસ્તિકાય પ્રદેશ અને (૭) કાળ આ કથનનું તાત્પર્ય એ છે કે ત્યાં કાકાશની અપેક્ષાએ પ્રતિપાદન થવું જોઈએ. તેથી લોકાકાશમાં આકાશના ભેદ-આકાશાસ્તિકાયના દેશે અને પ્રદેશનું પ્રતિપાદન થયું નથી. પરંતુ અહીં તે અસ્તિકાયના સમુદાય રૂપ લેકની અપેક્ષાએ પ્રતિપાદન કરવાનું હોવાથી આકાશના ભેદેને પણ સમાવેશ કરવામાં આવેલ છે. તે કારણે અહીં સાતે પ્રકારના અરૂપીને સદ્ભાવ બતાવ્યું છે ધર્માસ્તિકાય લેકમાં પરિપૂર્ણરૂપે વ્યાપક રૂપે રહેલ છે. ધર્માસ્તિકાયને દેશ (અંશ) તે હેતે નથી, કારણ કે પૂરું ધર્માસ્તિકાય જ ત્યાં વર્તમાન હોય છે. શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧ ૨૧ Page #146 -------------------------------------------------------------------------- ________________ ધર્માસ્તિકાયના પ્રદેશ હોય છે, કારણ કે ધર્માસ્તિકાય પ્રદેશરૂપ હોય છે. અધર્માસ્તિકાય છે અને અધર્માસ્તિકાયના પ્રદેશ છે તથા ને આકાશાસ્તિકાય રૂપ આકાશ દેશ છે, કારણ કે આ જે લેક છે તે આકાશાસ્તિકાયને એક દેશ છે. આકાશના પ્રદેશો પણ છે, કારણ કે આકાશ પ્રદેશરૂપ હોય છે, અને કાળ પણ છે. બાકીનું સમસ્ત કથન બીજા શતકના દશમા ઉદ્દેશામાં કહ્યા અનુસાર જ સમજવું. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ટોપ રે ! જિં નીવા, નીર, agg? અકીલા, ૩ નીવરેલા બળવા ?” હે ભગવન! શું અલોકમાં જ છે ખરાં? જવદેશો છે ખરાં? જીવપ્રદેશ છે ખરાં ? અજી કે અવદેશે છે ખરાં? અજીવપદેશો છે ખરાં? મહાવીર પ્રભુને ઉત્તર-પૂર્વ કહા-વિવરણ શોચાશાસે, તહેવ રિવર્સ ડાવ જાત માળે” હે ગૌતમ ! બીજા શતકના દસમાં ઉદ્દેશામાં અલકાકાશની વક્તવ્યતામાં જે પ્રકારની જીવાદિક સંબંધી વક્તવ્યતાનું પ્રતિ પાદન કરવામાં આવ્યું છે, એ જ પ્રમાણે અહીં પણ તે વક્તવ્યતાનું સંપૂર્ણ કથન થવું જોઈએ. “તે અલેક અનન્તમાં ભાગે ન્યૂન છે,” આ કથન પર્યન્તનું સમસ્ત કથન અહી ગ્રહણ કરવું જોઈએ. આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે ગૌતમ સ્વામીએ જ્યારે મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે કે અલેકાકાશમાં શું જીવ, જીવદેશ, જીવપ્રદેશ, અજીવ, અછવદેશ અને અજયપ્રદેશ હોય છે ખરાં ? ત્યારે મહાવીર પ્રભુએ તેમને એ જવાબ આપ્યો કે હે ગૌતમ! અલકમાં છ પણ નથી, જીવદેશે પણ નથી, જીવપ્રદેશે પણ નથી, અજી પણ નથી, અજીવદેશે પણ નથી અને અજીવપ્રદેશે પણ નથી. પરન્ત તે અલકાકાશ પતે જ સર્વકાશના અનન્તમાં ભાગે ન્યૂન એક અજીવ દ્રવ્યના દેશરૂપ છે. એટલે કે અલકાકાશમાં આ દેશના કાલક રૂપ આકાશદ્રવ્યના એક ભાગરૂપે તે હોવાની અપેક્ષા ગ્રહણ કરવી. જોઈએ. અનઃ સ્વપર્યાય પરપર્યાય રૂપ અગુરુ લઘુગુણેથી આ અલકાકાશ યુક્ત છે. “સર્વાકાશના અનન્તમાં ભાગથી આ અલકાકાશ ન્યૂન છે,” આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે-સર્વકાશના અનન્તમાં ભાગરૂપ કાકાશ છે, તે કાકાશ કરતાં આ અલકાકાશ જૂન છે એમ સમજવું. અલકાકાશ કરતાં કાકાશ અનન્ત ભાગ રૂપ છે. એ અનન્તમાં ભાગે ન્યૂન સર્વાકાશ અલેકરૂપ કહ્યો છે. - ગૌતમ સ્વામીને પ્રશ્ન-“બહોળાકોર નું પ્રતે! ifબ આપત્તિ Tu fકીવા, કોલેરા, જીવમ્બાસા, જીવા, લકીના, ગણપતા?” હે ભગવન્! અલેક રૂપ ક્ષેત્રલોકના એક આકાશપ્રદેશમાં શું જીવો હોય છે? જીવશે (જીવશો) હોય છે? શું જીવપ્રદેશ હોય છે? અથવા શું અજી હોય છે? અછવદેશ હોય છે? અજીવપ્રદેશે હેાય છે? શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧ ૨૨ Page #147 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રભુને ઉત્તર “જો મા ” હે ગૌતમ! “નો જીવા, જીવતા વિ, નવઘ લિ, ગીરા વિ, નવા f, ગીતTUા વિ' અલેક રૂપ ક્ષેત્રના એક આકાશપ્રદેશમાં જ નથી, કારણ કે એક પ્રદેશમાં તેમને અવગાહ થતું નથી. પરંતુ તે એક આકાશપ્રદેશમાં છવદેશે પણ હેય છે અને જીવપ્રદેશો પણ હોય છે; કારણ કે અનેક જીવોના દેશ અને પ્રદેશ તે આકાશપ્રદેશમાં અવગાહિત હોય છે. વળી અધોલેક રૂપ ક્ષેત્રના એક આકાશપ્રદેશમાં અજીવ પણ હોય છે. જો કે ધર્માસ્તિકાય આદિ અજીવ દ્રવ્યોની એક આકાશપ્રદેશમાં અવગાહના થઈ શકતી નથી, પરંતુ પરમાણુ આદિ દ્રવ્યની અને કાળદ્રવ્યની તે એક પ્રદેશમાં અવગાહના થઈ શકે છે, તે કારણે એવું કહ્યું છે કે તે એક આકાશપ્રદેશમાં આજે પણ હય છે. વળી તે એક આકાશપ્રદેશમાં અછવદેશે અને અજીવપ્રદેશને સદૂભાવ હોય છે. બે આદિ આવાળા સ્કદેશની તેમાં અવગાહના થાય છે, તેથી ત્યાં અછવદેશ પણ છે અને ધર્માસ્તિકાય અને અધમસ્તિકાયના પ્રદેશોની અને પુદ્ગલ દ્રવ્યના પ્રદેશોની અવગાહના થાય છે તેથી ત્યાં અજીવપ્રદેશ પણ છે તે વાત પુરવાર થાય છે. “જે નવા તે નિયમr giણિય તેના ૨ (૧) ત્યાં જે જીવદેશો છે તેઓ નિયમથી જ એકેન્દ્રિય જીવના દેશ હોય છે. “ગા પવિત્ર રેલા પેરિસ સે ર” (૨) અથવા એકેન્દ્રિય જીવના દેશે અને એક દ્વિીન્દ્રિય જીવને એક દેશ હોય છે. “દવા વિચાર વિચાર (ા રૂ” (૩) અથવા એકેન્દ્રિય જીવના દેશ અને દ્વીન્દ્રિય જીવના દેશો હોય છે. “gવે મકિન્નવિધિ કા વિહુ નાવ હવા રિચા ચ વિશાળ ” એજ પ્રમાણે-દસમાં શતકના પહેલા ઉદ્દેશામાં પ્રદર્શિત ત્રિકભંગ રીત અનુસાર “એકેન્દ્રિય ના દેશો અને એક દ્વીન્દ્રિય જીવને એક દેશ” આ માધ્યમ વિકલ્પ (ભાંગા) થી રહિત પૂર્વોક્ત બે ભાંગા (વિક) અનિન્દ્રિમાં (સિદ્ધોમાં) પણ સમજવા જોઈએ. આ રીતે છેલ્લે વિકલ્પ આ પ્રમાણે બનશે– “ ત્યાં એકેન્દ્રિના દેશે (અ) અને અનિદ્ધિ (સિદ્ધ) ના દેશોને સદ્ભાવ હોય છે “યાવત્' પદથી દ્વાદ્રિય, તેન્દ્રિય, ચૌઈન્દ્રિય અને પંચેન્દ્રિયને સંગ્રહ કરાય છે. વચ્ચેના વિકપ આ પ્રમાણે સમજવા અથવા ત્યાં એકેન્દ્રિના દેશે અને તેઈન્દ્રિયના દેશે હોય છે. અથવા એકેન્દ્રિના દેશે અને ચતરિદ્ધિના દેશ હોય છે અથવા એકેન્દ્રિયોના દેશ અને પંચેન્દ્રિયના દેશે હોય છે. અથવા એકેન્દ્રિયોના દેશો અને અનિદ્રિના દેશો હોય છે. “ વાવણા તે નિરમા પરિચવવા ?” (૧) ત્યાં જે જીવપ્રદેશ હોય છે, તે નિયમથી જ એકેન્દ્રિય જીવના પ્રદેશ હેય છે, “અફવા નિરિત્ર ઘાલાય, વેચિસ વત્તા” (૨) અથવા ત્યાં એકેન્દ્રિયના પ્રદેશે છે અને શ્રીન્દ્રિયના પ્રદેશ છે. “હવા ચિપલા , એરંરિચાન ” (૩) અથવા ત્યાં એકેન્દ્રિયના પ્રદેશ અને દ્વિદ્રિના પ્રદેશ હોય છે, શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧ ૨ ૩ Page #148 -------------------------------------------------------------------------- ________________ “વું સારૂછવિફિગો કાર વરિષ્ણુ” અથવા એકેન્દ્રિયના પ્રદેશ છે અને હીન્દ્રિય જીવનો પ્રદેશ છે,” એ જે પહેલો વિકલ્પ છે. તે સિવાયના બબ્બે વિકલ્પ પંચેન્દ્રિ પર્વતમાં સમજવા પહેલા ભાંગાને વિકલ્પને) છોડી દેવાનું કારણ એ છે કે અહીં પહેલે વિકલ્પ બનતો નથી, કારણ કે એક આકાશપ્રદેશમાં કેવલિસમુઘાતને છોડીને એક જીવના એક પ્રદેશનું અસ્તિત્વ સંભવી શકતું નથી, કારણ કે ત્યાં જીવના અસંખ્યાત પ્રદેશનું જ અસ્તિત્વ સંભવી શકે છે. અહીં “કાવ (યવત્ ) પદથી દ્વિીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિંદ્રિય અને પંચેન્દ્રિય જીમાં પણ એવું જ કથન ગ્રહણ કરવાનું કહ્યું છે. “અરવિહુ રિચમં” અનિદ્રિામાં (સિદ્ધોમાં) પૂર્વોક્ત ત્રણ ભાગ પણ સંભવી શકે છે, તેથી તેમના વિષે તે ત્રણ ભાંગા કહેવા જોઈએ. તે ત્રણ ભાંગા નીચે પ્રમાણે સમજવા (૧) ત્યાં એકેન્દ્રિયના પ્રદેશ હોય છે અને અનિષ્ક્રિય જીવને પ્રદેશ હોય છે. (૨) એકેન્દ્રિયના પ્રદેશ હોય છે અને એક અનિદ્રિય જીવન પ્રદેશ હોય છે. (૩) એકેન્દ્રિયના પ્રદેશ હોય છે અને અનિન્દ્રિય જીવન પ્રદેશે હેાય છે. “ને મળવા તે સુવિ funત્તા” અલેક રૂપ ક્ષેત્રલેકના એક આકાશ પ્રદેશમાં જે અજીવે છે, તે બે પ્રકારના હોય છે. “સંગg” તે બે પ્રકારે નીચે પ્રમાણે છે. “વો મનવા ચ, રવી અનીવા ચ” (૧) રૂપી અજીવ અને (૨) અરૂપી અજીવ, “હવી તહેવ” રૂપી અજીવ સ્ક, સ્કન્ધના દેશે સ્કલ્પના પ્રદેશ અને પરમાણ રૂપ હોય છે. અને અહી શનીવા તે વંઘવ પvળત્તા” તથા જે અરૂપી અજીવ છે તેના પાંચ પ્રકાર કહ્યા છે. “તંsજેવાં કે “નો ધમ્મત્યિવાણ, ધમૂરિયાત રે,” (૧). ને ધર્માસ્તિકાય રૂપ ધર્માસ્તિકાયને દેશ (અંશ) એક આકાશ પ્રદેશમાં ધર્માસ્તિકાય પૂરેપૂરૂં રહી શકતું નથી, કારણ કે તે દ્રવ્ય અસંખ્યાત પ્રદેશ વગાહી હોય છે. તેથી ત્યાં ધર્માસ્તિકાયને દેશ (અંશ) જ સંભવી શકે છે. અહીં એવું સમજવું જોઈએ કે–આકાશના એક પ્રદેશમાં ધર્માતિકાયને એક જ પ્રદેશ હોય છે, તે પણ અવયવાર્થવાળે હોવાથી દેશ શબ્દનો અર્થ અવયવમાત્રરૂપ વિવક્ષિત થાય છે. તેથી નિરંશ તેને ત્યાં સદૂભાવ હોવા છતાં પણ અવિવક્ષિત હોવાને કારણે ત્યાં ધર્માસ્તિકાયને દેશ હોય છે,” આ પ્રકારનું કથન કરવામાં આવ્યું છે. “ધથિકારણ પણે” (૨) ત્યાં ધર્માસ્તિકાયને પ્રદેશ તે સ્વાભાવિક રીતે જ હોય છે. “ga કસૂથિકારણ વિ” (૩) એજ પ્રમાણે ત્યાં અધર્માસ્તિકાયને દેશ અને (૪) અધર્માસ્તિકાયને પ્રદેશ હોય છે ત્યાં અધર્માસ્તિકાય પૂરેપૂરું હોઈ શકતું નથી, પરંતુ તેને દેશ અને પ્રદેશ જ ત્યાં સંભવી શકે છે. એજ વાત સૂત્રકારે “નો ધમસ્થિwાણ, અજન્મરિધાચત્ત રે, જAWિાચરણ ” આ સૂત્રપાઠદ્વારા સમજાવી છે. “અદ્ધા રમણલ” (૫) અને આકાશના એક પ્રદેશમાં કાળ હોય છે જ. આ રીતે આ અરૂપી પાચ પ્રકારના અજી અલેક રૂપ ક્ષેત્રના એક આકાશપ્રદેશમાં હોય છે, શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧ ૨૪ Page #149 -------------------------------------------------------------------------- ________________ ગૌતમ સ્વામીને પ્રશ્ન— fતયિોચવત્તહોનસન મતે ! હાંમિ બાવા વણે řિ નીવા, નીચઢેલા, ગ્રીવત્તા, ગોવા, અનીલેશ્વા અનીષષના ’ હે ભગવન્! તિય ગ્લેશક રૂપ ક્ષેત્રલેાકના એક આકાશપ્રદેશમાં શું જીવા હાય છે ખરાં? અથવા જીવદેશ છે? કે જીવપ્રદેશ છે? અજીવા અજીવ દેશ કે અજીત્ર પ્રદેશ છે? મહાવીર પ્રભુના ઉત્તર-વ' નન્હા દ્દોહોન વેજ્ઞજોનલ તહેવ ” અધેલાક રૂપ ક્ષેત્રલાકના એક આકાશપ્રદેશમાં જેવું કથન કરવામાં આવ્યું છે, એવું જે કથન તિય ગ્લાક રૂપ ક્ષેત્રલેાકના એક આકશપ્રદેશ વિષે પણ સમજવુ 46 વઉ છો વત્તજોનસ વિ '' એવુ' જ કથન ઉર્ધ્વલેકરૂપ ક્ષેત્રલેકના એક આકાશપ્રદેશ વિષે પશુ સમજવું, પરન્તુ તે કથન કરતાં આ કથનમાં એટલી જ વિશેષતા છે કે “ લજ્જાલમો નથિ ” ઉર્ધ્વલેાક રૂપ ક્ષેત્રલેાકમાં કાળના સદૂભાવ હાતા નથી. તેથી ત્યાં ચાર અરૂપી દ્રબ્યાને જ સદ્ભાવ હાય છે, એમ સમજવું, ધર્માસ્તિકાયના દેશ અને પ્રદેશ તથા અધર્માસ્તિકાયના દેશ અને પ્રદેશ, આ ચાર અરૂપી અજીવ દ્રવ્યા જ ઉલાકના એક આકાશ પ્રદેશમાં હાય છે. “ોગસ્સનાબહે૰ોગવેતસ્રોલૉમિત્રાસછ્યું :' અધેલા રૂપ ક્ષેત્રના એક આકાશપ્રદેશ વિષે જેવુ' કથન પહેલાં કરવામાં આવ્યું છે, એવુ' જ કથન લોકના એક આકાશ પ્રદેશ વિશે પણ થવુ જોઇએ. તેના પ્રશ્નોત્તર નીચે પ્રમાણે સમજવા-“ હોય લઘુ મંતે ! સ્મિન્ આવાશપ્રવેશે कि जीवा : जीवदेशा: जीवप्रदेशाः सन्ति, किंवा अजीवाः, अजीवदेशाः अजीव ફેશા : સમ્નિ ?’” હે ભગવન્ ! લેાકના એક આકાશપ્રદેશમાં શું જીવે ડાય ખરાં ? જીવદેશે! હાય છે ખરાં ? જીવપ્રદેશે! હાય છે ખરાં ? અથવા અવે હાય છે ખરાં? અજીવદેશે હાય છે ખરા ? અજીવપ્રદેશેા હોય છે ખરાં? ' મહાવીર પ્રભુના ઉત્તર-‘“ ગોયમા ! તો નીયા, ગૌવાઘેશા અવલીયમથુરા: ઋષિ, ગળીના અવિ, અનીતેશા કવિ, શ્રઞીપ્રદેશા અવિસન્તિ ” હું ગૌતમ ! લેાકના એક આકાશ પ્રદેશમાં જીવા નથી, પરન્તુ જીવદેશે! પશુ છે, જીવપ્રદેશેા પણ છે, અથવા પણ છે, અજીવદેશે પણુ છે અને અજીવપ્રદેશે પણ છે. ગૌતમ સ્વામીનેા પ્રશ્ન—“ અોગસ ન' મતે ! મિનળાખ્તપણે पुच्छा ” હું ભગવન્ ! અલેાકના એક આકાશ પ્રદેશમાં શુ જીવે છે ? જીવદેશેા છે ? જીવપ્રદેશેા છે? અજીવે છે? અજીવદેશે! છે? અજીવપ્રદેશેા છે ? મહાવીર પ્રભુના ઉત્તર-શોમા ! હૈ ગૌતમ! “ નોલીયા, નો जीवदेसा, तंचेव जाव अणतेहिं अगुरुलहूयगुणेहिं संजुत्ते सव्वागासम्स अनंतभागूणे ” અàાકાકાશના એક આકાશ પ્રદેશમાં જીવા પણ નથી, જીવદેશે પશુ નથી, જીવપ્રદેશે પણ નથી, અજીવે પણ નથી, અજીવદેશે! પણ નથી અને અજીવપ્રદેશે! પણ નથી. તે અàાકાકાશ તે એક અજીવ દ્વવ્યદેશ રૂપ શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧૨૫ Page #150 -------------------------------------------------------------------------- ________________ છે. અનન્ત અગુરુલઘુક ગુણેથી તે સદા સંયુક્ત રહે છે. સર્વાકાશના અનન્તમાં ભાગથી તે ન્યૂન રૂપ છે. હવે સૂત્રકાર દ્રવ્યાદિની અપેક્ષાએ આ જીવાદિકાનું વર્ણન કરે છે. " दव्वओ ण अहेलोगखेत्तलोए अणंताई, जीवदव्वाइं अणंताई अजीयદારૂ, ગળતા જોવાની દવા” દ્રવ્યની અપેક્ષાએ અલેક રૂપ ક્ષેત્રલેકમાં અનંત છવદ્રવ્ય છે, અનંત અજીવ દ્રવ્ય છે અને અનંત જીવાજીવ દ્રવ્ય છે. p સિરિઝોલેરો પિ” એવું જ કથન તિર્યશ્લોકરૂપ ક્ષેત્રલેક વિષે પણ સમજવું. ત્યાં પણ અનંત જીવ દ્રવ્ય છે, અનંત અજીવ દ્રવ્ય છે અને અનંત જીવાજીવ દ્રવ્ય છે. “ વોચત્તો વિ” એવું જ કથન ઉરલેક રૂપ ક્ષેત્રલેક વિષે પણ ગ્રહણ કરવું. “ શો જોર णेवत्थि जीवव्वा, णेवत्थि अजीवदवा, णेवत्थि जीवाजीपदव्वा, एगे अजीव ત્રણે. કવિ સરવાણ ગળતમાને ” દ્રવ્યની અપેક્ષાએ અલકમાં જીવ દ્રવ્ય પણ નથી, અજીવ દ્રવ્ય પણ નથી, જીવાજીવ દ્રવ્ય પણ નથી, પરંતુ એક અજીવ દ્રવ્ય દેશ ત્યાં હોય છે. તે અલેક અનંત અગુરુક લઘુક ગુણોથી યુક્ત છે અને તે સર્વકાશના અનંતમાં ભાગે ન્યૂન છે. “कालओ ण अहेलोयखेत्तलोए न कयाइ नासि जाव निच्चे, एव जाव અછો” કાળની અપેક્ષાએ અલેક રૂપ ક્ષેત્ર ભૂતકાળમાં ક્યારે ય ન હતું એવું નથી, એટલે કે તેનું અસ્તિત્વ હતું જ, વર્તમાનમાં પણ તેનું અસ્તિત્વ છે અને ભવિષ્યમાં પણ રહેશે. તે વ છે, શાશ્વત છે, અવ્યય છે અને નિત્ય છે એ જ પ્રમાણે તિયક રૂપ ક્ષેત્રલેક, ઉર્વલેક રૂપ ક્ષેત્રલેક, લેક અને અલક પણ ભૂતકાળમાં હતાં, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં પણ હશે. એવું નથી કે તે ભૂતકાળમાં ન હતાં, વર્તમાનમાં નથી અને ભવિષ્યમાં નહીં હાય, કારણ કે તેઓ પણ ધ્રુવ છે, શાશ્વત છે, અવ્યય છે અને નિત્ય છે. "भावओ ण अहेलोगखेत्तलोए अणंता वनपज्जवा जहा खदए, जाव સત્તા ચ પળવા, હવે ગાવ રો” વર્ણની અપેક્ષાએ અલક રૂપ ક્ષેત્રલેકમાં અનંત વર્ણ પર્યાયે છે, કારણ કે એક ગુણિત કૃષ્ણ વર્ણવાળાં, બે ગુણિત કૃષ્ણવર્ણવાળા આદિ અનંત ગુણિત કૃષ્ણવર્ણવાળાં પુતલેને ત્યાં સદૂભાવ છે. બીજા શતકના સ્કન્દક નામના પહેલા ઉદ્દેશામાં જેવું કથન કરવામાં આવ્યું છે. એવું જ કથન અહીં પણ ગ્રહણ થવું જોઈએ. આ કથન “અનંત રસાદિ પર્યાય છે, અનંત અગુરુક લઘુક પર્યાયે છે.” આ સૂત્રપાઠ પર્યન્ત ગ્રહણ કરવું જોઈએ, જ પ્રમાણે તિર્યલેક ક્ષેત્રમાં ઉર્વલોક ક્ષેત્રકમાં અને લેકમાં પણ અનંત વર્ણાદિ પર્યાયે છે, એમ સમજવું “માવો ण अलोए नेवत्थि वण्णपउजवा, नेवत्थि अगुरु य लहु यपज्जवा, एगे अजीवदव्वदेसे નાવ 9ળામા” ભાવની અપેક્ષાએ અલકમાં વર્ણ પયા પણ નથી. શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧ ૨૬ Page #151 -------------------------------------------------------------------------- ________________ ગંધ, રસાદિ પર્યાયે પણ નથી, અને અગુરુ લઘુક પર્યા પણ નથી, કારણ કે અગુરુ લઘુક પર્યાય યુક્ત અને દ્રવ્યપુલને ત્યાં અભાવ છે. કારણ કે અગરુ લઘુક ગુણોથી યુક્ત તથા સર્વાકાશના અનન્તમાં ભાગથી ન્યૂન એ તે અલેક એક અજીવ દ્રવ્ય દેશ રૂપ જ છે. જે સુ-૧ | લોકાલોક કે સ્વરૂપના નિરૂપણ લેક અને અલકના પરિમાણની વક્તવ્યતા “જો બં તે ! માઝા પvળ” ઈત્યાદિ ટીકાર્થ–સૂત્રકાર આ સૂત્રમાં લેક અને અલોકના પ્રમાણનું નિરૂપણ કર્યું છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે- “સોળ મરે! છે મારું પુછો ?” હે ભગવન્લોક કેટલે વિશાળ માટે કહ્યો છે? મહાવીર પ્રભુને ઉત્તર-“ોયા! ઈ કી લીરે લાલીવામાં વાવ રિસેળ” હે ગૌતમ ! આ જંબુદ્વીપ નામને દ્વીપ–મધ્ય જંબુદ્વીપ સમસ્ત દ્વીપ અને સમસ્ત સમુદ્રોની વચ્ચે આવેલે છે અને તે સમસ્ત દ્વીપ અને સમદ્રોથી નાનો છે. તેનો આકાર તેલથી ભરપુર માલપુવા જેવું છે. અથવા રથના પૈડાની વાટ જે તેને આકાર છે. અથવા કમલની કર્ણિકા જેવી ગેળ હોય છે, એવે તેને આકાર છે. અથવા તેને આકાર પૂર્ણિમાના ચન્દ્ર જે છે. તેને વિસ્તાર એક લાખ એજનને અને પરિધિ ત્રણ લાખા સેળ હજાર બસે સત્યાવીસ (૩૧૬૨૨૭) એજન, ત્રણ કેશ, ૧૨૮ ધનુષ અને ૧૩ આંગળથી પણ સહેજ વધારે છે. “સેળ જાજે તે સમg ६ देवा महिदिया जाव महासोक्खा जंबुद्दोवे दीवे मंदरे पव्वए मंदरचूलिय' સદવો અખંar સંજસિત્તt i' fજા ” તે કાળે અને તે સમયે (ધારો કે અત્યારે જ) કઇ મહાઝદ્ધિવાળા, મહાવૃતિવાળા, મહાયશવાળા, મહાબળવાળા, અને મહાસુખવાળા ૬ દે આ જમ્બુદ્વીપમાં રહેલા મદર પર્વત ઉપર, મદરની ચૂલિકા (ટોચ) ને ઘેરીને બધી બાજુએ ઊભા રહી જાય, “બહેન चत्तारि दिसाकुमारीओ महनरियाी चत्तारि बलिपिंडे गहाय जंबुद्दीवस्स दीवस्स चउसु दिसासु बहियाभिमुहीओ ठिच्चा ते चचारि वलिपिंडे जमगसमग बहियाમિ વિવેજ્ઞા” અને તેની નીચે ચાર મહત્તરિક દિશાકમારીઓ ચાર બલિપિડેને લઈને ચાર દિશાઓમાં (પૂર્વ પશ્ચિમ આદિ દિશાઓમાં) બહારની તરફ મુખ રાખીને ઊભી રહે, અને તે સ્થિતિમાં ઊભી રહીને તેઓ તે ચારે બલિપિંડોને એક સાથે જ બહાર ફેકે, તે “ઉમૂળ શોચમા ! ताओ एगमेगे देवे ते चत्तारि बलिपिंडे धरणितलमसंपत्ते खिप्पामेव पडिसाहरित्तए" હે ગૌતમ! તે છ દેવામાં ને પ્રત્યેક દેવ તે ચાર બલિપિંડોને જમીન ઉપર શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧ ૨ ૩ Page #152 -------------------------------------------------------------------------- ________________ આવી પડે તે પહેલાં-વચ્ચેથી જ ઘણી જ ઝડપથી ગ્રહણ કરી શકવાને સમર્થ હોય છે. “તે જોગમા! રેવા તાણ ફ્રિાણ જાગ રે છે પુરસ્થાfમમુ પ્રાણ” હે ગૌતમ ! તે દેવામાં કોઈ એક દેવ પિતાની તે ઉત્કૃષ્ટ, ત્વરિત, ચપલ આદિ વિશેષણવાળી દેવગતિથી પૂર્વ દિશા તરફ ચાલવા માંડે, “વાણિળામમુ, પર્વ સ્થામિમુદ્દે, ઘણું ઉત્તરામિ, હવે મમુદે, ga ગોમુદે થા” એજ પ્રમાણે બીજો એક દેવ દક્ષિણ દિશા તરફ ચાલવા માંડે, ત્રીજો એક દેવ પશ્ચિમ તરફ ચાલવા માંડે ચેથ એક દેવ ઉત્તર તરફ ચાલવા માંડે પાંચમે એક દેવ ઉર્વદિશા તરફ ચાલવા માટે અને છટ્ટો એક દેવ અદિશા તરફ ચાલવા માંડે, “તેનું શાળં તે સમgr વારસાના સાપ્ત થા” બરાબર એજ સમયે કેઈ એક પુરુષને ત્યાં ૧૦૦૦ વર્ષના આયુષ્યવાળે એક બાળક જન્મ પામે, “તeળે તરસ વાળeણ જન્માપિચરો પીળા મસિત્યાર બાદ –તેના આયુકાળ દરમિયાન કોઈ સમયે તે બાળકના માતાપિતા મરી જાય છે, પરન્તુ “જો વેવ તે તેવા રોmત્ત સંબંતિ” આટલા લાંબા કાળની સતત મુસાફરી કરવા છતાં પણ તે દેવો લેકના અન્ત સુધી પહોંચી શકતા નથી, “ત્ત તરફ વાર ગાયુ રહીને મવર્* ત્યાર બાદ તે બાળક એક હજાર વર્ષનું આયુષ્ય પૂરું કરીને કાળધર્મ પામી જાય છે, પરંતુ “ગો જેવ છે નાવ સંવાળ” એટલા વર્ષ પર્યન્ત સતત મુસાફરી કરવા છતાં પણ દે લોકાન્ત સુધી પહોંચી શકતા નથી, “તણ તરણ સર ટ્રિમિંગા વરીબા મતિ” તે બાળકનાં હાડકાં અને મજા પણ નષ્ટ થઈ જાય છે, તે પણ તે દેવે લોકના અન્તને પામી શકતા નથી, “તાળ તાણ રાજારણ માસત્તને વિ રે વણીને મ” ત્યાર બાદ તે બાલકની સાત પેઢીઓ પણ નષ્ટ થઈ જાય છે, પરંતુ સતત મુસાફરી કરતા તે દેવો લોકના અન્ત સુધી પહોંચી શકતા નથી. “તevi aa તારા નામg fa fહીને મગર, રેવન' તે રવા ઢોરં સંgramત્તિ ” અરે ! તે બાલકના નામ ગેત્રને પણ નાશ થઈ જાય છે, પરંતુ આટલા દીર્ઘ કાળ પર્યન્ત મુસાફરી કરવા છતાં પણ તે દેવે લોકના અન્ત સુધી પહોંચી શકતા નથી, એટલે બધે વિશાળ આ લોક છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન– “સેજલ મને ! સેનાનું જિં નg agg, ઉgg?” હે ભગવન! છએ દિશાઓમાં ગયેલા તે દેવે દ્વારા ઉ૯લંધિત (પાર કરાયેલું) ક્ષેત્ર વધારે મોટું છે? કે અનુલ્લવિત (પાર કરવાનું જે બાકી છે) તે ક્ષેત્ર વધારે મોટું હોય છે ? મહાવીર પ્રભુને ઉત્તર–“જેમ! વણ, જો ગાણ થgg” હે ગૌતમ! એ જેટલું ક્ષેત્ર પાર કર્યું છે–તેક્ષેત્ર અધિક છે અને જે પાર શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧ ૨૮ Page #153 -------------------------------------------------------------------------- ________________ કરવાનું બાકી છે કે જે ક્ષેત્ર ને પાર કર્યું નથી તે ક્ષેત્ર ઓછું છે. “તારણે અTg બહેકામ, ચારણે પણ અલંક Tળે” ઉ૯લંધિત ક્ષેત્ર કરતાં અનુલંધિત ક્ષેત્ર અસંખ્યાતમાં ભાગ જેટલું છે. અને અનુલંધિત ક્ષેત્ર કરતાં ઉલંધિત ક્ષેત્ર અસંખ્યાત ગણું મોટું હોય છે. શંકા-પૂર્વાદિ પ્રત્યેક દિશામાં લોક અર્ધરાજૂ પ્રમાણ છે અને ઉર્ધ્વદિશામાં તથા અદિશામાં તે સાત રાજપ્રમાણ કરતાં કંઈક ન્યૂનાધિક પ્રમાણ છે. છતાં સમાન ગતિથી ચાલનારા દેવાના અનુકલંધિત ક્ષેત્રને ઉલંધિત ક્ષેત્રના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ શા માટે કહ્યું છે? અને અનુકલંધિત ક્ષેત્ર કરતાં ઉલલંધિત ક્ષેત્રને અસંખ્યાત ગણું અધિક કેમ કહ્યું છે ? ઉત્તર-આ શંકાનું સમાધાન આ પ્રમાણે છે-ઘનચતુરસ્ત્રીકૃત (ચતુષ્કોણાકાર) લોક જ કપિત છે તેથી તે કથનમાં કોઈ દેષ નથી. શકા-ઉપર્યુક્ત કવરૂપવાળી ગતિ દ્વારા પણ જે તે દેવે અતિ દીર્ઘ કાળ પર્યન્ત મુસાફરી કરવા છતાં પણ કાન્ત સુધી પહોંચી શકતા નથી, તે જિનેન્દ્રોના જન્મકલ્યાણુકામાં અશ્રુત દેવલેક જેવાં ઘણું દૂરના ક્ષેત્રો માંથી પણ થોડા સમયમાં દેવો કેવી રીતે આવી શકે છે ? અશ્રુત દેવલોકથી અહીં સુધી આવવાનું ક્ષેત્ર તે બહુ જ વિશાળ છે અને અવતરણને સમય ઘણો અલ્પ હોય છે. - ઉત્તર- જિનેન્દ્રોના જન્મકલ્યાણુકેમાં દેવોની આવવાની ગતિ તે શિઘતમ (સૌથી ઝડપી) હોય છે, જ્યારે ત્વરિતાદિ વિશેષણવાળી જે ગતિ છે કે તે તેના પ્રમાણમાં મન્દ હોય છે, એમ સમજવું હવે લોકના પ્રમાણને ઉપસંહાર કરતા સૂત્રકાર કહે છે કે “g ' જોયા ! મહાઇg TUરે ” હે ગૌતમ! લોક આટલો બધો માટે છે એટલે કે તે અતિશય વિશાળ છે. હવે ગૌતમ સ્વામી અલકના પ્રમાણુની અપેક્ષાએ મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે “અસો મતે ! માર wwત્તે? ” હે ભગવન્! અલોક કેટલો વિશાળ છે? મહાવીર પ્રભુને ઉત્તર-“જો મા ! ગયે સમજે વારી ગોળસરસારું લાયામવિજલમેળ', રહા સંવાલા બાગ હેવેનું હે ગૌતમ! આ મનુષ્ય ક્ષેત્રની લંબાઈ અને પહોળાઈ ૪૫ લાખ જનની કહી છે. તેનું વર્ણન બીજા શતકના પહેલા ઉદ્દેશામાં સ્કન્દકના પ્રકરણમાં કહ્યા અનુસાર ગ્રહણ કરવું જોઈએ. તેની પરિધિ પર્યન્તનું વર્ણન અહીં ગ્રહણ કરવું જોઈએ. " तेण' कालेण तेण समएण दस देवा महिड्डिया तहेव जाव संपरिસત્તાનું સંક્તિ ==ાતે કાળે અને તે સમયે ૧૦ દે જંબુદ્વીપના મંદિર પર્વતની (સુમેરુ પર્વતની) મંદરચૂલિકા (શિખર) ને ઘેરીને ચારે દિશામા શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧ ૨૯ Page #154 -------------------------------------------------------------------------- ________________ ઊભા રહે, અને “ગટ્ટ રિામારીનો મહત્તરિયાળો બpવઢિfકે જણાવ माणुसुत्तरस्स पव्वयस्म चउ वि दिसासु चउसु वि विदिसासु बहियाभिमुहीओ ठिच्चा अट्ट बलिपिंडे गहाय माणुसुत्तरस्स पव्वयस्स जमगसमा बहियाभिमुहीओ વિવેકા” નીચે આઠ મહત્તરિક દિશાકુમારીઓ આઠ બલિપિંડોને લઈને, માનુષાર પર્વતની ચારે દિશાઓમાં (પૂર્વાદિ ચાર દિશાઓમાં) અને ચારે વિદિશાઓમાં (ઈશાન આદિ ચારે ખૂણામાં) બહારની તરફ મુખ કરીને ઊભી રહે, અને તેઓ એક સાથે માનુષેત્તર પર્વતની બહારની તરફ તે આઠ બલિપિંડને ફેકે, “પાળ નોn! તો અમેળે છે તે જ જસિંહે ઘરતિરુનદં ઉaણામે પરિણારિત્તા” તે હે ગૌતમ! તે દસ દે મને પ્રત્યેક દેવ પિતાની શીધ્ર ગતિથી ગમન કરીને તે આઠ બલિપિંડને જમીન પર પડતાં પહેલાં જ વચ્ચેથી જ-ગ્રહણ કરી લેવાને સમર્થ હોય છે, " गोयमा! देवा ताए उक्किद्वाए जाव देवगईए लोगसि ठिच्चा असब्भावपट्टवणाए एगे देवे पुरत्थाभिमुहे पयाए, एगे देवे दाहिणपुरत्याभिमुहे पयाए, एवं जाव उत्तरपुरस्थाभिमुहे पयाए, एगे देवे उड्डाभिमुहे, एगे देवे अहोभिमुहे पयाए" હે ગૌતમ! તે દેવે પિતાની તે ઉત્કૃષ્ટ વિલક્ષણ), ત્વરિતા, ચપલા, ચંડા, સિંહા, ઉદધૃતા, જયિની, દિવ્યા વગેરે વિશેષાવાળી દેવગતિથી ચાલીને ધારો કે (આ કલ્પનાને જ વિષય છે. સંભવી શકે એવું નહીં હોવાથી ધારવાનું કહ્યું છે) લોકના અન્ત ભાગમાં પહોંચી જાય છે. હવે ત્યાંથી એક દેવ પોતાની એવી જ ગતિથી પૂર્વ દિશામાં ચાલવા માંડે, એક દેવ અગ્નિ કણમાં ચાલવા માંડે, એક દેવ દક્ષિણ દિશામાં ચાલવા માંડે, એક દેવ નેત્રત્ય કેણમાં ચાલવા માંડે, એક પશ્ચિમમાં, એક વાયવ્ય કેણમાં એક ઉત્તરમાં અને એક ઈશાનમાં ચાલવા માંડે, એક દેવ ઉર્વ દિશામાં ચાલવા માંડે અને એક દેવ દિશામાં ચાલવા માંડે, “તેને ફળ તેન સમા શાહનચક્ષક તારણ પચાણ” હવે બરાબર તે કાળે અને તે સમયે એક લાખ વર્ષના આયુષ્યવાળા કેઈ એક બાળકનો જન્મ થાય છે, “તUM તસ્ય વારસ સમાપિચ પરીા મવતિ” ત્યાર બાદ તે બાલકના માતાપિતાનું અવસાન થઈ જાય છે, આટલા કાળ પર્યન્ત પોતાની શીવ્ર ગતિથી ગમન કરવા છતાં પણ “જો જેવાં તે રેવા જોચંતં સાત્તિ” તે દેવ અલોકના અત સુધી પહોંચી શકતા નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે એક વર્ષના આયુવાળા તે બાલકના માતાપિતા એક લાખ વર્ષ કરતાં ઓછા સમયમાં મર્યા હશે પરંતુ એટલા દીર્ઘ કાળ પર્યત નિરન્તર ચાલતાં રહેવા છતાં પણ તેઓ અલોકાન્ત સુધી પહોંચી શકતા નથી. “સ” ત્યાર બાદ એક લાખ વર્ષનું આયુષ્ય ભેળવીને તે બાલક અવસાન પામે છે, એટલા કાળ પર્યન્ત નિરંતર ચાલવા છતાં પણ તે દેવે અલોકના અન્ત સુધી પહોંચી શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧ ૩૦ Page #155 -------------------------------------------------------------------------- ________________ શકતા નથી, તે ખાલકનાં હાડકા અને મજા નષ્ટ થઈ જવા છતાં પણ તે દેવા અલોકાન્ત સુધી પહોંચી શકતા નથી. તે માલકની સાત પેઢી પણ નષ્ટ થઈ જાય છે. તે સાત પેઢીને નષ્ટ થવામાં જેટલો કાળ લાગે છે એટલા ફાળ પર્યન્ત ચાલવા છતાં પણ તે દેવા અલોકાન્ત સુધી પહોંચી શકતા નથી. આટલો વિશાળ અલોક છે, એમ સમવુ' ગૌતમ સ્વામીના પ્રશ્ન—‹ àસિંગ સેવાળ' હે ભગવન્! દશે દિશાઓમાં ગયેલા તે પ્રત્યેક દેવ કરવામાં આવ્યું છે તે ક્ષેત્ર અધિક હાય છે ? કે દ્વારા પાર કરવાનું બાકી છે તે ક્ષેત્ર) અધિક હેાય છે ? મહાવીર પ્રભુના ઉત્તર- જોચમાં ! હે ગૌતમ ! ' નો પણ વટ્ટુપ, અશ ” તેમણે વ્યતિક્રાન્ત (ઉલ્લ ઘત) કરેલું ક્ષેત્ર અધિક હેતુ નથી, પરન્તુ बहुए અવ્યતિક્રાન્ત (અનુલ્લંધિત) ક્ષેત્ર અધિક હાય છે, કારણ કે “ ચારણે બળ અળતનુને, અચારણે ગણ્ અનંતમાણે ” ગત ક્ષેત્ર (ઉલ્લંઘત ક્ષેત્ર) કરતાં અગત ક્ષેત્ર (અનુલઘિતક્ષેત્ર) અનત ગણુ હોય છે અને અગતક્ષેત્ર કરતાં ગતક્ષેત્ર અનંતમાં ભાગ પ્રમાણ હોય છે. અન્તે અલોકના પ્રમાણના ઉપસંહાર કરતા મહાવીર પ્રભુ કહે છે કે “જો નોચના! છુ માર્ત્તે ' હું ગૌતમ! અલોક આટલો બધા વિશાળ કહ્યો છે. ' [૦૨ !! nણ વહુણ, અણ્ ચાર દ્વારા જે ક્ષેત્રને ઉલ્લ‘ધિત અનુલ્લંધિત ક્ષેત્ર (તેમનાં --લૌકિક પ્રદેશ વક્તવ્યતા – “ હોમ્સ ન મંતે ! ' ઇત્યાદિ .. ܕ ઢોકા-લોકના સ્વરૂપનું નિરૂપણ ચાલી રહ્યું છે. તેથી સૂત્રકારે અહી’ તેના એક પ્રદેશગત જીવપ્રદેશોની પ્રરૂપણા કરી છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે-“ હોનસન મળે ! एगंमि आगाप से जे एगिंदियपएसा जाव पंचिदियपएसा, अनिंदियप एसा अन्नमन्नत्रद्धा अन्नमन्नपुट्ठा जाव अन्नमन्नसमभरघडत्ताए चिर्हति ? अत्थिण भंते ! अन्नमन्नस्स किंचि आबाहां वा बबाह वा उत्पाएंति, छविच्छेद वा વેંતિ ? ) હે ભગવન્ ! લોકના એક આકાશ દેશમાં એકેન્દ્રિય જીવપ્રદેશે, દ્વીન્દ્રય જીવદેશે, ત્રીન્દ્રિય જીવપ્રદેશ, ચતુરિન્દ્રિય જીવપ્રદેશે, પ'ચેન્દ્રિય જીવપ્રદેશે અને અને અનિન્દ્રિય જીવપ્રદેશે અન્યાન્ય ખદ્ધ, અન્યન્ય પૃષ્ટ, અચૈાન્ય અવગાઢ અને અન્યોન્ય સ્નેહપ્રતિબદ્ધ થઈને સમભર ઘડાની જેમ ( સર્વથા જલપૂર્ણ ઘડાના આકારની જેમ ) રહે છે, તેા શુ તે એક બીજાને આખાષા (પીડા), વ્યાખાધા (વિશેષ પીડા) પહેાંચાડતા નથી ? શું તેઓ એક બીજાની મિના (આકૃતિના) ભંગ કરતા નથી ? મહાવીર પ્રભુના ઉત્તર– “ નો ફળતું. સમઢે” હે ગૌતમ ! એવું સંભવી શકતું નથી, કહેવાનુ' તાત્પ એ છે કે પરસ્પર સંબદ્ધ અને સ્પૃષ્ટ રૂપે રહેલા એકેન્દ્રિયાદિ પ્રદેશ એક મીજાને સહેજ પણ આમાધા અથવા વ્યાઆધા ઉપજાવતા નથી, અને તેમની આકૃતિના ભંગ પણ કરતા નથી. ગૌતમ સ્વામીના પ્રશ્ન છે. ક્ષેત્રેન મંન્ને ! વ. વુજ્જર, ઝોનલ ળ एगंमि आगासपरसे जे एगिंदिय परसा जाब चिति, णत्थि भंते ! अन्नमन्नस्स શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧૩૧ Page #156 -------------------------------------------------------------------------- ________________ િિચત્રાવા, ના, નાય་ત્તિ ” હે ભગવન્! આપ શા કારણે એવું કહેા છે કે લેકના એક આકાશપ્રદેશમાં જે એકેન્દ્રિય જીવના પ્રદેશ, દ્વીન્દ્રિય જીવના પ્રદેશે, ત્રીન્દ્રિય જીવના પ્રદેશે!, ચતુરિન્દ્રિય જીવના પ્રદેશો, પ'ચેન્દ્રિય જીવના પ્રદેશે અને અનિન્દ્રિય જીવના પ્રદેશો પરસ્પર અદ્ધ, પરસ્પર પ્રુષ્ટ, પરસ્પર અવગાઢ અને પરસ્પર સ્નેહુપ્રતિષદ્ધ થઈને પરસ્પર સમભર ઘડાની માફક રહે છે, તે જીવપ્રદેશે એક ખીજાને સામાન્ય પીડા કે વિશેષ પીડા પહોંચાડતા નથી અને એક બીજાની આકૃતિના ભંગ પણ કરતા નથી ? મહાવીર પ્રભુના ઉત્તર ગોયમા! હે ગૌતમ ! છે ના નામÇ नट्टिया सिया - सिंगारागारचारुवेसा, जाव कलिया, रंगद्वाणंसि जणसया उलसि, जणसय सहस्सा उलंसि बत्तीसइविहस्स नट्टस्स अन्नयर नट्टविहिं उब सेज्जा " ધારા કે કોઈ એક નકી છે. તે શ્રૃ ંગારના આકાર જેવી છે (અનેક સુંદર આભૂષણાદિને લીધે શ્રૃંગારની જ મૂર્તિ જેવી શાલે છે), તેણે સુંદર વેષ પરિધાન કર્યું છે, જે સંગત, હસિત, ભણિત, સ્થિત, વિલાસમાં અને સ’ગી. તમાં તથા સલાપમાં નિપુણુ છે, એવી ઉપયુક્ત ગુણેથી સ ́પન્ન તે નતિકા રગશાળામાં કે જે ખીચાખીચ ભરાઈ ગઈ છે, ત્યાં આવીને નૃત્ય કરે છે અને ૩૨ પ્રકારની નાટયવિધિમાંથી એક નાટયવિધિની રજુઆત કરે છે. ( से नूण गोयमा ! ते पेच्छगा तं नट्टिय अणिमिसाए दिट्ठीए सम्बओ समंता સમિહોતિ ? ” તે ૪ ગૌતમ ! તે રગશાળામાં બેઠેલા તે પ્રેક્ષકા ચારે તરફથી તેની સામે અનિમિષ નજરે જોઈ રહે છે કે નહી? ગૌતમ સ્વામીના ઉત્તર વ્યાખાધા. પહાંચાડે છે ? અથવા કુંતા ! સfમોતિ'' હા, ભગવન્ ! લાકા તેની સામે બધી દિશામાંથી અનિમિષ નજરે જોઇ રહે છે. પતિત દૃષ્ટિઓને કાઈ પણ આખાધા કે તેમની આકૃતિના વિચ્છેદ કરે છે. ખરી ? ગૌતમ સ્વામીના ઉત્તર- “ નો ફ્ળકે સમદ્રે’' ભગવન્ ! એવુ′ મનતુ' નથી. ત્યારે મહાવીર પ્રભુ તેમને બીજો એક પ્રશ્ન પૂછે છે- “ તાનો વા दिट्ठीओ अन्नमन्नाए किंचि आवाह वा वाबाह वा उप्पाएंति ? छविच्छेद वा જયંતિ ? ” હે ગૌતમ ! શુ તે પ્રેક્ષકાની દૃષ્ટિએ પરસ્પરમાં એક બીજાની ષ્ટિને કોઈ આખાધા કે વ્યાખાષા પહેાંચાડે છે ખરી? તેની આકૃતિનુ છેદન કરે છે ખરી ? ગૌતમ સ્વામીના ઉત્તર- “ જો કે સમદ્રે” હું ભગવન્ ! એ વાત પશુ સ'ભવી શકતી નથી. હવે ચાલુ વિષયને ઉપસ'હાર કરતા મહાવીર પ્રભુ ગૌતમ સ્વાર્માને કહે છે કે “ છે તેવું' તોયમા ! વ' વુન્નર, સંચેય જ્ઞાગ નો છેિ. વા શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧૩૨ Page #157 -------------------------------------------------------------------------- ________________ પતિત દષ્ટિઓને કોઈ પણ આબાધા કે વ્યાબાધા પહોંચાડે છે? અથવા તેમની આકૃતિને વિચ્છેદ કરે છે ખરી? ગૌતમ સ્વામીને ઉત્તર- “ો ફળ નર્” ભગવન્! એવું બનતું નથી. ત્યારે મહાવીર પ્રભુ તેમને બીજે એક પ્રશ્ન પૂછે છે- “સામાં વા दिट्रीओ अन्नमन्नाए किंचि आवाहवा, वाबाह वा उप्पाएंति ? छविच्छेद वा ?િ” હે ગૌતમ ! શું તે પ્રેક્ષકોની દષ્ટિએ પરસ્પરમાં એક બીજાની દષ્ટિને કઈ આબાધા કે વ્યાબાધા પોંચાડે છે ખરી? તેની આકૃતિનું છેદન કરે છે ખરી? ગૌતમ સ્વામીને ઉત્તર- “ ફળ મ” હે ભગવન્! એ વાત પણ સંભવી શકતી નથી, હવે ચાલુ વિષયને ઉપસંહાર કરતા મહાવીર પ્રભુ ગૌતમ સ્વામને કહે છે કે “તેમાં જોગમા ! ઘઉં યુરજ, તં વેર બાગ નો વિછેરું પા પત્તિ” હે ગૌતમ! તે કારણે જ મેં એવું કહ્યું છે કે લેકના એક આકાશ પ્રદેશમાં રહેલા એકેન્દ્રિય, હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય અને અનિદ્રિય જીવન પ્રદેશે અન્ય બદ્ધ, અન્ય સ્પષ્ટ અને અન્ય સંસ્કૃષ્ટ થઈને સમભર (પાણીથી ભરેલા) ઘડાની જેમ રહેલા હોવા છતાં પણ, તેઓ એક બીજાને બિલકુલ આબાધા (પીડા) કે વ્યાબાધા (વિશેષ પીડા) ઉપજાવતા નથી અને એક બીજાની આકૃતિને ભંગ કરતા નથી. તે સૂ૦ ૩ જીવમદેશ વિશેષાધિક કા નિરૂપણ જીવપ્રદેશ વિશેષાધિક વક્તવ્યતા“ ટોળણ બં મતે મિ આવાસપારે. ” ઈત્યાદિ– ટકાર્થ–લેકના એક પ્રદેશના સ્વરૂપનું કથન ચાલી રહ્યું છે. તેથી સૂત્રકાર આ સૂત્ર દ્વારા એક પ્રદેશમાં રહેલા જીવપ્રદેશની અ૫નતાનું કથન કરે છે–આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે “ઢોકાર - મને ! અગ્નિ વા//પણે બન્નવણ બીવાણા, उक्कोसपए जीवपएमाण सध जीवाण य कयरे कयरेहितो जाव विसेसाहिया वा?" હે ભગવન! લેકના એક આકાશપ્રદેશમાં જઘન્ય રૂપે વર્તમાન (રહેલા) જીવપ્રદેશો, તથા ઉત્કૃષ્ટ રૂપે રહેલા જીવપ્રદેશ તથા સમસ્ત માંથી કોણ કોના કરતાં અલ્પ છે? કયા જીવપ્રદેશાદિક કયા જીવાદિકથી અધિક છે? ક્યા જીવપ્રદેશાદિક ક્યા જીવપ્રદેશાદિકની બરાબર છે? અને કયા જીવપ્રદે. શાદિક ક્યા જીવપ્રદેશાદિક કરતાં વિશેષાધિક છે? શ્રી ભગવતી સૂત્ર : ૯ Page #158 -------------------------------------------------------------------------- ________________ 66 મહાવીર પ્રભુના ઉત્તર-“ોચમા! ” હે ગોતમ ! સબસ્થોના સોસ एगम्मि आगासपएसे जहन्नपए जीवपएसा, सव्वजीवा असंखेज्जगुणा, उकोसपए जीवreer विसेसाहिया " લેાકના એક આકાશપ્રદેશમાં જધન્ય રૂપે રહેલા જયપ્રદેશે! સૌથી આછાં હાય છે, તેના કરતાં જે જીવા છે તે અસખ્યાત ગણાં હાય છે. એક આકાશપ્રામાં રહેલા જીવે કરતાં એક આકાશપ્રદેશમાં રહેલા ઉત્કૃષ્ટપદી જીવા વિશેષાધિક છે આ સૂત્રના અથ નીચે પ્રમાણે સમજવા. “તે તેર પ્રદેશેામાં તેર પ્રદેશેાવાળા, દસ દિશાઓના સ્પર્શ કરનાશ દસ દિશામાં વ્યામ થઈને રહેનારા ૧૩ દ્રવ્ય સ્થિત (રહેલા) છે. તેમના પ્રત્યેક આકાશ પ્રદેશમાં ૧૩-૧૩ પ્રદેશ હાય છે. આ રીતે લેાકાકાશમાં એક અનન્ત જીવેના અવગાહ હાવાથી, એક એક પ્રદેશમાં અનંત જીવપ્રદેશ હાય છે. લેકમાં અનંત જીવાત્મક સૂક્ષ્મ નિગેાદ છત્ર, પૃથ્વાદિક સર્વ જીવાના અસ ખ્યાતની તુલ્ય છે. તેમના જીવપ્રદેશ એક એક આકાશપ્રદેશમાં અનંત હાય છે. અને જધન્યપ૪માં તેમના જીવપ્રદેશે એક આકાશપ્રદેશમાં સૌથી ઓછાં હાય છે. તે જઘન્યપદી પ્રદેશા કરતા સમસ્ત જીવ અસખ્યાત ગણુાં છે, તથા એક આકાશપ્રદેશમાં જેટલાં ઉત્કૃષ્ટપટ્ટી જીવપ્રદેશ છે, તેમના કરતાં (સમસ્ત જીવે કરતાં) વિશેષાધિક છે. ,, "" અન્તે મહાવીર પ્રભુનાં વચનાને પ્રમાણભૂત ગણીને ગૌતમ સ્વામી કહે છે કે- ધ્રુવ મને ! ય મને ! વિ’” હે ભગવન્ ! આપની વાત સત્ય છે. હે ભગવન્ ! આ વિષયનુ આપે જે પ્રતિપાદન કર્યુ તે સર્વથા સત્ય છે, આ પ્રમાણે કહીને પ્રભુને વ`દ્મણા નમસ્કાર કરીને તેઓ પેાતાને સ્થાને બેસી ગયા !) સૂ૦ ૪ || જૈનાચાય શ્રી દાસીલાલજી મહારાજ કૃત “ ભગવતીસૂત્ર”ની પ્રમયચન્દ્રિકા જ્યાખ્યાના અગિયારમા શતકના દશમા ઉદ્દેશક સમાપ્ત ૧૧-૧૦ના શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧૩૪ Page #159 -------------------------------------------------------------------------- ________________ ગ્યારહનેં ઠેરો કા વિષય વિવરણ અગિયારમા શતકના અગિયારમા ઉદ્દેશાના પ્રારંભ ૧૧માં શતકના ૧૧માં ઉદ્દેશકમાં પ્રતિપાદિત વિષયનું સ ́ક્ષિપ્ત વર્ણીન વાણિજ્ય ગ્રામનું વન—કૃતિપલાશક ચૈતન્યનું વર્ણન-કાળના પ્રકાર, પ્રમાણુ કાળનુ નિરૂપણ-હસ્તિનાપુરનગરનુ વર્ણન-મલરાજનુ' વર્ણન-પ્રભાવતી પટ્ટરાણીનુ... વર્ણન, વાસગૃહતુ. નિરૂપણુ-શય્યાવણુન, મહાસ્વપ્નાવલીકન બાદ પ્રભાવતી જાગે છે તેનું વર્ણન-સિંહવષ્ણુન, સિંહૅસ્વપ્ન દર્શન ખાદ પ્રભાવતીનું પ્રબુદ્ધ થઈને ખલરાજના શયનગૃહ તરફ ગમન, રાજા દ્વારા સ્વપ્નફ્લપ્રતિ પાદન, પ્રભાવતી દ્વારા સ્વપ્નલના સ્વીકાર, રાજાનુ વ્યાયામશાળામાં અને નાનગૃહમાં ગમન, સ્વપ્નપાર્કને આમંત્રણ, તેમનુ આગમન, સ્વપ્નફલ જાણવા નિમિત્તે તેમને પ્રશ્ના પૂછ્યા તેનું વર્ચુન, ગર્ભસંરક્ષણુ, પુત્રજન્મ નિરૂપણું, દ્ધોંપન પુત્રજન્મના મહે।ત્સવનું વર્ણન, પુત્રના નામકરણુ સહસ્કારનું વન, પાંચ ધાયમાતાએ દ્વારા તેના પરિપાલનનું વર્ણન મહાખલ કુમારને ગુરુ પાસે ભણવા મેાકલવાનુ” વન, તેના વિવાહનું વર્ણન, પ્રીતિદાન વધુન, ધર્મ ઘેષ અણુગારના આગમનનુ` કથન, મહાબલનું તેમને વંદણુા નમસ્કાર કરવા માટે ગમન, ધર્મ કથા શ્રવણ કરીને તેને વૈરાગ્ય ઉત્પન્ન થવાનુ વધુ ન, દીક્ષાની આજ્ઞા પ્રાપ્તિનુ' વધુન, ષષ્ઠિભક્તાનશન (માસ ખમણુ) દ્વારા કાળ કરવાનું કથન, બ્રહ્મલેાક દેવલેાકમાં ઉત્પત્તિ, ત્યાંથી ચ્યવીને સુદન શેઠ રૂપે ઉત્પન્ન થવાવું કથન, સુદર્શન શેઠને જાતિસ્મરણ જ્ઞાન થવાનું અને ત્યાર બાદ દીક્ષા અંગીકાર કરવાનું કથન, ઇત્યાદિ વિષયનું આ ઉદ્દેશામાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે, કાલદ્રવ્ય કે સ્વરૂપ કાનિરૂપણ કાળદ્રવ્યવક્તવ્યતા “ àળ જાહેળસેળ સમવળ ' ઇત્યાદિ ટીકા-આગળના ( દસમાં) ઉદ્દેશામાં લેકની વક્તવ્યતાનું પ્રતિપાદન કરવામાં આવ્યુ છે હવે લેાકવતી કાલદ્રવ્યની વક્તવ્યતાથી યુક્ત સુદર્શન ચરિત્રની સૂત્રકાર આ સૂત્રદ્વારા નીચે પ્રમાણે પ્રરૂપણા કરે છે શ્રી ભગવતી સૂત્ર : ૯ ‹ àળ' જાહેળ' તેન' સમળ', વાળિચળામે નામ નચરે હોસ્થા, વળો ’ તે કાળે અને તે સમયે વાણિગ્રામ નામે નગર હતું. ઔપપાતિક સૂત્રમાં ૧૩૫ Page #160 -------------------------------------------------------------------------- ________________ ચંપા નગરીનું જેવું વર્ણન કરવામાં આવ્યું છે, તેવું તેનું વર્ણન સમજવું. “હૂતિ પઢારે વેરૂ, વાગો, કાર પુરવિરાટ્ટો તેમાં દૂતિ પલાશ નામે ચૈત્ય ઉદ્યાન હતું. ઔપતિક સૂત્રમાં જેવું પૂર્ણભદ્ર ચિત્યનું વર્ણન કરવામાં આવ્યું છે, એવું તેનું વર્ણન સમજવું. તે દૂતિ પલાશ ચૈત્યમાં એક પૃથ્વીશિલાપટ્ટક હતું. “ તથાં નચરે મુળ નામ શેટ્ટી વરિય” તે વાણિજગ્રામ નગરમાં સુદર્શન નામે એક શેઠ રહેતા હતા. “ વાવ પરિમg, વમળોત્રાસણ મિજાવવાની વ વિદ” તે ઘણે ધનવાન હો, દીસ હત, તેજસ્વી હતા, વિપુલ ભવન, શયન, આસન, યાન, વાહન આદિથી સંપન્ન હતો. તે વિપુલ ધન, સૌંદર્ય, રજત, સુવર્ણ આદિથી યુક્ત હતું, તે આગ (લાભ માટે વ્યાપાર ઉદ્યોગ કરે તે) પ્રયોગમાં (કાર્ય પ્રારંભ કરતાં પહેલાં તેના પરિણામને નિશ્ચય કરે તે) કુશળ હતું, તેને ત્યાં વિપુલ અનાજ આદિ ખાદ્ય સામગ્રી, અનેક દાસ દાસી, અનેક ગાય, ભેંસ, ઘેટાં વગેરેને સમુદાય હતે. તે એટલે પ્રભાવશાળી હતું કે તેને પરાજય કરવાને કઈ સમર્થ ન હતું. “યાવતુ પદથી ગૃહીત દીપ્ત આદિ વિશેષણેના અર્થ ઉપાસક દશાંગસૂત્રની અગારધર્મસંજીવની નામની મારા દ્વારા લખવામાં આવેલી ટીકામાં–આનંદ શ્રાવકના પ્રકરણમાં–આપવામાં આવેલ છે. તે જિજ્ઞાસુ પાઠકએ તે ત્યાંથી વાંચી લેવા. તે સુદર્શન શેઠ શ્રમણોપાસક હતા-શ્રાવક હતા, તેઓ જીવ અને અજીવ તત્વના જ્ઞાતા હતા. (યાવતું) તેઓ પુણ્ય અને પાપના સ્વરૂપને સારી રીતે જાણતા હતા. અહીં “યાવત્ (પર્યન્ત) પદથી જે સૂત્રપાઠ ગ્રહણ કરવામાં આવ્યો છે, તે સૂત્રપાઠ તથા તેને વિસ્તૃત અર્થ ઔપપાતિક સૂત્રના ઉત્તરા ના ૬૩માં સૂત્રની પીયૂષવર્ષિણી ટીકામાં આપવામાં આવેલ છે. તે તે ત્યાંથી વાંચી લેવો. સમસમોઢે કાર પરિણા ઝુવારજૂ” વાણિજગ્રામ નગરના દ્વતિપલાશ ચત્યમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. ત્યાંના લોકોને સમહ (પ્રખદા) દૂતિ પલાશ ચૈત્યમાં ગયા. તેમણે વંદણું નમસ્કાર પૂર્વક તેમની પર્યું પાસના કરી. “તમાં તે મુદ્દે દી રૂપી હાથ સમાને हटतटे पाए कय जीव पायच्छित्ते, सव्वालंकारविभूसिए साओ गिहाओ पडिनि. રાના જ્યારે સુદર્શન શેઠને મહાવીર પ્રભુના આગમનના સમાચાર મળ્યા, ત્યારે તેના આનંદ અને સંતોષને પાર ન રહ્યો. તેનું દિલ આનંદથી નાચી ઉઠય. તેણે સ્નાન કર્યું, કાગડાદિને માટે અન્નનો ભાગ અલગ કરવા ૩૫ ખલિકર્મ કર્યું, કૌતુક, મંગલ પ્રાયશ્ચિત્ત આદિ વિધિ પતાવી. ત્યાર બાદ સમસ્ત અલંકારથી વિભૂષિત થઈને તે મહાવીર પ્રભુના દર્શનાર્થે પિતાના ઘેરથી નીકળે. “વનિમિત્તા સોરમાને છત્તે ઘરનમાળા पायविहारवारेण महया पुरिसवगुरा परिक्खि ते वाणियगाम नयर मझं मझेण નિયTSતે વખતે તેના મસ્તક પર કેરંટ પુપિોની માલાએથી યુક્ત છત્ર શોભી રહ્યું હતું. ઘણા મોટા મોટા પુરુષના સમૂહની સાથે, પગપાળા તે શ્રી ભગવતી સૂત્ર : ૯ Page #161 -------------------------------------------------------------------------- ________________ "" આગળ વધ્યું, અને વાણિજગ્રામ નગરના મધ્યમાગે થઈને, નિમ્નખ્રિસા એળેવ તૂપષ્ટાસણ ચેપ, એળેય મળવ' મહાવીરે, તેળેવ ઉવાચ્છજ્જુ ” તે કૃતિપલાશ ચૈત્યમાં આવી પહાંચા, ત્યાર ખાદ તે જ્યાં શ્રમણ ભગવાન મહાવીર ત્રિરાજતા હતા તે તરફ આગળ વચ્ચે, “ કવાચ્છિા સમળ માત્ર મહાવીર' વંવિદેન' અમિનમેળ અમિનજીર્ તન્ના'' નીચે દર્શાવેલા પાંચ પ્રકારના અભિગમ પૂર્વક તે મહાવીર પ્રભુ પાસે ગયા. “ વિજ્ઞાળયુક્વાળના રણમત્તો નાથ ત્તિવિજ્ઞાર પખ્તુવાલળચાણ વસ્તુવાલક્ ” સચિત્ત દ્રવ્યાના પરિત્યાગ આદિ પાંચ અભિગમ નવમાં શતકના ૩૩ માં ઉદ્દેશામાં ઋષભદત્ત બ્રાહ્મણના સબંધમાં જેવુ કથન કરવામાં આવ્યું છે, જેમ કે-યાવત્ અચિત્ત દ્રવ્યેતુ – વસ્ત્રાભરણ વિગેરેના પરિત્યાગન કરવા. ૨ એકશાટિકથી (વગરસિવેલા વસ્ત્રથી) ઉત્તરાસ’ગ કરવા. ૩ જોઈને જ અ’જલી જોડવી. ૪ અને મનનુ' એકાગ્ર કરવુ. ૫ ત્યાં જઈને સુદર્શન શેઠે મન, વચન અને કાયાથી શ્રમણ મહાવીરની ત્રણ પ્રકારની પયુ પાસના કરી. तएण समणे भगव महाबीरे सुदंसणस्स सेट्टिस्स तीसे य महइमहालयाए जाव आराहए भवइ ત્યાર ખાદ મહાવીર પ્રભુએ તે સુશન શેઠને તથા તે અતિ વિશાળ જનસમુદાય રૂપ પ્રખદાને ધર્મોપદેશ સભળાવ્યા. (યાવતું) તે સુટ્ઠન શેઠ આરાધક (સાચા શ્રાવક) અની ગયા. जाव आराहए भवइ આ સૂત્રાંશ દ્વારા સૂત્રકારે એ વાત પ્રકટ કરી છે કે મહાવીર પ્રભુના ઉપદેશ સાંભળનાર જીવા, શ્રમણાપાક કે શ્રમણેાપાસિકા બનીને પ્રભુની માન્નાના આરાધક બની જતાં હતાં, એજ પ્રમાણે સુદર્શન શેઠ પણુ તેમની આજ્ઞાના આરાધક બની ગયા. ભગવાન 66 << "" ܕܕ 6: "तएण से सुदंसणे सेट्ठी समणस्स भगवओ महावीरस्स अंतिए धम्म' સોપ્પા નિમ્મ દૃઢ્ઢો કટ્ટાદ્દેશ્” ત્યાર ખાદ શ્રમણુ ભગવાન મહાવીરની સમીપે શ્રુતચારિત્ર રૂપ ધર્મોનું શ્રવણુ કરીને અને તેને સારી રીતે હૃદયમાં ધારણ કરીને સુદર્શન શેઠ અત્યંત હર્ષ અને સાષ પામ્યા, અને તેએ પેાતાની ઉત્થાન શક્તિથી ઊભા થયા. उठाए उट्ठेसा समण भगव महावीर' તિવ્રુત્તો નાથ નમસિત્તા વ ચાચી ’ ઊભા થઇને તેએ મહાવીર પ્રભુ પાસે ગયા. ત્યાં જઈને તેમણે તેમને ત્રણ વાર વણા કરી અને નમસ્કાર કર્યા. 'દણા નમસ્કાર કરીને તેમણે મહાવીર પ્રભુને એવે! પ્રશ્ન પૂછયે! કે વિષે ન મરે ! જે વળત્તે ? ” હે ભગવન્ ! કાળ કેટલા પ્રકારના કહ્યો છે ? મહાવીર પ્રભુના ઉત્તર-‘ મુસળા વર્ણવ, જાજે પળત્ત-સંનફા' હું સુદર્શન ! કાળના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યાં છે. 66 << પમાળાને, બઢ઼ાનિવ્યત્તિવ્હાલે, મરાહે બăાહાલે” (૧) પ્રમાણુકાળ, (૨) યથાયુનિ શ્રૃત્તિકાલ, (૩) મરણુકાળ અને (૪) અદ્ધાકાળ. જે કાળથી વર્ષ શત શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧૩૭ Page #162 -------------------------------------------------------------------------- ________________ આદિ રૂપ પ્રમાણ જાણી શકાય છે, તે કાળને પ્રમાણકાળ કહે છે. અથવા વર્ષાદિના પરિચ્છેદ (વિભાગ) નિર્ણયની પ્રધાનતાવાળા, અથવા વર્ષાદિ રૂપ અર્થવાળ જે કાળ છે, તેને પ્રમાણુકાળ કહે છે. તે અહાકાળના વિશેષ દિવસાદિ રૂપ હોય છે. એજ વાત “સુવિ” ઈત્યાદિ સૂત્રદ્વારા સ્પષ્ટ કરવામાં આવી છે. જે પ્રકારને આયુને બબ્ધ હોય, એ પ્રકારને જે અવસ્થિતિ કાળ તેને યથાયનિવૃત્તિકાળ કહે છે. તે નારકાદિ આયુષ્ક રૂપ હોય છે. આયુકર્મના અનુભવનથી યુક્ત અદ્ધાકાળ તો સમસ્ત સંસારી માં મજૂદ હોય છે, એજ વાત “રેરરિરિય” ઈત્યાદિ સૂત્રમાં પ્રકટ કરી છે. મરણુકાળ-મરણથી યુક્ત જે કાળ છે તેને મરણકાળ કહે છે. તે કાળ અદ્ધાકાળ રૂપ જ છે. અથવા “મરણ” પિતે જ “કાળ”ની પર્યાય છે. તેથી મરણરૂપ જે કાળ છે તેને મરણકાળ કહે છે. અહાકાળ-સમયાદિ વિશેનું નામ “અદ્ધા” છે. તે અદ્ધારૂપ જે કાળ છે તેને અદ્ધાકાળ કહે છે. ચન્દ્ર, સૂર્ય આદિથી ક્રિયા વિશિષ્ટ જે અઢી દ્વીપ અને અઢી સમુદ્રાન્તવત જે સમયાદિક છે, તે પણ અદ્ધાકાળ રૂપ જ છે. એજ વાત “ સમચારિય” ઈત્યાદિ સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરી છે. પુલપરિવર્તનું નામ પરિવર્તે છે. સૂઠ | ૧ || મમાણકાલ કા નિરૂપણ પ્રમાણુકાળવક્તવ્યતા ટીકાથ–આનાથી પહેલાના સૂત્રમાં કાળના ચાર ભેદ બતાવવામાં આવ્યા છે. હવે સત્રકાર આ સૂત્રમાં કાળના પ્રથમ ભેદ રૂપ પ્રમાણુકાળનું પ્રતિપાદન કરે છે. આ વિષયને અનુલક્ષીને સુદર્શન શેઠ મહાવીર પ્રભુને એવો પ્રશ્ન છે છે કે “જે દિ નાળાછે?” હે ભગવન ! પ્રણામ કાળનું કેવું સ્વરૂપ કહ્યું છે? એટલે કે પ્રમાણુકાળ કેટલા પ્રકારને કહ્યો છે? શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧ ૩૮ Page #163 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રભનો ઉત્તર-“પમાળા વિશે હે ગૌતમ ! પ્રમા કાળ બે પ્રકારને કહ્યો છે. “સંગા” તે પ્રકારો આ પ્રમાણે છે-(૧) દિવ સપ્રમાણુકાળ અને (૨) રાત્રિ પ્રમાણુકાળ. હવે સૂત્રકાર પૌરુષી (પહેર) ના પ્રમાણનું નિરૂપણ કરે છે– “उकोसिया अपंचममुहुत्ता दिवसस्स वा राईए वा पोरिसी भव" ચાર મુહર્તા અને પાંચમું અધું મુહૂર્ત મળીને અદ્ધ પંચમમુહર્ત થાય છે. એવાં અદ્ધપંચમ મુહૂર્ત (કા મુહૂર્ત) ની પૌરુષી (પહોર) ને અધ પંચમમુહર્તા પરુષી કહે છે. અઢાર મુહૂર્તવાળા દિવસને અથવા ૧૮ મુહૂર્તવાળી રાત્રિને જે નવ ઘડીરૂપ ચોથો ભાગ છે તે કા મુહૂર્ત પ્રમાણ હોય છે. આ રીતે દિવસ અથવા રાત્રિના એક પહોરની ઉત્કૃષ્ટ લંબાઈ કાળની અપેક્ષાએ છા મુહની હોય છે, તથા દિવસ અને રાત્રિના એક પહેરની કાળની અપેક્ષાએ ઓછામાં ઓછી લંબાઈ . મુહૂર્તની હોય છે. ૧૨ મુહૂર્તવાળા દિવસને અથવા ૧૨ મુહૂર્તવાળી રાત્રિને જે ચોથા ભાગ (પહોર) હોય છે, તે ત્રણ મુહૂર્ત પ્રમાણ હોય છે. તેથી જઘન્ય (ટૂંકામાં ટુંકે) પહાર ત્રણ મુહૂર્તને થાય છે. બે ઘડીનું એક મુહૂર્ત થાય છે. આ રીતે ત્રણ મુહૂર્તની ૬ છ ઘડિ થાય છે. તેથી જઘન્ય પહેરનું પ્રમાણ ત્રણ મુહૂર્તનું અથવા ૬ ઘડીનું સમજવું. આ દિનરાતના જઘન્ય પૌરુષી (પહેર) નું પ્રમાણ સમજવું આ સમરત કથનનું તાત્પર્ય એ છે કે અધિકમાં અધિક ૪ મુહર્તાન અને ઓછામાં ઓછા ૩ મુહૂર્તન એક પહોર થાય છે. સુદર્શન શેઠને પ્રશ્ન-નયા અને ! રોણા ગઢવમમુહુરા વિવરણ જા રા વા વારિણી મવા” હે ભગવન્! જ્યારે દિવસ અથવા રાત્રિને પ્રત્યેક પહોર અધિકમાં અધિક કા મુહૂર્તને (૯ ઘડીને અથવા ૨૧૬ મિનિટન) થાય छ, “ तयाण कइभागमुहुतभागेण परिहायमाणी परिहायमाणी जहनिया तिमुहत्ता વિરલ વા વા વા વોરિણી મા?” ત્યારે તે દિવસ અને રાત્રિના પહોરમાં દરરોજ મુહૂર્તને કેટલા ભાગ ઘટતાં ઘટતાં ત્રણ મુહૂર્તના જઘન્ય પ્રમાણવાળ પહાર થઈ જાય છે? તથા “કથા જે નિયા તિમત્તા સિવ. सस्स वा राईए वा पोरिसी भवइ, तयाण कइभागमुहत्तभागेण परिवहढमाणी परिवड्ढमाणी उक्कोसिया अद्धपंचममुहुत्ता दिवसस्स वा राईए वा पारिसी भवइ ?" જ્યારે દિવસ અને રાત્રને પહોર જઘન્યની અપેક્ષાએ ત્રણ મુદૂર્તનો (૬ ઘડી અથવા ૧૪૪ મિનિટન) થાય છે, ત્યારે તે દિવસ અને રાત્રિના પહેરમાં દરરોજ મૂહર્તાના કેટલામાં ભાગને વધારો થતાં થતાં કા મુહર્તાનો ઉત્કૃષ્ટ પ્રમ ણવાળે પહોર થઈ જાય છે ? શ્રી ભગવતી સૂત્ર: ૯ ૧ ૩૯ Page #164 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રભુનો ઉત્તર-પુરંસળા ! નવાળું શોણિયા અદ્ધવિમમુહૂા. दिवसास वा राईए वा पोरिसी भवइ, तयाण बावीससयभागमुहतभागेण परिहायमाणी परिहायमाणी जहन्निया तिमुहुचा दिवसस्स वा राईए वा पोरिसी મવા” હે સુદર્શન શેઠ જ્યારે દિવસ અને રાત્રિને પ્રત્યેક પહોર અધિકમાં અધિક કા સાડાચાર મુહૂર્તને થાય છે-૯ ઘડીને અથવા ૨૧૬ મિનિટને અથવા ૩ કલાક ૩૬ મિનિટને થાય છે, ત્યારે દરરોજ મુહૂર્તના ૧૨૨ માં ભાગપ્રમાણ ઘટાડો થતાં થતાં દિવસ અને રાત્રિના પ્રત્યેક પહેરની લંબાઈ ઓછામાં ઓછા ૩ મુહર્તાની થઈ જાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે લાંબામાં લાંબા ૨૧૬ મિનિટના પહોરમાં દરરોજ 1 મુહૂર્તને ( ઘડીને અથવા ૨ મિનિટને) ઘટાડો થતાં થતાં નાનામાં નાને ૩ મુહૂર્તને (૧૪૪ મિનિટન) પહાર થઈ જાય છે. લાંબામાં લાંબે પહોર ૪ મુદને અને ટૂંકામાં ટુંકે પહર ૩ મુદ્દ. તને થતું હોવાથી, તે બન્ને વચ્ચે ના મુહૂર્તને તફાવત પડે છે. દરરોજ 1 મુહૂર્ત ઘટતાં ઘટતાં ૧૮૩ દિવસમાં કુલ ( ૪૬=૩) ૧ મુને ઘટાડે થઈ જાય છે, ત્યાર બાદ દરરોજ 1 મુક્ત પ્રમાણ વધતાં વધતાં ૧૮૩ દિવસમાં ૧ મુહૂર્તને વધારે થઈને લાંબામાં લાંબા કા મુહર્તાને પહોર બની જાય છે. ૧૮૩ દિવસમાં ૧પ મુદૃર્ત પ્રમાણ પહોરની લંબાઈ વધે ઘટે છે. તેથી દરરોજ 1 મુહૂર્ત પ્રમાણ વધ-ઘટ થાય છે, એ હિસાબ મળી રહે છે તેથી જ “જ્ઞાવિત વિજ રાતમાTદૂર્તમાન” આ પ્રમાણે કહ્યું છે. એ જ પ્રમાણે “ચાનું રનિયા તિમુહુરા વિતરણ ઘા राईए वा पोरिसी भवइ, तयाण बोवीससयभागमुहूत्तभागेण परिवढमाणी २ Sજોરિયા પવનમુદ્દત્તા વિવાર વા વા વા જોરિ મવ” જ્યારે દિવસ અને રાત્રિનો પ્રત્યેક પહાર જઘન્યની અપેક્ષાએ ૩ મુહૂતને થાય છે, ત્યારે તેમાં મુદૂર્તના ૧૦રમાં ભાગ પ્રમાણ વધારો થતાં થતાં દિવસ અને રાત્રિનો પહાર અધિકમાં અધિક ૪ મુહૂર્ત પ્રમાણુ થઈ જાય છે સુદર્શન શેઠને પ્રશ્ન-“ચાનું મને ! વોરિયા દ્ધાંવમમુત્તા રિક૩૪ વા રાહ યા રિસી મારુ ” હે ભગવાન ! દિવસ અને રાત્રિને પહેર અધિકમાં અધિક કા મુહૂર્તનો કયારે થાય છે? “જયા કા =નિયા વિમુSત્તા ઉઢાસ વા રાફૅણ પારિજી મવ? ” તથા દિવસ અને રાત્રિના પહોર ટુંકામાં ટુંક ૩ મુહૂર્તને કયારે થાય છે? મહાવીર પ્રભુને ઉત્તર-“સુરંતળ! ૩ Hણ સારસમુદ્ર दिवसे भवइ, जहन्निया दुवालसमुहुत्ता राई भवइ तयाण' उक्कोसिया अद्धपंचममुहुत्ता दिवसस्स पोरिसी भवइ, जहन्निया तिमुहुत्ता राईए पोरिसी भवइ" હે ગૌતમ! જયારે લાંબામાં લાંબે ૧૮ મુહૂર્તને દિવસ અને ટુંકામાં ટુંકી ૧૨ મુહૂર્તની રાત્રિ થાય છે, ત્યારે દિવસ પહેર અધિકસી અધિક કા સહન થાય છે અને રાત્રિને પહર ઓછામાં ઓછા ૩ ત્રણ મુહર્તાને થાય છે. તથા “નવા વોલિયા અારસમુદુનિયા ના મારૃ, કરિના કુવાઢા શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧૪ ૦ Page #165 -------------------------------------------------------------------------- ________________ मुहुत्ते दिवसे भवइ, तयाण उकोसिया अद्धपंचममुहुत्ता राईए पोरिसी भवइ, શનિના ઉત્તમત્તા વિવરણ વોરિસી મર” જ્યારે લાંબામાં લાંબી ૧૮ મુહુર્તની રાત્રિ અને ટૂંકમાં ટુકે ૧૨ મુહૂર્તને દિવસ થાય છે, ત્યારે રાત્રિને પર અધિકમાં અધિક કા મુહૂર્તને થાય છે અને દિવસ પહેર ઓછામાં ઓછા ત્રણ મુહૂતને થાય છે. સુદર્શન શેઠને પ્રશ્ન-“શાળે મરે ! ૩ોના સારસમુદ્ર વિશે મા, કનિયા ટુવાસકુત્તા રાષ્ટ્ર માર?” હે ભગવન્! લાંબામાં લાંબે જે ૧૮ મુહર્તનો દિવસ છે તે ક્યારે (કઈ તિથિએ) થાય છે? ટુંકામાં ટકી ૧૨ મુહુર્તની રાત્રિ કયારે થાય છે? “વા સોવિયા ગઠ્ઠા સમુરા રામવા, કgિ સુગ્રાહ્યણમુહુ વિશે મારું?” તથા લાંબામાં લાંબી ૧૮ અઢાર મુહૂર્તની રાત્રિ અને ટુંકામાં ટુંકે ૧૨ બાર મુહૂર્તને દિવસ કયારે થાય છે? મહાવીર પ્રભુને ઉત્તર-“કુવંરબા ! ગાઢપુનિમાણ ૩ોરણ અટ્ટારમુજે વિવારે મા, જ્ઞનિયા ફુવારમુ છું મારુ” હે સુદર્શન ! અષાઢ માસની પૂર્ણિમાએ વધારેમાં વધારે ૧૮ મુહૂર્તને દિવસ અને ઓછામાં ઓછા ૧૨ મુહૂર્તની રાત્રિ થાય છે. “અષાઢ માસની પૂર્ણિમાએ” એવું જે કથન કરવામાં આવ્યું છે તે પાંચ વર્ષના યુગના અન્તિમ વર્ષની અપેક્ષાએ કરવામાં આવ્યું છે. કારણ કે એજ અષાઢી પૂર્ણિમાએ ૧૮ મુહૂર્તને દિવસ હોય છે. ત્યારે જા મહત્વને એક પહોર થાય છે. તથા વર્ષમાં જ્યારે કર્ક સંક્રાન્તિ થાય છે, ત્યારે જ આ મુહૂતને પહાર થાય છે એમ સમજવું. એ જ પ્રમાણે “સ पन्तिमाए ण उकोसिया अद्वारसमुहुत्ता राई भवइ, जहन्निया दुवालसमहत्ते દિવસે મવ” પોષ માસની પૂર્ણિમાએ લાંબામાં લાંબી ૧૮ મુહૂર્તની રાત્રિ અને ટુંકામાં કે ૧૨ મુહર્તને દિવસ થાય છે. આ કથન પણ પાંચ વર્ષના યુગના અતિમ વર્ષની અપેક્ષાએ થયું છે, એમ સમજવું. આ રીતે રાત્રિ અને દિવસની વિષમતાનું કથક કરીને હવે સૂત્રકાર તેમની સમતાનું કથન કરે છે- સદર્શન શેઠને પ્રશ્ન-“ગથિ ! વિવા વાવ મવરિ” હે ભગવની રાત્રિ અને દિવસ કદી સરખાં થાય છે ખરાં? મહાવીર પ્રભુને ઉત્તર-દંતા, થિ” હા સુદર્શન ! દિવસ અને રાત્રિ સરખાં પણ થાય છે ખરાં. સુદર્શન શેઠને પ્રશ્ન-“ચાળ અંતે ! વિચ રગોર સમાજ મયંતિ?” હે ભગવન્! દિવસ અને રાત્રિ કયારે સરખાં થાય છે? મહાવીર પ્રભુને ઉત્તર-“કુળા! જિaraોચપુત્તિમાકુ નું સ્થળ વિના જ ગોર વાવ અવંતિ” હે સુદર્શન ચૈત્ર અને આસો માસની શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧૪૧ Page #166 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણિમાએ દિવસ અને રાત્રિ સરખાં હોય છે. અહીં એવું જે કહેવામાં આવ્યું છે કે “ચૈત્ર અને આસે। માસની પૂર્ણિમાએ દિવસ અને રાત્રિ સરખાં હોય છે, ” આ કથન વ્યવહારનયની અપેક્ષાએ કરવામાં આવ્યું છે, એમ સમ જવું. નિશ્ચયનયની અપેક્ષાએ તેા કક સાતિને મકરસક્રાંતિ ખાદ જે ૯૨મા દિવસ રાત થાય છે, તે દિવસ અને રાત્રિ સરખાં થાય છે, એમ સમજવું. ત્યારે ૧૫ મુહૂતના દિવસ અને ૧૫ મુહૂતની રાત્રિ થાય છે, અને દિવસ અને રાત્રિને પ્રત્યેક પહેાર કા પેાણાચાર મુસ્કૃત'ના થાય છે, કારણ કે દિવસ અથવા રાત્રિના ચાથા ભાગ જેટલા એક પહેાર હાય છે. તેથી જ સૂત્રકારે કહ્યું છે કે “ જનરલમુહુતૅ વિશે વન્તરસમુદુત્તા રાષ્ટ્રે મવફ, ૧૩માનमुडुत्तभागूणा चउमुहुत्ता दिवसम्म वा राईए वा पोरिसी भवइ ' કહેવાનું તાપ એ છે કે ચૈત્ર અને આસે। માસની પૂર્ણિમાએ દિવસ અને રાત્રિના પહેારનું પ્રમાણુ ૩ પાણાચાર મુહૂત અથવા છા ઘડીનું અથવા ૩ કલાકનું હોય છે ાસૢ૦૨।। યથાયુર્નિવૃતિકાલ આદિ કા નિરૂપણ યથાયુનિ વૃત્તિકાળની વક્તવ્યતાકેન્દ્રિત ગાઇનિશ્રૃત્તિકાઢે ” ઈત્યાદિ ટીકા-સૂત્રકારે આ સૂત્રદ્વરા યથાયુનિવૃત્તિકાળ આદિ કાળેાની પ્રશ્નપણા કરી છે. આ વિષયને અનુલક્ષીને સુદર્શન શેઠ મહાવીર પ્રભુને અવે પ્રશ્ન પૂછે છે કે- તે જિતા નિગત્તિવાલે” હે ભગવન્ કાળના ખીજા ભેદરૂપ યથાયુનિ વૃતિકાળનું કેવું સ્વરૂપ કહ્યુ` છે? * મહાવીર પ્રભુના ઉત્તર-બ્રાઉનિગત્તિાહે =` ' કેળ' નેરળ થા, तिरिक्खजोणिएण वा मणुस्सेण वा, देवेण वा, अहाउय निव्वतिय से त पालेमाणे ગાઇનિન્ગત્તિજ્ઞાસે ” હૈં સુદÖન ! જે કેાઈ નારકે અથવા તિય સૈનિક જીવે, અથવા મનુષ્ય અથવા દેવે જે પ્રકારના જે આયુષ્યને અન્તમુહૂર્તાદિ રૂપે અધ કર્યાં હોય, તેને તે પ્રકારે ભાગવવુ તેનું નામ યથાયુનિવૃત્તિકાળ છે. હવે સુદન શેઠ મરણકાળ વિષે પ્રશ્ન પૂછે છે- તે િલ' મળજાઢે?” હે ભગવન્ ! કાળના ત્રીજા ભેદરૂપ મરણકાળનું સ્વરૂપ કેવુ છે ? મહાવીર પ્રભુના ઉત્તર-“ મળાઢે, નીવો વા સરીયો વિન્નર્, અત્તર ના નીવાઓ, સે સ. મળાઢે” જે કાળે જીવના શરીરથી વિયેાગ થાય છૅ, અથવા શરીરને જીવથી વિયાગ થાય છે, તે કાળને મરણકાળ કહે છે. સુદર્શન શેઠના પ્રશ્ન—“ à fTM ત' અદ્ધાન્નાહે ” હે ભગવન્ ! કાળના ચોથા ભેદ રૂપ અદ્ધાકાળનું સ્વરૂપ કેવુĆ છે? શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧૪૨ Page #167 -------------------------------------------------------------------------- ________________ અથવા મનુષ્ય અથવા દેવે જે પ્રકારના જે આયુષ્યને અન્તર્મુહૂર્નાદિ રૂપે બંધ કર્યો હોય, તેને તે પ્રકારે ભેગવવું તેનું નામ યથાયુનિવૃત્તિકાળ છે. - હવે સુદર્શન શેઠ મરણકાળ વિષે પ્રશ્ન પૂછે છે-“તે તે મરણ ” હે ભગવન્! કાળના ત્રીજા ભેદરૂપ મરણકાળનું સ્વરૂપ કેવું છે? મહાવીર પ્રભુને ઉત્તર-“કાળજાજે, નીવો વા નો વિષss, art જા જવાનો, તે ત્ત માળા” જે કાળે જીવને શરીરથી વિયોગ થાય છે, અથવા શરીરને જીવથી વિગ થાય છે, તે કાળને મરણકાળ કહે છે. સુદર્શન શેઠને પ્રશ્ન-બરે જિંરં દ્ધારા” હે ભગવન્ ! કાળના ચોથા ભેદ રૂપ અદ્ધાકાળનું સ્વરૂપ કેવું છે? મહાવીર પ્રભુને ઉત્તર-“ગઢા ગળાવિ qo, સેવં સમયઠ્ઠાણ, ગાઝિયાણ, સવzચાર ” હે સુદર્શન! અદ્ધાકાળ અનેક પ્રકારને કહ્યો છે. જેમ કે સમયાર્થતા, આવલિકાઈતા આદિથી લઈને ઉત્સર્પિણી રૂ૫ ર્થતા પર્યન્તના અઢાકાળના અનેક ભેદ કહ્યા છે. - જે કાળનો અર્થ સમય હોય, તેને સમયાઈ કહે છે. તેને જે ભાગ તેને સમયાર્થતા કહે છે. આવલિકારૂપ અર્થના ભાવને આવલિકાWતા કહે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સમય, આવલિકા, સ્તોક, લવ આદિથી લઈને ઉત્સર્પિણ પર્યન્તના તેના (અદ્ધાકાળના) અનેક ભેદ કહ્યા છે. “ एस ण सुदसणा ! अद्धादोहारच्छेदेण छिज्जमाणी जाए विभाग नो હદામાર્ તે સમg” જે છેદનમાં બે ભાગ થાય છે તે છેદનને દ્વિહાર છેદન કહે છે. જે કાળનું એવું દ્વિહાર છેદન ન થઈ શકે એવા કાળના નાનામાં નાના વિભાગને સમય કહે છે. એટલે કે કાળને જે અવિભાગી અંશ છે તેને સમય કહે છે. “સમયથા કહેન્નાનું સમથળ મુરિસમાજને સા gir મારુત્તિ પુજા અસંખ્યાત સમયે ભેગા મળીને એક આવલિકા અને છે. આ રીતે આવલિકા પ્રમાણુકાળ અસંખ્યાત સમયના સમૂહરૂપ હોય છે. “संखेज्जाओ आवलिया ओ जहा सालिउद्देसए जाव सागरोवमरस उ एगस्स મરે રિમાન” તથા સંખ્યાત આવલિકાઓને એક ઉવાસકાળ થાય છે, ઈત્યાદિ સમસ્ત કથન છઠ્ઠા શતકમાં પાંચમાં ઉદ્દેશામાં-શાલિઉદેશામાં–કહ્યા અનુસાર સમજવું. તે કથન “ઘઉં ઘણા ” આ ગાથાના “રં વાળો. જાણ મરે પરિમા” આ અતિમ પદ પર્યન્ત ત્યાં આપવામાં આવેલ છે. તે તે સમસ્ત કથન અહીં પણ ગ્રહણ કરવું જોઈએ. શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧૪૩ Page #168 -------------------------------------------------------------------------- ________________ સુદર્શન શેઠનો પ્રશ્ન-બggf # મરે મામલાનો મે િફ્રિ જોય ?' હે ભગવન ! આ પત્થાપન અને સાગરોપમ કાળથી કયા પ્રજનની સિદ્ધિ થ ય છે ? મહાવીર પ્રભુનો ઉત્તર-સરંજ્ઞા! ઢિશો મસાલોવમેન રતિકિaોળિયમgeણવા જયારૂ વિકતિ” હે સુદર્શન ! આ પલ્યોપમ અને સાગરેપમપ્રમાણુ કાળની મદદથી નારક, તિયચ, મનુષ્ય અને દેના આયુષ્ક કર્મ જાણી શકાય છે. | ૩. નારકાદિ જેની રિતિની વક્તવ્યતાજાન મરે! જેવાં ૪ હિ guyત્તા” ઈત્યાદિટીકાર્થ-ત્રીજા સત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે “ પપમ અને સાગરોપમની મદદથી નારકાદિની સ્થિતિનું–તેમને આયુકર્મનું માપ નીકળે છે,” આ સંબંધને અનુલક્ષીને અહીં સુદર્શન શેઠ તેમના આયુષ્યનું માપ જાણવા માટે પ્રશ્ન પૂછે છે કે-“ ચાં મં! વારં વI fe ?” હે ભગવન નારકેની સ્થિતિ (નરકમાં રહેવાને કાળો કેટલા કાળની કહી છે? મહાવીર પ્રભુને ઉત્તર-“ઘર્થ ટિપર્વ નિવાં માળિચડ્યું, શાહનમgોળે તેવીણ રોગમારું ટિ guત્તા” હે સુદર્શન ! આ પ્રજ્ઞાપના સૂત્રનું સ્થિતિ પદ નામનું ચોથું પદ અહીં સંપૂર્ણ રૂપ કહેવું જોઈએ. પર્યામ સર્વાર્થસિદ્ધિક દેવોની અજઘન્ય જઘન્ય એ સૂત્રનું કથન અહીં ગ્રહણ કરવું જોઈએ કા સુદર્શન ચરિત્રકાનિરૂપણ સુદર્શન ચરિત્ર“અસ્થિ i મતે ! જિં વઢિોરમારોવાળે” ઈત્યાદિ ટીકાથે–ચોથા સૂત્રમાં સૂત્રકારે પાપમ અને સાગરોપમની પ્રરૂપણું કરી છે. તેમાં કાળની અતિ પ્રચુરતાનું કથન સાંભળીને સુદર્શન શેઠે એવું શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧૪૪ Page #169 -------------------------------------------------------------------------- ________________ માન્યું કે તેમને ક્ષય જ નહીં થતું હોય, તેથી આ વાતને ખુલાસે કરાવવા માટે તેમણે મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછ–“થિ મંતે ! ggfઉં વિમાTોવાળ ત , અવરાત્તિ વા? ” હે ભગવન્! આ પપમ અને સાગરોપમ કાળને શું કદી ક્ષય (સર્વનાશ) થાય છે ખરે ? અથવા શું તેમને દેશતઃ (અંશતઃ) નાશ થાય છે ખરો? મહાવીર પ્રભુને ઉત્તર-“હંતા ગરિય” હા સુદર્શન ! આ કાળનો સર્વથા નાશ પણ થાય છે અને અંશતઃ નાશ પણ થાય છે. આ કાળને ક્ષય અને અપચય થવાની વાત સાંભળીને, સુદર્શન શેઠે ફરી આ પ્રમાણે પ્રશ્ન પૂછ–“તે ળળ અંતે! ga યુદત્ત, અસ્થિi curd # જિઓવર સારવમાનું ગાવ વત્તા ઉર વા? ” હે ભગવન્ ! આપ શા કારણે એવું કહે છે કે આ પલ્યોપમ અને સાગરોપમ કાળને ક્ષય અને અપચય થાય છે? આ પ્રરનના ઉત્તરનું પ્રતિપાદન કરવા નિમિત્ત સૂત્રકાર અહીં એજ સુદર્શન શેઠના ચરિત્રનું નિરૂપણ કરે છે-“gયં સહુ ! તેને રાવળે દરિયાપુરે નામ નચરે હોસ્થા વUાગો” હે સુન. તે કાળે અને તે સમયે હસ્તિનાપુર નામે નગર હતું. ઔપપાતિક સૂત્રમાં જેવું ચંપ નગરીનું વર્ણન કરવામાં આવ્યું છે, એવું જ હસ્તિનાપુરનું વર્ણન સમજવું. “સત્તાવ ઉનાળે” તે હસ્તિનાપુર નગરમાં સહસ્ત્રાપ્રવન નામને ઉદ્યાન હતું. “વાગો” તેનું વર્ણન પૂર્ણભદ્ર ચિત્યના વર્ણન પ્રમાણે સમજવું. “તરથ i fથળાપુરે નારે વહે રામ રાયા હો ” તે હસ્તિનાપુર નગરમાં બલ નામને રાજા હતા. ઔપપાતિક સૂત્રમાં જેવું કૃણિક રાજાનું વર્ણન કરવામાં આવ્યું છે, એવું અહીં બલ રાજાનું વર્ણન સમજવું. “તરણ of we oો મારું નામ કેવી થાતે બલરાજાને પ્રભાવતી નામની પટ્ટરાણી હતી. “હુમાળવાયા, લાગો' તેના હાથ અને પગ અતિશય સુકુમાર (કમળ) હતાં. ઔપપાતિક સૂત્રમાં કૃણિક રાજાની રાણી ધારિ. ણીનું જેવું વર્ણન કરવામાં આવ્યું છે, એવું તેનું વર્ણન પણ સમજી લેવું. બીજીવતqવરિફા” તેનાં બધાં અંગો પ્રતિપૂર્ણ–ચૂનાધિક રહિત હતાં અને તે પાંચે ઈન્દ્રિયથી પ્રતિપૂર્ણ હતી. પ્રત્યનુખવની વારિ” પાંચે ઈન્દ્રિનાં સુખોને અનુભવ કરતી હતી. આ અતિમ સૂત્રપાઠ પર્યન્તનું સમસ્ત વર્ણન અહીં ગ્રહણ કરવું જોઈએ. "तरण सा पभावई देवी अन्नया कयाई, तसि तारिसगंसि वासघरंसि ખિતાબો વિત્ત, પાફિરો દૂમિ દમદે” એક વખત એવું બન્યું કે પ્રભાવતી રાણી પુણ્યશાલીઓના નિવાસને 5 એવાં પિતાના શયનગૃહમાં શયન કરી રહી હતી. તે શયનગૃહનો અંદરનો ભાગ વિવિધ પ્રકારનાં ચિત્રેથી સુસજિજત હતે, તથા બહારને ભાગ ચૂનાથી ધૂળેલ હતો તથા મસાલાના પથ્થરથી ઘસી ઘસીને મુલાયમ ને ચમકદાર કરવામાં આવેલ હતું. “વિત્ત દર શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧૪૫ Page #170 -------------------------------------------------------------------------- ________________ "6 "6 'कालागुरुपवर ,, વિચિતઢે ’’તેની ઉપરના ભાગ (છત) વિવિધ પ્રકારનાં ચિત્રોથી સુશૈાભિત કરવામાં આવ્યેા હતેા અને ભેાંયતળિયાના ભાગ ચકચકત બનાવવામાં આવ્યેા હતેા. હું મર્માળચળવળાનિધારે ? તે શયનગૃહમાં જડેલાં મિશ્ અને રત્ના વડે ત્યાના અધકાર નષ્ટ થઈ ગયા હતા. बहुसमसुविभक्त ટ્રેસમા ” તેના પત્યેક ભાગ સમતલ અને સુંદર રીતે વિભકત થયેલા હતા. પંચવન્નરરતમુરમિમુજવુğગોવચાર હિ ’તેમાં જે પુષ્પા ગાઠવેલાં હતાં, તે પાંચ વણુ ના, સરસ અને સુગન્ધ યુકત હતાં. कुंदरुक्कतुरुक्क धूवमघमघं तगंधुद्धूयाभिरामे તે હમેશા શ્રેષ્ઠ કાળા અગરુ, કદ્રુપ, લાખાન આદિ ધૂપની સુંદર સુગધથી મઘમઘી ઉઠતા હતા, તે શયનગૃહ અત્યંત સુગન્ધથી યુક્ત હાવાને કારણે સુગધિત દ્રવ્યની ગેાટી જેવુ લાગતુ હતું “ સંસિ તાન્નિત્તિ સળિ સિસાહિ...નવટ્ટિ ' એવાં તે શયનગૃહમાં એક શ્રેષ્ઠ શય્યા હતી, જે સાર્લિંગન ર્તિક (શરીરપ્રમાણુયુક્ત ઉપધાનવાળી) હતી, અથવા તે તકિયાથી યુક્ત હતી “ મયો વિઘ્યોચળે, તુો કન્નર, મોળ ચ ñમીરે ” જેની ખન્ને તરફ-માથુ રાખવાની જગ્યાએ અને પગ રાખવાની જગ્યાએ-એ ઉપધાન (તકીયા, આશીકાં) રાખેલાં હતાં, જે મધ્યભાગમાં નિમ્ન (નીચે નમેલી) અને ગભીર હતી, અથવા જે. માત્ર મધ્યભાગે જ ગંભીર હતી, હું રોવુઢિનવાજીયરાજલાજિન્નહ્ ” અતિ મૃદુ હાવાને લીધે જે ગંગાના કાંપના પ્રદેશ જેવી હતી, (જેના પર પગ મૂકતાં જ જે નીચે બેસી જાય એવી શય્યાને અવદાલ શય્યા ” કહે છે) उर्वाचियखोभियदुगुल्लपट्टपडिच्छायणए જે સંસ્કાર યુક્ત (ઝૂલવાળા), 66 66 : ' ' રેશમી વસ્ત્રથી તથા કપાસના અથવા અતલસના વજ્રથી આચ્છાદિત હતી, સુવિચચત્તાને રસપ્રુવસંત્રુજ્, સુક્ષ્મ '' અભિાગાવસ્થામાં (જ્યારે તેને ઉપયેગ ન કરવાના હૈાય ત્યારે) જેના ઉપર ધૂળ જામતી અટકાવવા માટે ૨૦૮સ્રાણુ (રજ પડતી અટકાવવા માટેનું આચ્છાદન) રાખવામાં આવતુ હતુ, તથા જે લાલ રંગની મચ્છરદાનીથી આચ્છાદિત રહેતી હતી અને તે કારણે જે અત્યન્ત રમણીય લાગતી હતી., आइणगरूयबूरणव णीयतूलफा से ચર્મ નિર્મિત જીનના સમાન, રૂના સમાન, કૈામલ ખૂર (ખરૂ) ના સમાન, માખણુના સમાન તથા અતુલ (આકડાના ફૂલ) સમાન કામલ સ્પવાળી 66 " a શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧૪૬ Page #171 -------------------------------------------------------------------------- ________________ હતી, (જન સ્વાભાવિક રીતે જ મુલાયમ હોય છે, રૂ, અર્ક તૂલ અને માખણ પણ એવાં જ મુલાયમ હોય છે. તે કારણે તે શય્યાના સ્પર્શને તે વસ્તુઓ સાથે સરખાવવામાં આવેલ છે) “સાધવરકુનગુન્નણ જોવા ” જે. સુગંધિત ઉત્તમ પુપોથી, સુગંધિત ઉત્તમ ચૂર્ણોથી (પાઉડરથી), અને બીજા પણ શમ્યા ને ઉપયોગી અનેક દ્રવ્યોથી યુક્ત હતી, “અદ્ધરાઇમસ, મુત્તરાના ગોહીમાળી સોહીમાળી” એવી તે શય્યા પર શયન કરતી એવી તે પ્રભાવતી રાણીએ સુતજાગરાવસ્થામાં (સંપૂર્ણ નિદ્રાધીન પણ ન હોય અને બિલકુલ જાગૃત પણ ન હોય એવી અવસ્થામાં) મધ્યરાત્રિને સમયે “અચચાહવું છે, , સિવં', ઉન્ન, માર૪, સરિસાય, માણવાં પતિત્તા પરિવુંદ્રા' આ પ્રકારનું આ મહાસ્વપ્ન દેખ્યું. “વરોહરમાળા ૨” આ પદના પ્રયોગ દ્વારા અહીં એ વાત પ્રકટ કરવામાં આવી છે કે અત્યન્ત નિદ્રામાં હોઈએ એવી અવસ્થા માં કે બિલકુલ જાગૃતાવસ્થામાં સ્વપ્ન આવતું નથી. પરંતુ અર્ધનિદ્રિત અને અર્ધજાગૃતાવસ્થામાં જ સવપ્ન આવે છે. અહીં એ વાત પ્રકટ કરવામાં આવી છે કે સખ્ત દેખતી વખતે પ્રભાવતી રાણી પણ અર્ધનિદ્રિત અને અર્ધ જાગૃતાવસ્થામાં જ હતાં. તેમણે જે સ્વપ્ન દેખ્યું તે ઉદાર (ઉત્તમ) હતું, કલ્યાણકારી હતું, શિવરૂપ હતું, ધન્યરૂપ હત, માંગલિક હતું અને સશ્રીક-શ્રીયુક્ત (સુંદર) હતું. તેણે આકાશમાંથી ઉતરતા સિંહને પિતાના મુખમાં પ્રવેશ કરતો જો. આ પ્રકારનું સ્વપ્ન દેખીને તે જાગી ગઈ હવે સૂત્રકાર તે રાખમાં જોયેલા સિંહનું વર્ણન કરે છે “ટ્રાર, રાય, થાણાદ, હરિ, હાથ, ચમટ્ટાણેઢ, વંદુ સરોજામબિઝળકન્ન ” તે સ્વપ્નદષ્ટ સિંહ મેતીના હાર, ચાંદી, ક્ષીરસમુદ્ર, ચન્દ્રનાં કિરણે, જલબિંદુ અને રજત પર્વત (વૈતાઢય પર્વત)ના સમાન શ્વેત હતે, તેની છાતી વિશાળ હતી, અને તે રમણીય હવાથી દર્શનીય હતે. “ નિકુવીરકુલિસ્ટિરિકૃતિવાઢાર્ડિયમુ” તે સિંહની બને દાઢના ખૂણાને અગ્રતન ભાગ સ્થિર (પ્રમ્પ રહિત) તથા લષ્ટ (મનોજ્ઞ) હતું, તેની દાઢે વૃત્ત (ગાળ), ધૂલ, સુશિલષ્ટ (સુસંબદ્ધ) વિશિષ્ટ (શ્રેષ્ઠ) અને તીક્ષણ હતી, તે કારણે તેનું મુખ વિકરાળ ભાસતું હતું. “ઘરમાંકરજમોનસ્ટમાર્ગોમંત ” તેના બને છેઠ પરિકમિત (કૃત સંસ્કારવાળા) કમલ જેવાં કેમલ. સપ્રમાણ અને સુંદર હતા, અને તે કારણે તે મનહર લાગતાં હતાં. “રપત્રવત્તમાકુનાજીતાજુની” તાળવું અને જીભ લાલ કમળના પાનના સમાન સુકુમાર (અતિશય નાજુક) હતાં. “મૂકાયા તારા કાવત્તાયંતરદૃષિવિમાનચ” સુવર્ણ ગાળવાના પાત્રમાં ગાળવામાં આવતા સુવર્ણના જેવી તથા વિજળીના શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧૪૭ Page #172 -------------------------------------------------------------------------- ________________ જેવી ચમકતી તથા ગળ-ગોળ તેની આંખે હતી. આ કથનનું તાત્પર્ય એ છે કે બંને આંખે વર્ણ તપ્ત સુવર્ણના જેવો હતો, આકાર ગોળ હતે અને તેઓ વિજળીના જેવી તેજસ્વી હતી. “વિકારો , વહિપુનવિપુરરëાં તેની બને જાંઘ વિશાળ અને ધૂલ હતી, અને બને ખભા વિશાળ અને પરિપૂર્ણ હતાં. “મિવિરચકુડુમસ્ટaખારવિરિથનારણaોવનોમિચં” તેની કેશવાળીના વાળ કોમળ, વિશદ-એક બીજાને મળેલા હતાં, અને પ્રશસ્ત લક્ષણવાળાં હતાં, અને ગર્દન પર આમતેમ વિખરાયેલાં હતાં. તેને લીધે તે ખૂબ સુંદર લાગતો હતો. “કવિ સુનિશ્ચિમચણાયક બ્રોકિયઅહ” તે પિતાની પૂછડીને ઊંચી નીચી કરી રહ્યો હતો અને જમીન પર પછડાતે હતો. “રો, માળા, શ્રી ચત્ત, સંમારં, નાથાળો, લોવરમા નિચચરામવયં સીધું સુવિખે પારિત્તા gવૃિદ્ધા” તે પોતે સૌમ્ય સ્વભાવને હતું અને તેને દેખાવ સૌમ્ય લાગતે હતો. તે વિવિધ પ્રકારની કીડા કરતો કરતો આકાશમાંથી નીચે ઉતર્યો અને પ્રભાવતીના મુખમાં તેણે પ્રવેશ કર્યો.” આ પ્રકારનું સ્વપ્ન જોઈને તે જાગી ગઈ. “तएण' सा पभावई देवी अयमेयारूव ओरालं जाव सस्सिरीय महासुવિનું પારિત્તાનું હિન્દુદ્ધાં” આ પ્રકારના ઉદાર (ઉત્તમ), કલ્યાણકારક, શિવરૂપ, ધન્ય, માંગલિક અને સશ્રીક (સંદર) મહાસ્વપ્નને દેખીને જાગૃત થયેલી તે પ્રભાવતી રાણીના આનંદને પાર ન રહ્યો. તેનું હદય આનંદથી નાચી ઉઠયું અને તેને ઘણે સંતોષ થયો.“ધા ચઢયgingવ સમૂહિ. ચોમçat < સુવિ મનિષ્ફર” મેઘની ધારાથી કબપુષ્પની જેવી દશા થાય છે એવી તેની દશા થઈ. એટલે કે હર્ષને લીધે તે રોમાંચિત થઈ ગઈ અને તે મહાસ્વપ્નને યાદ કરવા લાગી “ગોપત્તિા સળિકના જન્મ સરગ્નને યાદ કરીને તે શય્યા પરથી ઉઠી. “મુદ્દેત્તા મારિચવવઢમઢમંતાપ, अविलंवियाए, रायसरिसीए, गइए, जेणेव बलस्स रन्नो सयणिज्जे, वेणेव વાર ” ઊઠીને ત્વરારહિત, ચપલતારહિત (શારીરિક અને માનસિક ચંચ લતા હિત), વેગરહિત, અને વિલંબરહિત હોવાને કારણે રાજહંસના જેવી ગતિથી ચાલતી ચાલતી, જ્યાં બલરાજાની શય્યા હતી ત્યાં તે આવી. કારિજીત્તા સઢ ના arf fહું હિં હિં , મgનાહિં, મળમાહિં, ओरालाहि, कल्लाणाहिौं, सिवाहि, धन्नाहि, मंगल्लाहि', सस्सिरीयाहिं, मियमहुर શ્રી ભગવતી સૂત્ર: ૯ १४८ Page #173 -------------------------------------------------------------------------- ________________ ' મનુ,', નિાદિ', 'સંજયમાળી સંવમાળી પરોઢે ’ત્યાં આવીને તેણે ઇષ્ટ, કાન્ત, (કમનીય), પ્રિય, મનેાજ્ઞ, મનેામ (મનેાનુકૂલ), ઉદાર, કલ્યાણરૂપ, ધન્ય, માંગલિક, સશ્રીક તથા મિત, મધુર અને મજુલ વચનાથી ખલરાજાને જગાડયા આ વિશેષણાના અથ કલ્પસૂત્રના ૨૯માં સૂત્રની-ત્રીશલાસ્વપ્ન પ્રકરણની ટીકામાં આપવામાં આવેલ છે. તે જિજ્ઞાસુ પાઠકાએ તે ત્યાંથી વાંચી લેવા. 'पडिबोहेत्ता बलेण रण्णा अन्भणुन्नाया समाणी नाणामणिरयणभत्तिचित्तंसि માનવંચિનિીચર '’ ખલરાજાને જગાડીને, તેમની આજ્ઞા લઈને તે વિવિધ મણિરત્નાથી પરિપૂર્ણ અને ચિત્રકલાયુક્ત સુખાસન પર બેસી ગઈ. ‘‘ નિતીsat सत्था, बीसत्था, सुहासणवरगया बलं राय ताहिं इट्ठाहि कंताहिं जाव સંહવમાની સંવમાળી વવચારી.” ત્યાર બાદ માર્ગ જનિત પરિશ્રમથી રહિત થઇને તથા સહ્યેાભના ત્યાગ પૂર્વક વિશ્વસ્ત બનેલી એવી તે પ્રભાવતી રાણીએ તે ઉત્તમ સુખાસન પર બેઠાં બેઠાં, કાંત, પ્રિય આદિ પૂર્વોક્ત વિશે. ષષ્ણેાવાળી વણીથી ખલરાજને આ પ્રમાણે કહ્યુ -‘દ્બ વહુ અક્ રેવાનુપિયા ! अज तंखि तारिसगंसि सयणिज्जंसि सालिंगण वट्टिए, तचेब जाव णियगवयणमકુળયંત સૌદ મુનિને પાચિત્તાન’હિવુઢ્ઢા ” ‘હે દેવાનુપ્રિય ! આજે મધ્યરાત્રે, પૂર્વોક્ત સાલિગન આદિ વિશેષણાવાળી શય્યામાં જ્યારે હું સૂતી હતી, ત્યારે મેં અધનિદ્રિત અને અર્ધ જાગૃતાવસ્થામાં એક સ્વપ્ન જોયુ. (અહીં શય્યાનાં આગળ કહ્યા મુજબનાં બધાં વિશેષા ગ્રહણ કરવા જોઇએ.) સ્વપ્નમાં મે આકાશમાંથી ઉતરતા એક સિહુને મારા મુખમાં પ્રવેશતે જોયે. (અહી સ્વપ્નદૃષ્ટ સિહના પૂર્વાક્ત બધાં વિશેષણેા ગ્રહણ કરવા જોઇએ.) સ્વપ્નને જોઈને તુરત જ હુ' જાગી ગઈ. ’ "C तं णं' देवाणुपिया ! एयरस ओरालस्स जाव महासुविणस्स के मन्ने તરાને વિત્તિનિસેલે વિણર્ ” તે હે દેવાનુપ્રિય ! શુ' મારે એવુ' માનવુ જોઇએ કે આ ઉદાર આદિ વિશેષણેાવાળા મહાસ્વપ્નનું લવૃત્તિ વિશેષવાળુ કલ્યાણકારક લ શુ’પ્રાપ્ત થશે ? એટલે કે મેં જોયેલા તે સ્વપ્નનુ વિશિષ્ટ કલ્યાણકારી ફલ પ્રાપ્ત થશે ખરૂ સળ છે થશે રાયા માયફળ વાર્ ગત્ત યમવું સોન્ના નિલમ્બ તંદુઢ નાવ ચિપ્ ” ખલરાજાએ જ્યારે પ્રભાવતી રાણીને મુખે તે સ્વપ્નની વાત સાંભળી, ત્યારે તેને ઘશે। જ આનંદ અને સંતાષ થયા. તેનુ' હૃદય આનંદથી નાચી ઉઠયુ. “ ધારા નીયમુમિ કુમુક્ષ્મજંઘુમાયંતનુ સવિયરોમવેસ' સુવિ`ોશિષ્ટ ' અવિચ્છિન્ન ་ શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧૪૯ Page #174 -------------------------------------------------------------------------- ________________ વરસાદની ધારા પડતી હોય ત્યારે જેમ સુગંધિત કદંબપુખ પુલકિત થાય છે, તેમ આનંદને લીધે તે પણ પુલકિત થયે-તેની રોમરાજિ ઊભી થઈ ગઈ રોમાંચિત થઈ ગયે. પહેલાં તે બલ રાજાને તે સ્વપ્ન વિષે સામાન્ય રૂપે વિચાર કર્યો. ત્યાર બાદ બોખિન્દ્રિત્તા ૬ વરૂ” તેણે તેને ઈહારૂપે તર્કવિતર્ક કરીને તે વિષે ઊંડે વિચાર કર્યો. “પવિત્તિ થવા સામાજિur મgar ગુદ્ધિવિનાળનું રણ સુધારા અgi દરે” ત્યાર બાદ તેણે પિતાના સ્વાભાવિક મતિજ્ઞાન જન્ય બુદ્ધિવિજ્ઞાનથી-મતિવિશેષરૂપ ઔત્પત્તિકી આદિ બુદ્ધિરૂપ જ્ઞાનથી-તે પૂર્વોક્ત મહાસવપ્નના ફલને નિર્ણય કર્યો. “ करेत्ता पभावई देवि ताहिं इट्ठोहि, कंताहिं जाव मंगल्लाहि सास्सिरीयाहि મિચમતુ મંગુઢાર્દિ નિહિં હંઢવાળે સંજીવમાળે રચાલી ” ત્યાર બાદ તેણે ઈષ્ટ, કાન્ત, પ્રિય, મનોજ્ઞ, મનોમ, મંગલકારી, સશ્રીક, મિત, મધુર અને મંજલ શબ્દોના ઉચ્ચારણ દ્વારા તે સ્વપ્નની વારંવાર પ્રશંસા કરતાં કરતાં પ્રભાવતી રાણીને આ પ્રમાણે કહ્યું-“મોઢે તમે કેવી ! વળે ?િ” હે દેવી! તમે જે સ્વપ્ન જોયું છે તે ઘણું ઉદાર (ઉત્તમ) છે. “ જાને it તુમ દેવી સુવિ ૬િ, ગાય સરિણtri સુમે રેવી સુવિળે ”િ હે દેવી! તમે ઘણું જ કલ્યાણકારી સવપ્ન જોયું છે. હે દેવી! તમે શિવ, ધન્ય, મંગલરૂપ અને સબ્રીક ભાયુક્ત) સ્વપ્ન દેખ્યું છે. આફ્રિકીટ્ટાવક્રાઇમસ્ટારni તુ તેવી ! સુવિળ વિ” હે દેવી! તમે આરેગ્યદાયક, તુષ્ટિદાયક (તૃપ્તિદાયક), દીર્ધાયુષ્યદાયક, અર્થ પ્રાપ્તિ કરાવનાર અને અનર્થનો વિસ (નાશ) કરનાર સ્વપ્ન જોયું છે. “ગઢામો વાપુ પર! મોઢામો તેવભુgિ!, પુત્તરામો દિવાળfgg! રજકઢામો જેવાશુદિgg !” હે દેવાનુપ્રિય! તમે જોયેલા સ્વપ્નનું આ ફળ તમને પ્રાપ્ત થશે-આ દૃટ વખના પ્રભાવથી તમને અર્થલાભ થશે, પુત્રની પ્રાપ્તિ થશે અને રાજ્યલાભ પ્રાપ્ત થશે. “ઘર વસુ તુ વિશુદિqu! નાઇ મારા પરિgori gai mવિચાi વિરૂદત્તા” હે દેવાનપ્રિયા ! પૂરા નવ માસ અને છા દિવસ વ્યતીત થયા બાદ “મન્નુ કુકરવું, कुलदीव', कुलपव्यय, कुलवडे सयं, कुलतिलग, कुलकित्तिकर', कुलनंदिकर, कुलઘણા, રાધા, જુવાર, યુદ્ધવિન” આપણા કુલમાં કેતુ સમાનઅદભત હોવાથી હવજ સમાન પ્રકાશક હોવાથી કુલના દીપક સમાન, કુળમાં પર્વત સમાન (સ્થિર સ્વભાવવાળા) અને કુળના આધારરૂપ, અને અજેય હોવાથી આ ઉપમા આપી છે), ઉત્તમ હોવાથી કુલમાં શિમણું સમાન, અલંકાર રૂપ હોવાથી કુળના તિલક રૂપ, કુળની કીર્તિ ફેલાવનાર, સમૃદ્ધિ કારક હોવાથી કુળને આનંદદાયક, ચારે દિશામાં કુળને યશ ફેલાવનાર, કુળના આધાર રૂપ, કુળમાં પાદપ રૂપ (વૃક્ષ જેમ ઠંડી છાયા આપે છે તેમ આશરે આવનારનું રક્ષણ કરનાર), દરેક રીતે કુળની વૃદ્ધિ કરનાર, “સमालपाणिपाय अहीणपडिपुण्णं, पंचिं दियसरीर जाव ससिसोमाकार कंत पियदसणं gધ લેવામાનમમ વાર વાણિતિ” અત્યન્ત નાજુક કર અને ચરણવાળા, ખોડખાંપણ રહિત શુભલક્ષણેથી યુક્ત પરિપૂર્ણ અંગવાળા, પરિપૂર્ણ પાંચે ઈન્દ્રિચોથી યુક્ત શરીરવાળા, (“યાવતુ ”પરથી “ક્ષાનrળોત્તમ્” જન્મથી જ સ્વસ્તિક આદિ લક્ષણવાળા અને જન્મબાદ તલ, મસા આદિ વ્યંજનેવાળા), શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧૫ ૦ Page #175 -------------------------------------------------------------------------- ________________ 99 ચન્દ્રમાના જેવી ભન્ય આકૃતિવાળા, મનહર રૂપવાળા, રમણીક દનવાળા, અને દેવકુમારના જેવી કાન્તિવાળા પુત્રના તમે જન્મ આપશે. ૮ सेविय णं दार उन्मुक्कबालभावे, विन्नायपरिणयमित्ते जोव्वणगमणुपत्ते सूरे, वीरे, विकते, વિયિર્માણ પહમણવાદળે રઞવડું ાયા મનિસરૂ” જ્યારે તે ખાલક પેાતાની ખાલ્યાવસ્થા પૂરી કરીને યુવાવસ્થા પ્રાપ્ત કરશે, ત્યારે તે કલાદિમાં પરિપકવ જ્ઞાનવાળા (નિપુણુ) થશે, તે દાનથી અથવા શરણાગતનું રક્ષણ કરવાને કારણે શૌયયુક્ત થશે. સગ્રામમાં વીરતા બતાવશે, તે ઘણેા પરાક્રમી હશે (અન્યના પ્રદેશે! પર આક્રમણ કરીને વિજય પ્રાપ્ત કરશે.) તે અતિ વિશાળ સેના અને હાથી, રથ, ઘેાડા, પાલખી આદિ વસ્તીણુ સૈન્ય અને વાહને વાળે! મનશે, અને સ્વત’ત્ર રાજા ખનશે ‘ત' વાઢેળ તુમે નાવ મુનિને વિદ્યું ” હે દેવી! તમે આવુ ઉત્તમ, કલ્યાણુકારી, શિવરૂપ, ધન્ય, મગલકારી, અને સશ્રી (શાભાયુક્ત) સ્વપ્ન દેખ્યું છે. “ બારોટ્રિનાય મળધારળ, તમે તેવી ! સુષિળેલ, ત્તિ भावति देवि ताहि इट्ठाहिं जाव वग्गूहिं दोच्चपि, तच्चपि ૐ દેવી! તમે આરોગ્યદાયક તુષ્ટિદાકક, દીર્ધાયુંદાયક, કલ્યાણકારી અને મગલકારી સ્વપ્ન દેખ્યુ છે. આ પ્રમાણે કહીને તે ખલરાજાએ ષ્ટિ, કાન્ત, પ્રિય, મનેાજ્ઞ, મનેાનુકૂલ, ઉદાર કલ્યાણરૂપ, શિવ, ધન્યરૂપ, મગળ, સશ્રીક, મિત, મધુર અને મંજુલ વચનાથી પ્રભાવતી દેવીની બીજી વાર પણ પ્રશ્ન સા કરી અને ત્રીજી વાર પણ પ્રશંસા કરી. “ સફ્ળતા પમાય ધ્રુવી, પસ रण्णा अंतिए एयमट्ठ सोच्चा, निसम्म० करयल जाव एवे वयासी મલાના ભુખે સ્વપ્નના ફૂલ વિષેની આ પ્રકારની વાત સાંભળીને અને તેને હૃદયમાં ધારણ કરીને પ્રભાવતી રાણીને ધણા જ હ` અને સતાષ થયા. તેનુ હૃદય ખાનદથી નાચી ઉઠયુ. તેણે બન્ને હાથ જોડીને રાજાને નમસ્કાર કર્યાં અને નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યુ , अणुवह ', “ ચમેય ટેવાળુલ્વિયા ! તમેય તેવાવિયા ! અવિત મેચ' વાળુવિયા ! હે દેવાનુપ્રિય ! આપની વાત ખરી છે હે દેવાતુપ્રિય! આપના કહેવા મુજબ જ સ્વપ્નનું કુલ પ્રાપ્ત થશે. હે દેવાનુપ્રિય ! આપે આ સ્વપ્ન વિષે જે નિય કર્યાં છે. તે સર્વથા સત્ય જ છે. હું असंदिद्धमेयं देवाणुप्पिया ! इच्छियमेयं ટેવાળુ યા ! લિચ્છિથમેય àવાળુવિયા ! હે દેવાનુપ્રિય ! આ પુત્રલાભ વિષયક માપનું કથન અસ’દિગ્ધ (નિશ્ચિત-સ ંપ્રૈહરહિત) છે. આ પુત્રલાભ રૂપ વસ્તુ મને અભિલષિત (મારી અભિલાષાને અનુરૂપ) છે. હે દેવાનુપ્રિય ! આ પુત્રલાભ રૂપ વસ્તુ મને ઘણી જ રુચિકર છે-ખરા અંતઃકરણપૂર્વક સ્વીકાર્ય છે, શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧૫૧ Page #176 -------------------------------------------------------------------------- ________________ " इच्छियपडिच्छियमेयं देवाणुप्पिया ! मे जहेयं तुझे वदह त्ति कटु त सुविणं સન્ન ફિઝ” હે દેવાનુપ્રિય! આ પુત્રપ્રાપ્તિ વિષયક સ્વપ્નદર્શન મારા અંત:કરણની ઈચ્છાને અનુરૂપ છે, ઈષ્ટ છે, અત્યન્ત ઈષ્ટ છે અને સ્વીકાર્ય છે. આપે તે સ્વપ્ન વિષે જે કહ્યું તે યથાર્થ જ છે આ પ્રમાણે કહીને તેણે બલરાજા દ્વારા કથિત તે સ્વપ્નફલને સ્વીકાર કર્યો. “છિત્તા रण्णा अब्भगुन्नाया समाणो णाण मणिरयणभत्तिचित्ताओ भद्दासणाओ अब्भुठेइ, બન્મત્તા” ત્યાર બાદ પોતાના પતી બલરાજાની આજ્ઞા લઈને તે વિવિધ મણિરથી યુક્ત અને ચિત્રોથી અલંકૃત એવા તે સુખાસન પરથી ઊભી થઈ ત્યાંથી ઉઠીને “અસુરિસમજવ8 નાવ જણ, વેળા સર સયfળકને, તેને વાજજીરૂ” વરારહિત, ચલતા રહિત, અને હંસના સમાન ગતિથી, વિલંબ કર્યા વિના, અસંભ્રાન્તરૂપે તે જ્યાં પિતાની શય્યા હતી. ત્યાં આવી, “samછિત્તા, સળિકન્નતિ, નિશીથ, રિલીફા વં વાસી” ત્યાં આવીને તે પિતાની શય્યા પર બેસી ગઈ શય્યા પર બેસીને તેણે આ પ્રમાણે કહ્યું- “મા જે સત્તને પાળે કંકા વિશે બહિં પાવકુમળfછું રિમિત ત્તિ રદ ' મારું આ ઉત્તમ, અભીષ્ટ અને મ ગલ સ્વપ્ન અન્ય પાપસ્વપ્ન દ્વારા નષ્ટ થવું જોઈએ નહીં. તે સ્વપ્ન ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ કરાવનાર હોવાથી તેને ઉત્તમ કહ્યું છે. અને અનર્થને વિવંસ કરનાર હોવાથી તેને મંગલ કહ્યું છે. "देवगुरुजणसंबद्धाहिं पसत्याहिं मंगल्लाहि धम्मियाहि कहाहि सुविणजागरियं દિશામળી ૨ વિરૂ” આ પ્રમાણે વિચાર કરીને તે દેવ અને ગુરુ સંબંધી પ્રશસ્ત, માંગલિક અને ધાર્મિક કથાઓ કરતી થકી સ્વપ્નસંરક્ષણ નિમિત્તે જાગરણ કરવા લાગી સૂપા “તામાં છે સાચા છોકુવિચgરણે સ ” ઈત્યાદિટીકાથ–“તા રે વછે સાચા હુવિચપુરિરે સા, સાવેત્તા ઘઉં वयासी खिप्पामेव, भो देवाणुप्पिया ! अज्ज सविसेसं बाहिरिय उवद्वाणसाल iધોતિયુરૂ સંમરિનોવ૪િ૪ સુરાપવરપંચવઇrgeોરચાસ્ટિ” ત્યાર બાદ બલ રાજાએ પોતાના કૌટુંબિક પુરુષને (આજ્ઞાકારી સેવકને) બેલાવ્યા અને તેમને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિ ? તમે બની શકે એટલી ત્વરાથી. આજે બહારની ઉપસ્થાનશાલામાં (દીવાનખાનાને) વિશિષ્ટ પ્રકારે ગંદક છેટા. તેમાંથી કચરો વગેરે કઢાવીને તેને વાળીઝૂડીને સાફ કરાવો, તેને છાણ આદિ વડે લીંપીગૂંપીને સુંદર બનાવે, ઉત્તમ સુગંધયુક્ત પાંચે વર્ણનાં શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧૫ ૨ Page #177 -------------------------------------------------------------------------- ________________ પુથી તેની સજાવટ કરાવો. “દાઢાનુકવરવું ના પદિ ઇદ ૨, જાવેકાળા અગર, ઉત્તમ કદ્રુપ, લેબાન આદિ ધૂપ વડે તેને એવો તે સુગંધયુક્ત બનાવે કે જાણે કે તે તેના મઘમઘાટથી સુગંધની ગુટિકા જેવું બની જાય આ પ્રમાણે કરી કરાવીને ““ઉgram gg” ત્યાં એક સિંહાસન ગોઠવે. “ સત્તા મત્ત બાર ” સિંહાસન ગોઠવીને “મારી આજ્ઞાનુસાર બધી તૈયારી થઈ ગયાની ખબર મને પહોંચાડે. “સાન' ते कोइंबिय जाव पडिसुणेता खिप्पामेव सविसेस बाहिरिय उवदाणसाल जाय વિનંતિ” બલરાજાની આ પ્રકારની આજ્ઞા સાંભળીને તે આજ્ઞાકારી સેવકે તરત જ બહારની ઉપસ્થાનશાલામાં આવ્યા, તેમણે તે ઉપસ્થાનશાલામાં વિશેષરૂપે સુગંધયુક્ત જળ છાંટયું, કચરે વગેરે સાફ કર્યો અને છાણ આદિ વડે લીપી પીને તેને શુદ્ધ કરી ત્યાર બાદ કાલા અગરુ, ઉત્તમ કંદ્રપ અને લોબાન આદિ ધૂપથી તેને એવી મઘમઘતી કરી દીધી કે તેમાંથી નીકળતી મહેકને લીધે તે ઉપસ્થાનશાલા સુગંધિત દ્રવ્યની એક ગુટિકા જેવી બની ગઈ. ત્યાર બાદ તેઓએ બલરાજાની પાસે આવીને તેમને કહ્યું-“હે રાજન! આપની આજ્ઞાનુસાર બધી તૈયારી થઈ ગઈ છે. “તi રે વાજે રાજા પંજૂરવારસમણિ રાગો દમ, અનુત્તા વચઢાગો વાવો” ત્યાર બાદ પ્રાત:કાળ થતાં તે રાજા પિતાની શય્યા પરથી ઉઠા. ઉઠીને પાદપીઠ પર પગ મૂકવાના બાજોઠ પર) પગ મૂકીને પિતાના પલંગ પરથી નીચે ઉતર્યો. “ હિર લેર બgણા સેવ ઉવાચ્છ” ત્યાર બાદ જ્યાં પિતાની વ્યાયામશાળા હતી, તે તરફ ગયે. ત્યાં જઈને તેણે તે વ્યાયામશાળામાં પ્રવેશ કયા. “હા વવવા દેવ ગણા તહેવ મકનારે જાવ લવ ચિરંતને નવ મઝદાહો નિયમ” ઔપપાતિક સૂત્રના પૂર્વાર્ધના ૪૮માં સૂત્રમાં વ્યાયામશાળા અને સ્નાનગૃહનું જેવું વર્ણન કરવામાં આવ્યું છે, એવું જ વર્ણન બલરાજાની વ્યાયામશાળા અને તેમના સ્નાનગૃહ વિષે અહીં ગ્રહણ કરવું જોઈએ “તત્ર ને ચાચા-ચોથાયછાવ્યામHટ્ટ જઃ ” વ્યાયામનું આ પ્રમાણે વર્ણન કરવામાં આવ્યું છે વ્યાયામશાળામાં જઈને તેણે વ્યાયામના અનેક દાવ કર્યા, દેડવાની તથા મલ્લે સાથે કુસ્તી કરવાની કસરત આદિ કર્યા. “ ગ્યા” એટલે ગુણનિકા, “વલાન ? એટલે દોડવુ અને “વ્યામર્દન” એક બીજાની સાથે અંગને ભીડાવવા રૂપ કુરતી. વ્યાયામશાળામાંથી નીકળીને તે સ્નાનગૃહમાં આવ્યા ઔપપાતિક સૂત્રમાં સ્નાનગૃહનું આ પ્રમાણે વર્ણન કર્યું છે-“મન્નતો ગોઢામિની, વિચિત્રક શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧૫૩ Page #178 -------------------------------------------------------------------------- ________________ 66 णिरत्नकुट्टिमतले, रमणीये, स्नानमंडपे, नानामणिरत्नभक्तिचित्रे, स्नानपीठे सुखનિષ્ફળઃ ” સ્નાન કરીને, ચન્દ્રના જેનું જેવુ... પ્રિય દશન છે એવા મલાજા સ્નાનગૃહમાંથી બહાર નીકળ્યેા. ‘ ઉિનિયલમિત્તા એળેવ યાહિત્યિા ચઢ્ઢાળન્નાજ્ઞા તેળેવ વાળજીરૂ ’' ત્યાંથી નીકળીને તે પેાતાની ખાદ્ ઉપસ્થાન શાલામાં આવ્યા. “ જીવનચ્છિત્તા સીાળવયંત્તિ પુસ્થામિમુદ્દે નિરીચર્” ત્યાં આવીને તે પૂર્વ દિશા તરફ્ મુખ શખીને, પહેલેથી જ ત્યાં ગોઠવેલા ઉત્તમ સિંહાસન પર બેસી ગયેા. નિશીરા અન્નનો ઉત્તપુરથિમે વિણીમાq ટ્રુમાસા સેચનસ્થળવુંહ્યુયાર્’ વિદ્ધત્યાયમ જીવવારા... ચાવેફ ' સિંહાસન પર વિરાજમાન થઈને તેણે પેાતાની ઈશાન દિશામાં આઠ ભદ્રાસના ગેાઠવ્યાં. તે ભદ્રાસના સફેદ વસ્ત્રોથી આચ્છાદિત હતાં અને સિદ્ધાર્થંક (સરસવ) વડે તેમના ઉપર મૉંગલાપચાર કરેલ હતા. ચાવેત્તા અવળો જીવનામંતે નાળામળિચળક્રિય' ચિ જેનિન્ગ” ત્યાર ખાદ તેણે પેાતાનાથી ન અધિક દૂર અને ન અધિક પાસે એવાં સ્થાને અનેક મણુિએ અને રત્નાથી માડિત, દેખાવમાં ઘણુાજ સુંદર “ મવપદનુપાય, सहपट्टबहुभत्तिसयचित्तिताण " અતિશય કીમતી વસમાંથી અનાવેલે, જ્યાં ઉત્તમમાં ઉત્તમ વસ્ત્રો અને છે એવી જગ્યાએ વિશેષ મૂલ્ય આપીને ખાસ તૈયાર કરાવેલે, સૂક્ષ્મ તારની (દોરાની) સેકસ પ્રકારની અનાખી કારીગરીવાળા, “ ામિયકસમ ગાય મત્તિવિત્ત ” ઈહામૃગ, વૃષભ આદિનાં ચિત્રાથી ગ્રાભાયમાન, ‘નિંમત’િછાવે, ” એવા અદના પાંત તેણે ત્યાં તણાયેા. અહીં ચાયત’ ” પદ્મથી ડ નર, તુરંગ, મકર, વિહંગ, બ્યાલ, કિન્નર, રુરુ, શરભ, ચમર, કુંજર, વનલતા અને પદ્મ લતાનાં ચિત્રા ગ્રહણ કરવાના છે. એક જાતના જંગલી જાનવરનું નામ ઈહામૃગ (વ) છે. ઋષભ એટલે અળદ, વ્યાલ એટલે સપ` કિન્નર એટલે એક પ્રકારના વ્યન્તરવિશેષ દેવ, ‘ રુરુ' એક પ્રકારના મૃગવિશેષને કહે છે, શરભ એટલે અષ્ટાપદ નામનુ' જાનવર, ચમર એટલે ચમરી ગાય, કુંજર એટલે હાથી, અશેાકાદિ લતાઓને વનલતા કહે છે, અને કમલિનીને પદ્મક્ષતા કરું છે. આ બધાં ચિત્રા તે પોં પર દોરેલાં હતાં. अछावेत्ता नाणामणिरयणમત્તિપિત્તે ” પ તણાવ્યા બાદ તેણે તે પર્દાની પાછળ એક સુંદર ભદ્રાસન ગોઠવ્યુ'. તે ભદ્રાસન અનેક મણિ અને રત્નાથી મંડિત ચિત્રાથી યુક્ત હતું, “નત્યચમ ચમસૂરનોસ્થળ' ' તેના ઉપર કામલ ગાદી અને તકિયા બિછા 66 શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧૫૪ Page #179 -------------------------------------------------------------------------- ________________ રેલા હતાં તે ભદ્રાસન પર જે સુંદર વસ્ત્ર બિછાવવામાં આવ્યું હતું તેનું નામ આસ્તરક (ચાદર) આપવામાં આવેલ છે. વળી તેના પર ગેળ આકાફની મસરક (નાના તકિયા જેવું) પણ ગોઠવેલી હતી. “રેવન્થ વૃત્યુ ગાદિના ઉપર જે વસ્ત્ર બિછાવવામાં આવ્યું હતું તે બિલકુલ સફેદ હતું. ગાનાકુશં, પમાવા જેવી મદાસનું વાવેરૂ” આ ભદ્રાસનને સ્પર્શ શરીરને સુખકારી હતો, કારણ કે તેના ઉપર અત્યંત કમલ ગાદી બિછાવેલી હતી. આ પ્રકારનું ભદ્રાસન પ્રભાવતી દેવી માટે ગોઠવાવીને તેણે “વહોવુંવિર ” પિતાના આજ્ઞાકારી સેવકને બોલાવ્યા. “સરાવિત્તા પુર્વ જાણી” અને તેણે તેમને આ પ્રમાણે કહ્યું—“વિશ્વમેવ મો રેવાનુબિયા ! अंटंग महानिमित्तमुत्तत्थधारए, विविहसत्थकुसले, सुविणलक्खणपोढए सहावेह" હે દેવાનપ્રિયે તમે ઘણી જ ઝડપથી અષ્ટાંગ મહાનિમિત્તના-આઠ પ્રકારના પરોક્ષાર્થને નિર્ણય કરાવનાર મહાશાસ્ત્રોના-સૂત્ર અને અર્થને હૃદયમાં ધારણ કરનારા તથા અનેક શાસ્ત્રોમાં નિપુણ એવાં સ્વપ્નલક્ષણને જાણનારા સ્વપ્નપઠકોને બોલાવી લાવે. અષ્ટનિમિત્તાંગ આ પ્રમાણે છે-(૧) દિવ્ય, (૨) ઔત્પાત, (૩) આન્તરિક્ષ, (૪) ભૌમ, (૫) આગ (૬) સર, (૭) લક્ષણ અને (૮) વ્યંજન. તે પ્રત્યેકના ત્રણ ત્રણ ભેદ કહ્યા છે. “તારે જોઉં - અgram Ta mદિgmત્તા વરસ નો અંતિયો ફિનિવિમલ રાજાની આ પ્રકારની આજ્ઞાને માથે ચડાવીને તે આજ્ઞાકારી પુરુષે બલરાજાની પાસેથી ચાલી નીકળ્યા. “ફિનિમિત્તા સિઘં સુરિ વઘરું હું દૃસ્થિબાપુ મક્સ કોણ છેવ સુવાવસ્થાપઢાળ જાડું, તેને વાદવિ ત્યાંથી નીકળીને તુરત જ વરાપૂર્વક, ચપળતાપૂર્વક અને અત્યંત વેગપૂર્વક હસ્તિનાપુર નગરની વચ્ચે વચ્ચે થઈને, જ્યાં સ્વપ્નલક્ષણપાઠકોનાં ઘર હતાં, ત્યાં આવી પહોંચ્યા. “૩rrrrrછત્તા તે સુવિણજીવનપાઢણ રાતિ” ત્યાં જઈને તેમણે તે સ્વપ્નલક્ષણ પાઠકે ને બોલાવ્યા –એટલે કે તેમણે તેમને રાજાની આજ્ઞા કહી સંભળાવી. “તi તે સુવિખarઢ વરસ નન્નો થોડુંરિચપુરોહિં તણાવિયા સનાળા ૬૬ સુદ છઠ્ઠાય ચ નાવ કરી પોતાના આજ્ઞાકારી સેવકે દ્વારા બલરાજાએ જેમને લાવ્યા હતા, એવાં તે સ્વપ્નલક્ષણપાઠકે ઘણાજ હર્ષ અને સંતોષ પામ્યા. એજ સમયે તેમણે સ્નાન કર્યું. ત્યાર બાદ વાયસાદિને અન્ન દેવારૂપ બલિકમ તેમણે કર્યું. ત્યાર બાદ મશિના તિલક આદિ રૂપ કૌતુક મંગલ અને પ્રાયશ્ચિત્તની વિધિ પતાવીને તેમણે સુંદર વસ્ત્રો તથા બહુ જ મૂલ્યવાન અને વજનમાં હલકાં એવાં આભૂષણે પહેર્યા. “ સ્થિરિયાઢિયા, મયુદ્ધના સહં તહિં જિલ્લો શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧૫૫ Page #180 -------------------------------------------------------------------------- ________________ નિરિ” ત્યાર બાદ તેમણે પોત પોતાના મસ્તક પર સરસવ અને હરિ. તાલિકા (દ) વડે મંગલપચાર કર્યો, પછી તેઓ બલરાજાના ઉત્તમ મહેલ પાસે આવી પહોંચ્યા. “વવાદિ છત્તા અવનવાણાકિદુવા િgrગો ઠિર ત્યાં આવીને તેઓ બધાં રાજાના તે ઉત્તમ મહેલના દરવાજા પાસે ભેગા થયા. “garશો મિઢિત્તા મેળેવ કારિયા રવજ્ઞાાસા રે ૩કરિ » ભેગા થઈને તેઓ રાજાની બહારની ઉપથાંનશાળામાં આવ્યા. “વાચ્છિતા વાવ વરું પાચં ન વિષuળે રદ્ધાતિ » ત્યાં આવીને તેમણે બન્ને હાથ જોડીને રાજાને નમસ્કાર કર્યા અને " તમારો જય હો, તમારે વિજય હે ” એવા શબ્દોથી તેમણે રાજાને વધાવ્યું. “તપ કુકિં णलक्वणपाढगा बलेणं रन्ना वंदिय पूइप सकारिय संमाणिय समाणा पत्तेयं पत्तेयं વન્સનું માળે, નિતીતિ” ત્યાર બાદ બલરાજાએ તેમને નમસ્કાર કર્યા, તેમને આદર કર્યો, તેમને સત્કાર કર્યો અને તેમનું સન્માન કર્યું ત્યાર બાદ તેઓ બધાં આગળથી ગઠવેલાં ભદ્રાસન પર બેસી ગયા. “તણળ હે નાથા ભાવ રેકિં નવનિરંતર ર” ત્યાર બાદ બલરાજાએ પ્રભાવતી રાણીને પર્દીની પાછળ બેસાડયાં. “સત્તા પરિઘુનત્યે, of fragi તે સુજિસ્ટagઢg gવં વાણી” રાણીને પર્દીની પાછળના ભદ્રાસન પર બેસાડીને, ફલ અને ફેલેથી જેના હાથ પરિપૂર્ણ હતા એવા તે બલરાજાએ ઘણુજ વિનયપૂર્વક તે સ્વપ્નલક્ષણપાઠકોને આ પ્રમાણે કહ્યું" एवं खलु देवाणुप्पिया ! पभावइ देवी अज्ज तसि तारिसगसि वासघरंसि जाव કરી છે સિત્તા વિદ્યા” હે દેવાનુપ્રિયે ! આજે ભાગ્યશાળીઓને ચોગ્ય એવાં તે (પૂર્વોક્ત વર્ણનવાળા) શયનગૃહમાં સૂતેલાં પ્રલાવતી રાણીએ સ્વપ્નામાં (પૂર્વોક્તવિશેષાવાળા) એક સિંહને પોતાના મુખમાં પ્રવેશ કરતે જે છે અને ત્યાર બાદ તેઓ જાગી ગયાં છે. “રેવાનુfeqયા! પ્રચાર બોરાઝાન કાર છે અને વાળ રવિત્તિવિરે મવિરાર” તો શું મારે એવું માનવું કે તે ઉદાર આદિ વિશેષણવાળા વપ્નનું “ફલવૃત્તિ વિશેષવાળું (વિશિષ્ટ પ્રકારનું કલ્યાણુરૂપ ફળ પ્રાપ્ત થશે? " तएणं सुविणलक्खणपढगा बलत्स रण्णो अंतिए एयम, सोच्चा निसम्म ત સં સુવિળ નિરિ” બલ રાજાને મુખેથી આ વાત સાંભળીને અને તેને ચિત્તમાં ધારણ કરીને તે સ્વપ્નલક્ષસૃપાઠકોને ઘણે જ હર્ષ અને સંતોષ થયે. તેમણે પહેલાં તે તે સ્વપ્ન પર અવગ્રહ રૂપે–સામાન્ય રૂપે વિચાર કર્યો. “ગોળબ્રુિત્તા ઉર્દુ અનુવતિ ” ત્યાર બાદ ઈહા રૂપે (વિશેષ રૂપે) શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧૫ ૬ Page #181 -------------------------------------------------------------------------- ________________ વિચાર કર્યો. “Truffણત્તા સાર વાર કોriાં ” એ પ્રશ્નમાં ઊંડા ઉતરીને તેમણે તે સ્વપ્નની યથાર્થતાને નિર્ણય કર્યો. “ક્ષેત્તા અન્નમળે સદ્ધિ સૈતિ” ત્યાર બાદ તેમણે એક બીજા સાથે ચર્ચા વિચારણા કરીને તે સ્વપ્નના ફલ વિષે વિચાર કર્યો. “ વંઝિર તરણ સુવિલ્સ દ્રા गहियदा पुच्छियदा, विणिच्छियट्रा, अभिगयदा, बलस्स रणो पुरओ सविणसઆ કામના કરારમાળા પર્વ જાણી” સવપ્ન ફલને વિચાર કરીને જ્યારે તેમણે તે સ્વપ્ન ફલન “રુદ્ધ અર્થ જાણી લીધે, એક બીજા સાથે તેમના નિર્ણય મળવી જોયાં, “કુચિઠ્ઠ પૂછપરછ કરીને જ્યારે તેઓ કેઈપણ પ્રકારના સંશયથી રહિત બની ગયા, જ્યારે તેમણે તેના અર્થને “વિનિરિઝp’ બરાબર નિર્ણય કરી લીધે, અને જ્યારે તેમણે બધી રીતે ‘મિકાચ પૂર્વાપર રૂપે અર્થને જાણ લીધો. ત્યારે તેમણે બલરાજાની સમક્ષ સ્વપ્નશાસ્ત્રોને ફરી ફરીને આધાર આપી આપીને આ પ્રમાણે કહ્યું–“વહુ લેવાનુપિયા ! હું સુવાસસ્થતિ નાયાસ્ટીલ મુવિના, તીસ મટ્ટાણુવિળા રાવરિ સંagવળાવિ હે દેવાનુપ્રિય ! અમારા સ્વપ્નશાસ્ત્રમાં ૪૨ સામાન્ય સ્વપ્નમાં કહ્યાં છે અને ૩૦ મહાસ્વને કહ્યાં છે. આ રીતે કુલ ૭૨ સ્વો કહેલાં છે. “ તથળે તેવા વિચા! તિથિમ વા વાદિમાગરો વા ... તેમાંથી તીર્થકરોની માતાએ અથવા ચક્રવતી એની માતાઓ “ તિથતિ ના - वटिसि वा गम्भवक्कममाणंसि एए सिं तीसाए महामुविणाणं इमे चोहसमहास. વિણે પાસિત્તાળ પરિવુતિ” જ્યારે તીર્થકર અથવા ચક્રવતી તેમની એ ઉત્પન્ન થાય છે, ત્યારે આ ૩૦ મહાસ્વપ્નમાંથી કઈ ૧૪ મહાસને દેખીને જાગૃત થાય છે. “સંહા” તે ૧૪ મહાસ્વપ્ન નીચે પ્રમાણે છે-“” ઈત્યાદિ-(૧) ગજ, (૨) વૃષભ, (૩) સિંહ, (૪) લક્ષ્મીને અભિષેક, (૫) પુપમાળા, (૬) ચન્દ્રમાં, (૭) સૂર્ય, (૮) ધજા, (૯) કૂંભ, (૧૦) પદ્મસાવર, (૧૧) સાગર, (૧૨) વિમાન અથવા ભવન, (૧૩) રતનરાશિ અને (૧૪) નિધૂમ અગ્નિ. “વાયુદેવો જ વાસુદેવસિ મંત્રમાસિ guપ્ત વોર્સ જણાવળાળે જયરે સત્તા માવળે પારિત્તi ” જ્યારે માતાના ગર્ભમાં વાસુદેવ આવીને ઉત્પન્ન થાય છે, ત્યારે વાસુદેવની માતાએ એ ૧૪ મહાસ્વપનમાંથી કઈ પણ સાત મહાસ્વપનો દેખીને જાગી જાય છે. “વરુંदेवमायरो वा बलदेवंसि गभं वक्कममाणंसि एएसिं चोदसण्ह महासुविणाणं અરરે જરારિ મહાવિને પિત્તાળ પરિવુત્તિ” જયારે માતાના ગર્ભમાં બલદેવ આવીને ઉત્પન્ન થાય છે, ત્યારે બલદેવની માતાએ એ ૧૪ મહાસ્વને શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧૫૭ Page #182 -------------------------------------------------------------------------- ________________ માંથી કઈ ચાર મહાસ્વપ્નો દેખીને જાગી જાય છે. “મઢિચમા વા મંलियंसि. गम्भं वक्कममाणसि एएमिणं चउदसण्ह महासुविणाणं अन्नयरं एवं મહાવિળ પાસત્તાળ પર ઘંતિ” અને જ્યારે માંડલિક રાજા માતાના ગર્ભમાં આવીને ઉત્પન્ન થાય છે, ત્યારે તેમની માતાએ તે ૧૪ મહાવોમાંથી કોઈ પણ એક મહાસ્વપ્ન દેખીને જાગૃત થાય છે. “રમે ૧ i agબ્રિજા ! ના દેવી ને માવળે ”િ હે દેવાનુપ્રિય ! પ્રભાવતીએ વખ્યામાં જે સિંહને જો છે, તે એક મહાસ્વપ્ન જ દેખ્યું છે. “ ગોરાળ રેવાણુવિચા! માયણ લેવી સુવિ વિદે” તેથી હે દેવાનુપ્રિય! પ્રભાવતી દેવીએ જોયેલું આ સ્વમ ઉદાર (ઉત્તમ) જ છે. “જ્ઞાવ ગોm ટુ કાર મંજસ્ટાર રેવાશુખિયા ! જમવા સેવી સુવિ ફિ” હે દેવાનપ્રિય! પ્રભાવતી દેવીએ કલ્યાણકારક, શિવરૂપ, ધન્યરૂપ અને મંગલકારી રૂમ દેખ્યું છે. તે સ્વમ આપને આરોગ્ય, તુષ્ટિ (સંતેષ) દીર્ધાયુ આદિ પ્રાપ્ત કરાવશે “સ્થામાં સેવાપિયા ! મોાામો, પુત્તરામો, રામો, રેવાદા !” હે દેવાનુપ્રિય! આ રૂમને પ્રભાવે કરીને આપને અર્થલાભ (ધન આદિ સમૃદ્ધિની પ્રાપ્તિ) થશે, ભેગલાભ થશે, પુત્રલાભ થશે અને રાજ્યલાભ થશે. “gવ વસ્તુ વાજુનિયા ! જમા રેવી નાખ્યું માતાળ કુપgિUા ગાવ વીતિર્ધરાળ તુટ્ટ ૪૩ વાવ પા”િ હે દેવાનુપ્રિય ! નવ માસ અને ૭ દિવસરાત્રિ વ્યતીત થયા બાદ પ્રભાવતી દેવી એક એવા પુત્રને જન્મ આપશે કે જે આપના વંશમાં પતાકા સમાન, દીપક સમાન, કુલમાં પર્વતસમાન, કુલાવત' સમાન (કુળના ભૂષણ રૂ૫) અને કુલતિલક સમાન શભશે વળી તે કુળની કીતિ વધારશે, કુળના યશની વૃદ્ધિ કરશે, કુળના આધાર રૂપ હશે, કુળમાં પાદપ રૂપ (વૃક્ષની જેમ આશ્રય દાતા) અને કુળની દરેક રીતે વૃદ્ધિ કરનારે હશે તે સુકમળ કર અને ચરણવાળે હશે, પરિપૂર્ણ પાંચે ઈન્દ્રિયવાળો હશે--અંગોની ખેડ વિનાનો હશે, ચન્દ્રમાના જેવી સૌમ્ય તેની આકૃતિ હશે, જે કાન્ત અને પ્રિયદર્શનવાળો તથા દેવકુમારે જે સુંદર હશે. “શે નિ ચ i સાપ પુણજારમારે કાર રજનપર ઝા મવસ૬, મારો વા મારપ્પા ” તે કુમાર જ્યારે બાલ્યાવસ્થા પસાર કરીને યૌવનાવસ્થામાં આવશે, ત્યારે તે કાંતે રાજ્યને માલિક (રાજા) થશે અથવા તે ભાવિતાત્મા અણગાર થશે. “તે શો છે તેવાણજિયા! पभावईए देवीए सुविणे दिढे, जाव आरोग्गतुदीहाउयकल्लोण जाव दिट्ट" ते કારણે, હે દેવીનુપ્રિય! પ્રભાવતી દેવીએ જે સ્વમ દેખ્યું છે, તે ઉદાર શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧૫૮ Page #183 -------------------------------------------------------------------------- ________________ કુળના આધાર રૂપ હશે, કુળમાં પાદપ રૂપ (વૃક્ષની જેમ આશ્રય દાતા) અને કુળની દરેક રીતે વૃદ્ધિ કરનારો હશે તે સુકામળ કર અને ચરણવાળા હશે, પરિપૂર્ણ પાંચે ઇન્દ્રિયાવાળા હશે-અગાની ખેાડ વિનાના હશે, ચન્દ્રમાના જેવી સૌમ્ય તેની આકૃતિ હશે, જે કાન્ત અને પ્રિયદર્શનવાળા તથા દેવકુમારા જેવા સુદર હશે. “સે વિચરતા સમુ મારે ગાવ રા પદે રાજ્ઞા મવિન્નર, અળવારો વા મારિયા ' તે કુમાર જ્યારે બાલ્યાવસ્થા પસાર કરીને યૌવનાવસ્થામાં આવશે, ત્યારે તે કાંતા રાજ્યાના માલિક (રાજા) થશે અથવા તા ભાવિતાત્મા અણુગાર થશે. સોળસેળ વાળુખિયા ! पभावईए देवीए सुविणे दिट्ठे, जाव आरोग्गतुदीहा उयकल्लोण जाव दिट्ट" ते કારણે, હૈ દેવાનુપ્રિય ! પ્રભાવતી દેવીએ જે સ્વમ દેખ્યુ છે, તે ઉદાર (ઉત્તમ), કલ્પાકારક, શિવરૂપ, ધન્ય, મ`ગલકારક અને આરોગ્યદાયક, દાયક, કલ્યાણકારક અને મંગલકારક છે. તુષ્ટિ "तपण से क्ले राया सुविणलक्खणपाढगाणं अंतिए पयमटुं सोच्चा, નિલમ્મ પદ્યુતુદ્ધ જયંક નાવ જવું તે મુનિળલળવાને વં ચાચી ” સ્વરલક્ષણ પાઠકાના મુખેથી આ પ્રકારની વાત સાંભળીને તથા તેને હૃદયમાં ધારણ કરીને અલરાજાને ઘણા જ હ થયેા, તેનું ચિત્ત સતેાષથી ભરાઈ ગયું. એજ વખતે તેણે બન્ને હાથ જોડીને સ્વમનું ફૂલ ખતાવનાર તે સ્વમ પાકાને આ પ્રમાણે કહ્યુ—‘ ત્રમેય વાણ્વિયા ! બાવલે ગદ્દે તુએ વર્, ત્તિર્યું તે સુવિળ સમ્મ હિચ્છફ ” હે દેવાતુપ્રિયા ! આપની વાત ખરી છે. આપના કહ્યા અનુસાર જ આ સ્વપનું કુલ પ્રાપ્ત થશે, એવી મને ખાતરી છે. આ પ્રમાણે કહીને તેમણે સ્વમલક્ષણુપાઠકા દ્વારા ખતાવવામાં આવેલા સ્વપ્નફળને સ્વીકાર કર્યો. “ વિચ્છિન્ના સુવિળરુપલળવા વિશળ અસ णपाणखाइमसाइमपुप्फवत्थगंध मल्लालंकारेणं सकारेइ, संमाणेइ ” સ્વપ્ન ફળને સ્વીકાર કરીને તેણે વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમરૂપ ચારે પ્રકારના આહારથી તથા પુષ્પ, વસ્ત્ર, ગંધ માળા અને અલકારાથી તેમના સત્કાર કર્યાં અને તેમનું સન્માન થયું. “ સારેત્તા સમાળેત્તા, विल जीवियारिह पोइदाणं दलयह, दलयित्ता पडिविसज्जेइ, पडिविसज्जेत्ता सीहासणाओ अब्भुट्ठेइ, अब्भुट्ठेत्ता जेणेव पभावई देवी, तेणेव उवागच्छ સત્કાર અને સન્માન કરીને તેણે તેમને જીવિકાને લાયક પ્રીતિદાન અપાવ્યુ', તે દાન દ્વારા પેાતાની પ્રસન્નતા વ્યક્ત કરી તેણે તેમને વિદાય કર્યો ત્યાર બાદ તે સિંહાસન પરથી ઉઠીને પ્રભાવતી દેવીની પાસે ગા. “ કાચ્છિન્ના पभावई' देवि ताहिं इट्ठा हिं कंताहिं जाव संलवमाणे संलवमाणे एवं बयासी " त्यां શ્રી ભગવતી સૂત્ર : ૯ ,, ૧૫૯ Page #184 -------------------------------------------------------------------------- ________________ જઈને ઈષ્ટ, કાન્ત, ક૯યાણરૂપ, પ્રિય, ધન્ય, મંગળકારક, શ્રીક, મિત અને મધુર વાણીને ઉચ્ચાર કરતાં કરતાં તેણે પ્રભાવતી દેવીને આ પ્રમાણે કહ્યું- ga खलु देवाणुप्पिया ! सुविणसत्थंसि बायालोस सुविणा तीस महासुविणा बावत्तरि સંagવળા ”િ હે દેવાનુપ્રિયે ! સ્વમશાસ્ત્રમાં કુલ ૭૨ સ્વપ્નાં કહ્યાં છે. તેમાંથી ૪૨ સાધારણ સ્વપ્નાં ગણાય છે અને ૩૦ મહાસ્વપ્નાં ગણાય છે. " तत्थ ण देवाणुप्पिए! तित्थगरमायरो वा चक्काट्टिमायरो वा, तंचेव जाव अन्नयर જ માણુવિ પાલિત્તાબે દિલુણંતિ” “હું દેવાનુપ્રિયે! જ્યારે તીર્થકર અથવા ચક્રવર્તી રાજા ગર્ભમાં આવે છે ત્યારે તેમની માતાઓ તે ૩૦ મહાસવનેમાંથી કઈ પણ ૧૪ મહાસ્વપ્નાં જઈને જાગી જાય છે.” આ કથનથી શરૂ કરીને “ જ્યારે માંડલિક રાજા ગર્ભમાં આવે છે, ત્યારે તેની માતા કે ઈ એક મહાસ્વપ્ન જોઈને જાગી જાગી જાય છે,” આ કથન પર્યન્તનું સમસ્ત પૂર્વોક્ત કથન અહીં “ કાર (યાવતુ) પદથી ગ્રહણ કરવામાં આવ્યું છે. “મે ચ તુમે દેવાળુgિણ ! gો મહાસુકિને પિ ” હે દેવાનુપ્રિયે! તમે ૩૦ મહાસ્વપ્નોમાંનું આ એક મહાસ્વપ્ન દેખ્યું છે. અને તે “જોરાજેમાં તમે તેવી સુવિ વિ નાવ રાવર્દૂ રાણા માવતરૂ” હે દેવાનપ્રિયે! તમે ઉદારાદિ વિશેષણોથી યુક્ત સ્વપ્ન દેખ્યું છે. સ્વપ્નલક્ષણ પાઠકએ તેનું એવું શુભ ફળ કહ્યું છે કે-નવ માસ અને ૭ દિવસરાત્રિ વ્યતીત થતાં તમે દેના સમાન કાતિવાળા પુત્રને જન્મ આપશે. (તે પુત્ર કે હશે તે પહેલાં બતાવવામાં આવ્યું છે, તે તે પૂર્વોક્ત સમસ્ત વર્ણન અહીં ગ્રહણ કરવું જોઈએ.) તે પુત્ર જ્યારે બાલ્યાવસ્થા પસાર કરીને યુવાવસ્થા પ્રાપ્ત કરશે, ત્યારે કાં તે રાજા થશે અને “અળmજે વા માવાણા” કા તે ભાવિતાત્મા અણુગાર બનશે. "त ओरालेण तमे देवी! सुविणे दिदठे, जाव दिदठे तिकट्ट पभावई देवि તા ફુટ્ટાફ તાજું કાવ વાવ, તાવ ગgવૂહ” અત્યંત હર્ષથી જેનું હૃદય નાચી ઉઠ્યું હતું એવા બલરાજાએ બીજી વાર અને ત્રીજી વાર પણ ઈષ્ટ, કાન્ત, પ્રિય આદિ વિશેષણે વાળી વાણુથી પ્રભાવતી રાણીને આ પ્રમાણે કહ્યું-“હે દેવી! તમે ઉત્તમ સ્વપ્ન દેખ્યું છે. હે દેવી ! કલ્યાણ કારક, ધન્ય, મંગલકારી, અને સશ્રીક સ્વપ્ન દેખ્યું છે હે દેવી! તમે આરોગ્ય, તુષ્ટિ, દીર્ધાયુષ્ય, કલ્યાણ અને મંગલકારક સ્વપ્ન દેખ્યું છે. આવી વાણું દ્વારા તેણે પ્રભાવતી દેવીની વારંવાર પ્રશંસા કરી અને તેને વધાવી. “તનું સા જમાવ તેવી ૪રર રળો અતિ ગમ મોરવા નિરમ દુઢિ વર૪ કાર વચાર” પિતાના પતિ બલરાજના મુખથી આ પ્રકારનાં વચન સાંભળીને અને તેને હૃદયમાં ધારણ કરીને પ્રભાવતીને અત્યંત હર્ષ અને સંતોષ થયો. પુલકિત હૃદયે બને હાથ જોડીને તેણે બલરાજાને આ પ્રમાણે કહ્યું શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧૬૦ Page #185 -------------------------------------------------------------------------- ________________ “ રેવાણુવિદ્યા ! જાવ તે સુવિણં તw g” હે દેવાનુપ્રિયા આપની વાત ખરી છે. આપના કહ્યા અનુસાર જ આ સ્વપ્નનું ફળ પ્રાપ્ત થશે. આ પ્રકારનાં વચને દ્વારા તેમનાં વચનમાં પિતાની અપાર શ્રદ્ધા વ્યક્ત કરીને તેણે બલરાજાની વાતને સ્વીકાર કર્યો–“દિક્ષા ના કામજુનાથા માળી ના નિયમરિવર વ અદભેર” ત્યાર બાદ બલરાજની અનુમતિ લઈને, વિવિધ રત્નો અને મણિઓની કારીગરીથી યુક્ત, ચિત્રવાળા ભદ્રાસન ઉપરથી તે ઊભી થઈ, “મટુરિયમરા ઝાર જરૂર સેવ ના મળે તેa gવાજ8૬” અને અત્વરિત, અચપલ અને અસંભ્રાંત ચાલથી ચાલીને (હંસના જેવી ગતિથી ચાલીને) તે પિતાના ભવન તરફ આગળ વધી. “જાછિત્તા સર્ચ મવામજીવિટ્ટા” પિતાના ભવન પાસે પહોંચીને તેણે તેમાં પ્રવેશ કર્યો. સૂ૦૬ “શા માવ જેવી છાયા” ઈત્યાદિ. ટીકાર્ય–“તાળ ના મraફરેવી ઘટ્ટાચા ચઢિમાં સદવારંજારવિમૂરિયા” ત્યાર બાદ પ્રભાવતી રાણીએ નાન કર્યું, વાયસાદિને (કાકડા) વિગેરે માટે અને અલગ ભાગ કાઢવા રૂપ બલિકર્મ કર્યું અને કૌતુકમંગળ, પ્રાયશ્ચિત આદિ વિધિ પતાવી. પછી તેણે સમસ્ત અલંકારાથી પિતાના શરીરને વિભૂષિત કર્યું. “ જન્મ ના લીf, નારૂ હિં, ખારૂતિહિં, નારૂ લુ, નાસાઉં, ના મંછુિં , તમારેહિં ” ત્યારથી તેણે કેવા આહારનું સેવન કરવા માંડયું તે હવે સૂત્રકાર પ્રકટ કરે છે-અધિક ઠડે ન હોય અધિક ગરમ ન હોય, અધિક તીખાતમતમતું ન હોય, અધિક કડ ન હોય, અધિક તરે ન હોય, અધિક માટે ન હોય અને અધિક મીઠે ન હેય એ તથા ઋતુને અનુકૂળ તથા ખાવામાં સુખકારક હોય એ જ આહાર તે લેતી હતી. આ પ્રકારના ઉચિત આહાર, આચછાદને, ગંધ અને માલાઓથી તે ગર્ભનું તે સંરક્ષણ કરવા લાગી. વળી તે “3 ર૪ મરણ શિવં પદં મન સં રે ૨ શાહે વાદાર આહારેમાળી” ગર્ભને માટે હિત, મિત અને પથ્યકારક અને ગર્ભપષક એવા અન્ય આહારનું પણ દેશકાળ અનુસાર ઉચિત સમયે સેવન કરવા લાગી. “વિવિત્ત મg સચળrળેfહું પરિધામુઠ્ઠાણ મળોજુહe tવાભ' તે દેષરહિત અને કમળ આસનો પર મનનુકૂલ ઉચિત સ્થાને બેસતી હતી, તે શયનાસનો સુખકારક જ હત અથવા શુભ હતાં એટલે કે તે આસને બિલકુલ સુખકારક જ હતાં અને મનને ગમે તેવાં હતાં. “પસંસ્થા ” ગર્ભાવસ્થામાં તેને જે દે હલે (દેહદ) ઉત્પન્ન થયે હતું તે પ્રશસ્ત હતે. મારોહા” તેને જે દેહદ (અભિલાષા) ઉત્પન્ન થતું હત-અભિલષિત વસ્તુ મળી જવાથી તેને દેહલે સ પૂર્ણ થતું , “સંમાનિચ લોદ્દા ” તેને દોહલો સમ્માનનીય હતો કારણ કે તેને અનાદર થતે નહીં, "वोच्छिन्नदोहदा, ववणीयदोहदा, ववगयरोगमोहभयपरित्तासा, त गन्भं सई નળ રિવહs” તેના દોહદની કોઈ પણ રીતે પૂર્તિ કરવામાં આવતી હતી. તેથી તેના મારથ શાન્ત થઈ જતાં હતાં. આ રીતે જેના મનોરથો વ્યવ શ્રી ભગવતી સૂત્ર: ૯ ૧૬૧ Page #186 -------------------------------------------------------------------------- ________________ છિન્ન થઈ ગયા છે એવી તેણે રેગ, મોહ, ભય અને પરિત્રાસથી રહિત થઈને સારી રીતે ગર્ભનું વહન કર્યું. “તer a vમાવ રવી ના માસામાં વઘુપઢિપુન્ના માળારિચાઈ વીરતા?’ આ રીતે નવ માસ અને શા દિવસ-રાત્રિ વ્યતીત થતાં પ્રભાવતી રાણીએ “સુકુમારુંવાળા, अहीणपडिपुन्नपंचिदियसरीरं लक्खणवंजणगुणोववेयं जाव ससिसोमाकार' नंत' પિચર સુદં રાત્રે પથાય” એક સુંદર બાળકને જન્મ આપે. તે બાલકુના હાથ અને પગ સુકેમાળ હતાં, તેનું શરીર કોઈ પણ પ્રકારની છેડ વિનાનું પાંચે ઈન્દ્રિયેથી યુક્ત અને સપ્રમાણ હતું તેના શરીર ઉપર સ્વતિક આદિ ઉત્તમ લક્ષણો અને તલ, મશા આદિ વ્યંજન હતાં. તે ઉત્તમ ગુણેથી ચુંક્ત હતા, તે ચન્દ્રમા જે સુંદર કમનીય, અને પ્રિયદર્શન અને સૌંદર્ય સંપન્ન હતે. “તi સીસે પમાય તેવી પરિવારવાળો, પુમાર રેજિં પનૂ ગાળત્તા મેળવી શકે તથા તેનેa ૩યાતિ ” પ્રભાવતી રાણીએ પુત્રને જન્મ આપે છે એવા સમાચાર જ્યારે તેની અંગ પરિચારિકાઓએ જાણ્યા. ત્યારે તેઓ બલરાજાની પાસે વધામણી આપવાને માટે પહોંચી ગઈ “ વવાદિછત્તા વાર વરું સર્ચ વિજ્ઞgi aધ્રાતિ” ત્યાં જઈને તેમણે બન્ને હાથ જોડીને રાજાને નમસ્કાર કર્યા અને “બલરાજાને જય હે, બલરાજાનો વિજય હે,” એવા શબ્દોથી રાજાને વધાવ્ય “વદ્યારેan ge. વચારી” વધાવીને તેમણે તેને આ પ્રમાણે કહ્યું " एवं खलु देवाणुपिया ! पभावई० पियट्टयाए पियं निवेदेमो पियं में મવડ” હે દેવાનુપ્રિય ! ગર્ભ રહ્યાને નવ માસ અને છ દિનરાત્રિ વ્યતીત થતાં પ્રભાવતી રાણેએ સુકે મળ કર ચરણ આદિ વિશેષણોથી યુક્ત પુત્રને જન્મ આપે છે. આ ખુશાલીના સમાચાર આપને આપવાને માટે અમે આપની પાસે આવ્યાં છીએ. આ પુત્રજન્મ આપને માટે શુભકારી છે અથવા રાજલક્ષ્મી આદિની વૃદ્ધિરૂપ છે. “તf સે યા વહિવાતિયા अतिए एयम? सोच्चा निसम्म हटतुट्ठ जाव धाराहयणीव जाव रोमकूवे तानि રિચારિવાળું કદાઢિાં શોમચં ચ” રાણીની અંગપરિ. ચારિકાઓના મુખે આ ખુશાલીના સમાચાર સાંભળીને તેના હર્ષને પાર ન રહ્યો. તેને અત્યંત સંતોષ થયે વરસાદની વેગવતી ધારાથી જેમ કદમ્બ પુષ્પ વિકસિત થાય છે તેમ બલરાજાની રોમરાજિ પણ આનંદના અતિરેકને લીધે ખડી થઈ ગઈ–તેણે રોમાંચ અનુભવ્યા. એજ સમયે તેણે તે પરિચારિકાઓને પિતાના મુગુટ સિવાયના સઘળાં આભુષણે બક્ષિસ આપી દીધાં. શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧૬ ૨ Page #187 -------------------------------------------------------------------------- ________________ (મુગટ રાજચિહ્ન ગણાય છે તેથી તેને ત્યાગ કરાય નહીં, વળી મુગટ રાજચિહ્નરૂપ હોવાથી તેનું દાન અનુચિત્ત ગણાય છે. માટે મુગટ સિવાથના આભૂષણે બક્ષિસ આપવાની વાત કરી છે.) “હા રે ર રચવામાં વિમસ્ત્રિઢપુoળ મિm૪ ”િ ત્યાર બાદ તેણે ચાંદીની બનાવેલી અને નિર્મળ જલથી ભરેલી શ્વત ઝારી પિતાને હાથમાં લીધી, “જિfણત્તા ક0g પો” અને તે બધી પરિચારિકાઓનાં મસ્તકને ધવરાવ્યા. આ ક્રિયા તેમને દાસત્વમાંથી મુક્ત કરવા નિમિત્તે કરવામાં આવી. (એ વખતે એ રિવાજ હતો કે માલિક પોતે પાણી લઈને દાસ કે દાસીના મતકને છે તે તેમનું દાસત્વ આપોઆપ દૂર થઈ જતું હતું.) “પવિત્ત વિર૪ નીવિચારિ” વાળું ઠા મસ્તક ધવરાવીને તેણે તેમને આજીવિકાને ગ્ય-જીવનપર્યત નમે તેવું પ્રીતિદાન દીધું (પ્રસન્નતા દશક દાનને પ્રીતિદાન કહે છે.) “હાત્તા , સભાળે” આ પ્રકારે દાન દઈને તેણે તેમને સત્કાર કર્યો. અને સન્માન કર્યું સૂ) ૭ તi સે સ્કેરાયા” ઈત્યાદિટકાથ-સૂત્રકારે આ સૂત્રમાં એ વાત પ્રકટ કરી છે કે બલરાજાએ પુત્રજન્મ મહોત્સવ કેવી રીતે ઉજવ્ય-“agi રે વાચા દોડ્ડવિચgરે સર-વવાણી” અંગપરિચારિકાઓને (દાસી) વિદાય કર્યા બાદ બલરાજાએ પિતાના કૌટુંબિક પુરુષને (અનુચરોને) બેલાવીને આ પ્રમાણે આજ્ઞા આપી– “ણિ પામેલ મો રેવાણુવિચા! થિળાપુરે નચરે વાતો ” હે દેવાનુપ્રિયે! પુત્રજન્મની ખુશાલી નિમિત્તે હસ્તિનાપુર નગરના જે કેદીઓ છે તેમને તુરત જ કારાવાસમાંથી મુક્ત કરે. “જોવા માગુHi g” ત્યાર બાદ ૧૦ દિવસ માટે માન અને ઉન્માનની વૃદ્ધિ કરાવી દે એટલે કે વસ્તુના વજનમાં તેલમાપમાં વૃદ્ધિ કરાવિ દે તેલ આદિ રૂપ પદાર્થોના અને અનાજ આદિના માપના સાધનનું નામ માન છે અને ત્રાજવારૂપ ઉર્વમાનન નામ ઉન્માન છે. કહેવાનો ભાવાર્થ એ છે કે દસ દિવસ પર્યન્ત પુત્રજન્મના ઉત્સવ નિમિત્તે દરેક ચીજ સઘી વેચવાની જાહેરાત કરી દે. "करेत्ता हत्यिणापुर नगर सम्भितरबाहिरिय' आसियसंमज्जिओवलितं जाव વેદ શાહ” ત્યાર બાદ હસ્તિનાપુર નગરની બહારના અને અંદરના ભાગને ખૂબ સાફ કરાવે, તેને સાફ કરાવીને રસ્તાઓ પર સુગંધિત પાણી છેટા અને છાણ આદિ વડે લીંપીગૂંપીને તેને શણગારે અહીં “ગાર શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧ ૬ ૩ Page #188 -------------------------------------------------------------------------- ________________ ચાવત” પદથી “gsણમાહ્યરોળાતિના સુનિતં યુરત વાચત” શહેરને ફૂલની માળાઓ, તરણે, દવા, પતાકા આદિથી સુસજિજત કરવાની આજ્ઞા આપવામાં આવી છે. આ બધી સજાવટ તમે જાતે કરે અને અન્યની પાસે કરાવે. “ વત્તા જાવેત્તા હાસં વા રન્નપટ્સ વા, કૂવામાનસિકતાર ઘા કર, વરવેત્તા મયમાળત્તિયં વદિવા” આ પ્રમાણે શહેરને સુસજિજત કરીને સમસ્ત ચૂપોની (યુગોની), અને સઘળાં ચક્રોની પૂજા કરે, મહાપુરુષના ગુણનું કીર્તન કરો, અને સાધુ આદિને વસ્ત્રાદિકનું દાન દઈને તેમને સરકાર કરે. મારી આજ્ઞા પ્રમાણે કરીને મને ખબર આપે. “તા તે જોવુંવિરપુરિયા જેf or gવું સુતા સમાજ નવ રાવળતિ” બલરાજાનો આ પ્રકારને આદેશ સાંભળીને તે આજ્ઞાકારી પુરુષોએ હસ્તિનાપુર નગરને વાળીઝૂડીને સાફ કરાવ્યું, તેના માર્ગો પર સુગધિત જળ છટાવ્યું, છાણ આદિથી તેને લીપાવ્યું ગૂંપાવ્યું, રાજાની આજ્ઞાનું પૂરેપૂરું પાલન કરીને તેમણે બલરાજાને ખબર આપી કે આપની આજ્ઞાનુસાર બધું કરવામાં આવ્યું છે. “તi રે હે રાધા નેળેવ બળાઇ, તેણેવ રવાજી” ત્યાર બાદ તે બલરાજા વ્યાયામ શાળામાં ગયા. “કાછિત્તા તે જોવા જાવ માનનારાનો પરિનિર્વમરૂ” ત્યાં જઈને તેમણે ગુણનિકા, વલાન કુસ્તી આદિ વ્યાયામના દાવ કર્યા ત્યાર બાદ તેઓ સ્નાનગૃહમાં ગયા. ત્યાં જઈને તેમણે સ્નાન કર્યું તે સ્નાનવિધિનું વર્ણન અન્ય શાસ્ત્રો દ્વારા જાણી લેવું. હવે સ્નાનગૃહનું વર્ણન કરવામાં આવે છે-“કઢાઈમામળોરે, વિવિત્રમણિરત્નટ્ટિमतले, रमणीये स्नानमण्डपे नानामणिरत्नभक्तिचित्रे स्नानपीठे सुखपूर्वक निषण्णः ततः स्नानादिक विधाय चन्दनानुलिप्तगात्रः शरीरः सन् मज्जनगृहात् प्रतिनिष्काम्यति" સ્નાન કરવાનું સ્થાન જળથી ભરેલું હોવાને કારણે અતિશય રમણીય હતું. સ્નાનગૃહનું ભોંયતળીયું વિચિત્ર મણિ અને રત્નથી જડિત હતું ત્યાં એક સ્નાનપીઠ (નાવાને બાજઠ) પણ હતું જે વિવિધ પ્રકારના મણિ અને રત્નોથી આલેખાયેલાં ચિત્રોથી યુક્ત હતું. તે સ્નાનપીઠ પર બેસીને બેલરાજાએ ઘણાં જ આનંદપૂર્વક સ્નાન કર્યું. સ્નાન કરીને તેમણે પિતાના શરીર પર ચંદનને લેપ કર્યો. આ રીતે સ્નાનવિધિ પતાવીને તેઓ સ્નાનગૃહમાંથી બહારનીકળ્યા. “નિષ્ણમિત્તા સુ', ૩૨, વિક્ટ, રિક, ગજિં, અમારં ગવંશોëષિ પરિમ, જનાવરના ઝઘચિ, ગળા तालाचराणुचरिय अणुधूयमुइंग', अमिलायमल्लदामं, पमुइपक्कीलियं सपुरजणजा શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧૬૪ Page #189 -------------------------------------------------------------------------- ________________ rai दस दिवस ठिइवडियं करेइ ” ત્યાર બાદ તેણે નગરવાસીએ અને ગ્રામ વાસીએ સાથે મળીને દશ દિવસ સુધી પુત્રજન્મના ઉત્સવ ઉજવ્યે આ ઉત્સવ દરમિયાન તેણે કર લેવાના ખધ કરી દીધેા-ગાય આદિ પર જે કર લેવામાં આવતા હતા તે દસ દિવસને માટે માફ કરી નાખવામાં આવ્યેા. આ ઉત્સવ ક ́ણુથી (રાજ્ય દ્વારા કર આદિ રૂપે ખે'ચાતી રકમથી) રહિત હતા, વિક્રયના નિષેધ થઈ જવાથી દેવા ચેગ્ય વસ્તુથી રહિત હતેા, માપવા ચેાગ્ય વસ્તુથી રહિત હતા, સુભટના પ્રવેશથી રહિત હતા એટલે કે રાજ. ડથી વિહીન હતા. આ ઉત્સવ દરમિયાન ઈંડ મા કરવામાં આવ્યેા હતેા. દડ દ્વારા પ્રાપ્ત થતી રકમને અહીંડ પદથી ગ્રહણ કરવામાં આવી છે, કહેવાનુ' તાત્પર્ય એ છે કે અપરાધી પાસેથી દંડ રૂપે જે પૈસા લેવામાં આવે છે તે લેવાનુ પણ દસ દિવસને માટે બધ કરી નાખવામાં આવ્યુ હતું. એજ પ્રમાણે કાર્યકારી અધિકારીએની ભૂલને કારણે મેતા અપરાધમાં પણુ ભૂલથી કરાયેલ નાના દંડને અહી. * કુદ‘ડ' પદથી ગ્રહણ કરવામાં આવેલ છે. તે પ્રકારના કુદડ પણ માફ કરી નાખવામાં આવ્યેા હતા. રાજ્યનું' પ્રજા પાસેનું લેણુ' પણ માફ કરી નાખવામાં આવ્યુ હતુ. એટલે તેની વસુલાત જ કરવામાં આવતી ન હતી. ઉત્તમ નટા અને ઉત્તમ ઉત્તમ ગણિકાઓ પાસે શ્રેષ્ઠ નાટકા ભજવવામાં આવતાં હતાં. અનેક પ્રેક્ષકે આ ઉત્સવ દેખવા આવતા હતા. નિરંતર મૃદ ંગાના ધ્વનિ ચાલ્યા કરતા હતા, તાજા તાજા પુષ્પાની માલાએથી ઘણી જ સુંદર મહેક વ્યાપી જતી હતી.. આ ઉત્સવને લીધે દરેક માણ્યુ આન'દમગ્ન લાગતા હતા અને ક્રીડારસમાં તરખેાળ જણાતા હતા. પુત્રજન્મના મહાત્સવ પ્રક્રિયાને અહી ‘ સ્થિતિપતિતા' પદથી ગ્રહણ કરાયેલ છે, કારણ કે તે કુલ અથવા લાકની મર્યાદામાં પતિત થાય છે એટલે કે કુલ અને લેાકની મર્યાદાનુસાર જ તે કરવામાં આવે છે. “ તળ છે. મઢેરાચા મુસાાિણ ઢિઢિયાર, વટ્ટમાળીપ ” આ રીતે દસ દિવસ સુધી ચાલુ રહેલા આ પુત્રજન્માત્સવમાં “સત્ ય, સાહસિક્ હૈં, સવન્નાદુપ્તિ" ચ જ્ઞાપ્ ય, ચ, માણુ ચ, રૂમાળે ચ, વાવેમાળે ચ ”સે કટા રૂપીઆ દ્વારા કરવા ચૈાગ્ય, હજારો રૂપીઆ દ્વારા કરવા ચેાગ્ય, અને લાખા રૂપીઆ દ્વારા કરવા ચૈાગ્ય સત્કારવિશેષો પૈાતે કર્યાં અને અન્યની પાસે કરાવ્યાં, પાતે દાન દીધાં અને અન્યની પાસે દાન દેવરાવ્યાં, તથા વિક્ષિત (અમુક) દ્રવ્યાંશે પેાતે આપ્યાં અને અન્યની પાસે અપાવ્યાં, सएय साहस्सिए य सय साहस्सिए य लभे, पडिच्छेमाणे, पङिच्छावेमाणे एवं विहरइ " તથા આ પુત્રજન્મ।ત્સવ દરમિયાન ખલરાજાએ સેકડા રૂપીઆાના, હજાર રૂપીઆના લાખા રૂપીમાના લાભાના સ્વયં સ્વીકાર કર્યા અને અન્યને પણ એ પ્રકારના લાભ પ્રાપ્ત કરાભ્યેા. આ રીતે દસ દિવસ માટે પૂરેપુરા આનંદ અને ઠાઠમાઠથી પુત્રજન્માત્સવ ઉજવવામાં આયૈ. આ ઉત્સવના 66 तरस શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧૬૫ Page #190 -------------------------------------------------------------------------- ________________ રાજરા જન્માજિયો પર વિવરે ફિચિં પતિ” પ્રથમ દિવસે તે બાલકના માતાપિતાએ પુત્રજન્મમહોત્સવની પ્રકિયા કરી. “વિષે વાળ રતિ” ત્રીજે દિવસે ચન્દ્રસૂર્યદર્શન નામના મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. “છત્તે વિવરે ગારિયં વાત છઠે દિવસે રાત્રિજાગરણરૂપ મહેત્સવ કરવામાં આવ્યો, “gwારણ વિવરે વર્ષ વિત્તે અસદાચાજોઅગિયારમે દિવસ જ્યારે વ્યતીત થઈ ગયો અને અશુચિ જાતકર્મો (સૂતક) પણ જ્યારે પતાવી નાખવામાં આવ્યાં, ત્યારે “વારા વિશે સંજો” બારમે દિવસે તે બાલકના માતાપિતાએ “વિસરું ગળું પણ નામ ઝવણવિંતિ” એક મોટો ભેજનસમારંભ ચક્યો. તે ભોજન સમારંભમાં પીરસવાને માટે અશન પાન, ખાદ્ય અને સ્વાદ્ય રૂપ ચારે પ્રકારના આહાર ઘણા જ મોટા પ્રમાણમાં તૈયાર કરાવવામાં આવ્યા. “યવહ્વવેત્તા કહા શિ કાર રસિહ ચ મંતિ” અગિયારમાં શતકના નવમાં ઉદેશામાં શિવરાજાએ દીક્ષા પહેલાં પિતાના સગાંસંબંધીને જમવાનું જે આમંત્રણ આપેલું તેના જેવું જ વર્ણન અહીં પણ સમજવું. એટલે કે બલ રાજા અને પ્રભાવતી રાણીએ પોતાના મિત્ર, જ્ઞાતિજને, કુટુંબીઓ, રાજાએ અને ક્ષત્રિયને જમવા આવવાનું આમંત્ર આપ્યું. “કાન્તિત્તા તો પછી બgયા ચવર્સિશH R જેવા કાર જાતિ, સંમતિ” ત્યાર બાદ તેને સ્નાનવિધિ આદિ પતાવીને વાયસાદિને માટે અન્નને અલગ ભાગ કાઢવા રૂપ બલિકર્મ કર્યું, કૌતુક અને મંગલ કર્યા અને સ્વપ્નના નિવારણ નિમિત્ત પ્રાયશ્ચિત્ત કર્મ કર્યા. ત્યાર બાદ તેણે બહુ મૂલ્યવાન પણ અ૫ભારવાળાં અલંકારો ધારણ કર્યા. બાકીનું સમસ્ત વર્ણન શિવ રાજાએ કરેલા ભેજનસમારંભના વર્ણન પ્રમાણે સમજવું. “તેણે ત્યાં પધારેલા રાજા અને ક્ષત્રિએ આદિને સત્કાર કર્યો અને સન્માન કર્યું.” આ કથન પર્યતનું સમસ્ત કથન અહીં ગ્રહણ કરવું જોઈએ. “ સત્તા , સમ્ભાળતા તત્તેય મિત્તા વાર પાળ જ ઉત્તરાજ ચ gg” તેમનો સત્કાર અને સન્માન કરીને તેમણે એજ મિત્રો, જ્ઞાતિજને, સ્વજને, સંબંધી, પરિજને, રાજાઓ અને ક્ષત્રિયોની સમક્ષ જ “જયકાયવરૂપ ગયાયં પદુપુરિસપરંપરાઢ ચુંટાણુ યુઝसरिसं कुल संताणतंतुवद्धणकर अयमेयारूवं गोन्नगुणनिप्फन नामधेज्ज करें ति" આર્ય (પિતા), પ્રાર્થક (પિતામહ), પિતૃકાર્યક (પ્રપિતામહ) એટલે કે પિતા આદિ ત્રણ પુરુષાનુગત, અને તે કારણે બહુપુરુષ પરમ્પરાપ્રરૂઢ, કુલાનુરૂપ (કુચિત), બલિષ્ઠ પુરુષનું કુલ હેવાથી તે કુલને માટે શોભાસ્પદ અને કલસન્તાનરૂપ તંતુની વૃદ્ધિ કરનારું એવું (વંશવેલાની વૃદ્ધિ કરનારૂં) આ ગુણનિષ્પન્ન નામ રાખ્યું-“મારૂમે વાર ચઢરણ ૨u gૉ, ૧માवईए देवीए अत्तए, त होउण अम्ह एयस्स दारगस्स नामधेज्ज महाबले" આ બાલક બલ રાજાને પુત્ર છે અને પ્રભાવતી રાણીની કૂખે ઉત્પન્ન થયેલ શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧૬ Page #191 -------------------------------------------------------------------------- ________________ છે, તેથી તેનું નામ “મહાબલ” પાડવું જોઈએ. “ત તરણ સુરણ નામ તિ ”િ આ રીતે બાલકનું “મહાબેલ” એવું ગુણનુરૂપ નામ પાડવામાં આવ્યું. “મદા રાજુ ઉવધrgarmgિ ” હવે તે મહાબલ કુમાર પાંચ ધાવમાતાઓની દેખરેખ નીચે ઉછરવા લાગ્યા. “તંક” તે પાંચ ધાવમાતાએ આ પ્રમાણે સમજવી खीरधाईए एवं जहा दढपइन्ने जाव निधाय० निव्याघायंसि सुह सुहेण રિવર” (૧) ક્ષીરપાત્રી-દુગ્ધપાન કરાવનારી, (૨) મજજનધાત્રી-નાન કરાવનારી, (૩) મંડનધાત્રી–અલંકાર આદિ પહેરાવનારી, (૪) કીડનધાત્રી સાથે ખેલનારી-બાલકને રમાડનારી માતા, (૫) અંકધાત્રી–બાળકને ખેાળામાં લેનારી ધાત્રી. આ રીતે આ પાંચ ધાત્રીઓ દ્વારા દઢપ્રતિજ્ઞની જેમ મહાખલ કુમારનું લાલનપાલન થવા માંડ્યું. ગિરિન્દરા જેવા વાયુરહિત પ્રદેશમાં જેમ ચમ્પકલતા વૃદ્ધિ પામે છે. તેમ મહાબલ કુમાર અત્યંત સુખપૂર્વક માટે થવા લાગ્યા. “તઘ' તરણ મદાસ લલ્સ કમ્પાઉચરો બાપુપુव्वेण ठिइवडिय वा चंदसूरदसावडिय वा, जागरिय वा, नामकरण वा, परंगामणं वा, पयचंकमण वा, जेमावणं वा, पिंडबद्धणं वा, कण्णवेहण वा, संवच्छरહિf ar, રોટોવાળ વા, ઉત્તર a” આ રીતે મહાબલ કુમારના માતાપિતાએ અનુક્રમે નીચેના આનંદમહોત્સવે ઉજવ્યા-(૧) પુત્રજન્મ મહે. સવ પ્રક્રિયા, (૨) ચન્દ્રસૂર્યદર્શન રૂપ મહોત્સવ, (૩) છઠ્ઠીના રાત્રિ જાગરણ રૂપ મહોત્સવ, (૪) નામકરણ રૂપ મહોત્સવ, (૫) જમીન પર સરકતા શીખ વાની ખુશાલીને મહોત્સવ, (૬) પગે ચાલતા શીખવાની ખુશાલીનો મહાસવ, (૭) અન્નપ્રાશને રૂપ મહોત્સવ, (૮) ઉત્તરોત્તર કવલાદિક ગ્રહણ કરાવવારૂપ મહોત્સવ, (૯) ભાષા શીખવા રૂપ મહોત્સવ, (૧૦) કર્ણવેધન ૩૫ મહોત્સવ, (૧૧) વર્ષગાંઠ ઉજવવા મહોત્સવ, (૧૨) ચૂડાકર્મ રૂપ મહોત્સવ. અને (૧૩) વિદ્યા, કલા આદિ શીખવા માટે ગુરુને ત્યાં જવાને મહેસવ. તથા એજ પ્રકારના બીજા પણ અનેક ગર્ભાધાન સંબંધી તથા જન્માદિ સંબંધી કુતૂહલ, અને આનંદ જનક ખાસ મહોત્સવ કર્યા. “तएणत महब्बल कुमार अम्मापियरो सातिरेगदुवासग जाणित्ता सोभणंसि तिहिकरणमुहुत्तसि एवं जहा दढप्पइन्नो जाव अल भोगसमस्ये જાણવાવ થાત્યાર બાદ જ્યારે મહાબલ કુમારે આઠ વર્ષની ઉમર પસાર કરી, ત્યારે તેના માતાપિતાએ તેને દઢપ્રતિજ્ઞની જેમ કલાચાર્યની પાસે કલાધ્યયન કરવાને માટે મેકલ્પ “ “ તે પરિપૂર્ણ ભેગગ્ય ઉમરે પહોંચી ગયે,” ત્યાં સુધીનું સમસ્ત કથન દઢપ્રતિજ્ઞના કથન અનુસાર સમ . "तएग त महब्बल कुमार उम्मुक्कबालभाव जाव अलभोगसमत्थ famનિતા વિશે માસાયવહેંલા રિ” જ્યારે મહાબલકુમાર શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧ ૬ ૭ Page #192 -------------------------------------------------------------------------- ________________ 66 આલ્યાવસ્થા પૂરી કરીને યુવાવસ્થાએ પહેાંગ્યા અને કલાવિજ્ઞ થયે ત્યારે માતાપિતાને એવુ લાગ્યું' કે હવે “ મહાબલ કુમાર પર્યાપ્ત રૂપે ભેગ લેગવવાને સમર્થ થયે છે. ” તેથી તેમણે તેને માટે આઠ ઉત્તમ પ્રાસાદ (મહેલા) અંધાવ્યા. " करेत्ता अब्भुग्गयमूसियपहसिए इव वण्णओ जहा रायલેખો નાવ દિવે” તે આઠે મહેલ ઘણા ઊંચા-ગગનચુંબી હતા. શુભપ્રસાપટલથી પ્રકાશિત થયા કરતા હેાવાને લીધે એવુ' લાગતું હતું કે તે પ્રાસાદે જાણે કે હસી રહ્ય1 હતાં. રાજપ્રશ્નીય સૂત્રમાં પ્રાસાદેનુ જેવું વર્ણન અહી પણ તે આઠે પ્રાસાદો વિષે સમજી લેવુ'. “ પ્રાસાદીય, દશનીય, અભિરૂપ, પ્રતિરૂપ (અત્યન્ત મનેાહર) એવા માઢ પ્રાસાદો ખધાવવામાં આવ્યા, આ કથન પર્યન્તનું સમસ્ત કથન અહી' પણ ગ્રહણ કરવું જોઈએ. लेखि णं पासायवडेंसगाणं बहुमज्जादे सभागे एत्थणं महेगं भवणं करेति ” તે આઠ પ્રાસાદોની ખશખર વચ્ચે તેમણે ખીજું એક બહુ જ વિશાળ ભવન ચણાવ્યુ. જે “ ગેલમાચËનિષિક', ચળો, ગા રાચળસેળો, વેાવરમંત્તિ નાવ કિવે ” તે સેકડો સ્ત ́લેાવાળું હતુ` રાજપ્રશ્નીય સૂત્રમાં ૬ પ્રેક્ષાગૃહમ’ડપે ’” ઇત્યાદિ વર્ણન પન્તનું સમસ્ત વર્ણન અહી... પણ ગ્રહણ કરવું ોઈએ. તે ભવન પ્રાસાદીય, દનીય, અભિરૂપ, પ્રતિરૂપ અને ઘણું જ મનહર હતુ, ઈત્યાદિ ક્થન અહી પણ ગ્રહણ કરવું' જેઈએ સૂણા -મહાબલના વિવાહની વક્તવ્યતા ૮૮ તળ 7 '' ઈત્યાદિ ,, 66 ટીકા-આ સૂત્રમાં સૂત્રકારે મહાખલ કુમારના વિવાહ આદિનું વર્ણન કર્યું' છે “ તળ ત' મહત્ત્રહ' કુમાર' અમાવિયો લાચા ચાલિ કોમસિ તિષ્ઠિરન દેવલનામુ સંસિ' ત્યાર બાદ ચેગ્ય સમયે મહાખલ કુમા રના માતાપિતાએ શુભ તિથિમાં, શુભ દિવસે, શુભ કરણુમાં, શુભ નક્ષત્રમાં અને શુભ મુહૂર્તમાં મહાખલ કુમારના લગ્ન કર્યા. વિવાહ થયા પહેલાં મહાખલ કુમારને નાન કરાવવામાં આવ્યું, સ્નાનવિધિ પતાવીને તેણે કાગડા વિગેરેને અન્ન પ્રદાન કરવા રૂપ ખલિકમ કર્યું. રક્ષા, દુઃસ્વપ્નનિવારણ આદિ નિમિત્તે તેણે કૌતુક, મંગલ અને પ્રાયશ્ચિત્ત વિધિ કરી. ત્યાર બાદ તેના શરીરને સમસ્ત અલકારાથી વિભૂષિત કરવામાં આવ્યુ. मक्खणगण्हाणगीयવાદ્યવસાયનુંતતિનિમનિયદુત્રનીય' ત્યાર માદ સૌભાગ્યવતી એએ મહાખલકુમારને ઉપટન કર્યુ (ચણાના લાટ અને સુગધિત દ્રવ્ય શરીર ચાળવાની ક્રિયાને ઉપટન કહે છે), ઉપટન કરીને જળથી તેને અભિષેક કરવામાં આવ્યેા. ત્યારબાદ તેમણે વિવાહનાં ગીત ગાયાં, ઢાલક આફ્રિ વાજિંત્રા વગડાવ્યા. ત્યારબાદ વિવાહને સમયે પહેરાવવા ચાગ્ય આભૂષણ તેને પહેરાવવામાં આવ્યાં. તેના આઠે અંગેા પર અને તેના કાંડે લાલ દોરાવાળુ કંકણુ ખાંધવામાં આવ્યુ, 66 ચાંલ્લા કરવામાં આવ્યા मंगल सुजपिए हि શ્રી ભગવતી સૂત્ર : ૯ ,, (6 ૧૬૮ Page #193 -------------------------------------------------------------------------- ________________ પોરચોવચારચાંતિ ” ત્યાર બાદ મંગળ ગીત ગાવામાં આવ્યાં, આશીવાદ ના વચનો બેલવામાં આવ્યાં, આંખમાં કાજલ આંજવા રૂપ અને કાજલ ચાંદલા કરવા રૂપ કૌતુકવિધિ અને મસ્તક પરથી સરસવ ઉતારવા રૂપ મંગલવિધિ કરીને બલરાજ કુમારને નિમિત્તે શાન્તિકમ કરવામાં આવ્યું. “રિસાન, કરિયા, રિસાયાળ, પિઝાઇનર જોવણઘળો વેચાણં” આ રીતે લગ્ન પહેલાં જે જે કાચારને અનુરૂપ વિધિ કરવી જોઈએ તે તે વિધિ યથાગ્ય રીતે કરવામાં આવી. ત્યારબાદ તેના લગ્ન એવી આઠ કન્યાઓની સાથે કરવામાં આવ્યા કે જેઓ મહાબલને માટે અનુરૂપ હતી, જે કન્યાએ રૂપમાં સમાન હતી, એક પણ કન્યા અન્ય કન્યાઓ કરતાં રૂપમાં ચડિયાતી પણ ન હતી અને યૂન પણ ન હતી, તે આટે કન્યાઓ એક સરખા દેખાવવાળી, એક સરખી ત્વચાવાળી, એક સરખા લાવણ્યવાળી, એક સરખા રૂપ સંપન્ન અને એક સરખા યૌવન સંપન્ન હતી. તે આઠ કન્યાઓ પ્રિય અને મધુર ભાષા બોલનારી અને બીજા પણ ઘણા સમાન ગુણોવાળી હતી. “વિચાઉં ચોરચારિત્તાનું સરિણuf થયુાિ , નિરિસ્ટાચા ”તેઓ વિનયગુણથી યુક્ત હતી, તેઓ કૌતુક, મંગલ અને પ્રાયશ્ચિત્ત વિધિ કર્યા કરતી હતી અથવા જેમના દ્વારા કૌતુક, મંગલ અને પ્રાયશ્ચિત્ત કરવામાં આવી ચુકયા હતા, એવી તે આઠે કન્યાઓ સમાન રાજકુળમાંથી પસંદ કરવામાં આવી હતી. “અgo વાયરાનું વિવન ળેિ જળાવિયુ” એવી આઠ કન્યાઓ સાથે એક જ દિવસે મહાનલ કુમારના લગ્ન કરવામાં આવ્યા. __ “तएण तस्स महव्वलस्य कुमारस्स अम्मापियरो अयमेयारूव पीइदाण સજીવંતિ મહાબલ કુમારનું પાણિગ્રહણ થઈ ગયા બાદ, આ વિવાહ નિમિત્ત તેના માતાપિતાએ નીચે પ્રમાણે પ્રીતિદાન દીધું અથવા અપાવ્યું “તા મદિowોલીબો, અgyavorોરીનો મ મ મરણgવારે” આઠ હિરણ્યકેટી ૧ (આઠ કરોડ ચાંદીના સિક્કા), આઠ સુવર્ણકટી ૨ (આઠ કરોડ સોનાના સિક્કા) શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ એવાં આઠ મુગટ, ૩ “ઘટ્ટ ગુણ કહgવવારે, અતારે ઘાઘરે” કુંડલિની જેડામાંથી શ્રેષ્ઠ એવી આઠ કુંડલિની જોડે, હારમાં ઉત્તમ એવાં આઠ હારો, ઘટ્ટ હારે, દ્ધારકારે” અર્ધહારમાંથી ઉત્તમમાં ઉત્તમ એવાં આઠ અર્થહારે, “મદૃાવહીનો પ્રારંઝિવવા ? એકસરા હારોમાંથી ઉત્તમમાં ઉત્તમ આઠ એકસર હારે, “gવં સુવો , gવં નriારો g ચાવઢીયો” એજ પ્રમાણે આઠ મુક્તાવલિઓ, આઠ કનકાવલિઓ, આઠ રત્નાવલિ, “ક રાજુ હguકરે, gs રિચzg” કટક યુગ (કહાની ડે)માંથી ઉત્તમમાં ઉત્તમ એવાં આઠ કટકયુગો, એજ પ્રમાણે બાહુઓના ભૂષણ રૂપ આઠ શ્રેષ્ઠ ત્રુટિકસંગ શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧૬૯ Page #194 -------------------------------------------------------------------------- ________________ (બાહુબંધની જેડ,) બ સોમgવાડું સોમ ગુણા સૂતર અથવા અળસીના બનેલા વયુગલમાંથી આઠ ઉત્તમમાં ઉત્તમ વયુગલો, ઘ' થકનુયા, વદ ગુચછાપું, ' તુ ષાર” એજ પ્રમાણે ટસરના વસમુગલમાંથી આઠ શ્રક ટમરના વસ્ત્રયુગલો, રેશમી વસ્ત્રોમાંથી છે. એવી આઠ રેશમી વસ્ત્રની – ડે, વૃક્ષની છાલમાંથી બનાવેલા કિલયુશોમાંથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ એવાં આઠ દફલયો “wz firs, જ દો , gવ ત્રિો ઉત્તીગો, યુદીનો, છીણો” શ્રી દેવાની આઠ પુત્તલીએ, હી દેવીની આઠ પુત્તલીઓ, આઠ કીર્તિદેવીની પુત્તલી, આઠ બુદ્ધિદેવીની પુત્તલી, આઠ લહમીદેવીની પુત્તલીયે, ધતિદેવીની આઠ પુત્તલીએ, “ગg iા, વરુ સદા, અદ્રત, તાવો” આઠ નન્દાસન, આઠ ભદ્ર (શુભ સૂચક આસનવિશેષ) અને શસ્યાઓમાં છઠ એવાં આઠ તલ (શમ્યા-પથારી વિશેષ) કે જે “ તરવરવામg” જે સર્વથા રત્નની જ બનેલી હતી તે દીધી. ળિયાવરવાઝ અ #g gવરે” તથા વિજાએ.માં શ્રેષ્ઠ એવી પિતાના ભવનની કેતુરૂપ આઠ વાજાઓ પણ દીધી. “ અp જે . craછે, જોરારિનuri aur ” વજેમાં શ્રેષ્ઠ એવાં આઠ જે દીધાં. વ્રજે પ્રત્યેક વ્રજમાં–ગોકુલ-દસ હજાર ગાયે હોય છે, એવાં આઠ વજે દીધાં એમ અહીં સમજવું જોઈએ. “મટુ નાદું વાટવા વરસનં નાણgr” બત્રીસ પ્રકારના નાટકમાં સર્વશ્રેષ્ઠ એવાં આઠ નાટક દીધાં. “અp માણે, બાવરે, સવાયામા સિવિરહિયા” ઘડાઓમાં શ્રેષ્ઠ એવાં શ્રીધર (લામીના ભંડાર સમાન આઠ અશ્વો દીધાં. તે ઘોડાઓ બધાં પ્રકારનાં રોનાં આભૂષણેથી વિભૂષિત હતા. “બ દૃથી સ્થિcgવરે, સરવાળામા જિ. ઘાહિદવ ” હાથીઓમાં શ્રેષ્ઠ એવા આઠ હાથી દીધાં. તે આઠે હાથી લકમીન ભંડાર જેવાં અને સર્વ પ્રકારનાં રત્નોનાં આભૂષણથી સુસજિજત હતા. “અ નાળા, જ્ઞાનપવરાપું” સમસ્ત યાને માં શ્રેષ્ઠ એવા આઠ શકટ આદિ યાન દીધાં. “અz gIIછું, grgવનારું, ઇ સિવિચારો, gવં સંતનાગો, ઇ િિદ્ધ, થિર્ણિમ ગોલ દેશપ્રસિદ્ધ આઠ યુગ (રિક્ષાઓ) દીધી, જે સમસ્ત રીક્ષાઓમાં શ્રેષ્ઠ હતી, એજ પ્રમાણે સમસ્ત શિબિકાઓમાં શ્રેષ્ઠ એવી આઠ શિબિકાએ દીધી. શિબિકા (પાલખી) શિખરના આકારથી આચ્છાદિત હોય છે. આઠ ઉત્તમમાં ઉત્તમ સ્પન્ડમાનિકાઓ દીધી. સ્વન્દમાનિકા પુરુષપ્રમાણ ખ્યાના રૂપ હોય છે આઠ શ્રેષ્ઠ થિલી અને આઠ શ્રેષ્ઠ ગિલી દીધી. શિલ્લી અને ગિલ્લી યાનવિશેનાં નામ છે “ક વિજ્ઞાન શ્રી ભગવતી સૂત્ર: ૯ ૧૭૦ Page #195 -------------------------------------------------------------------------- ________________ (4 વિચઙજ્ઞાળપત્રો,' '' આચ્છાદન રહિત શકટમાંથી ઉત્તમમાં ઉત્તમ આઠ આચ્છાદન રહિત શકટી દીધાં. अट्ठ रहे पारिजाणिए, अ रहे संगामिए " કીડા કરવામાં સાધનભૂત એવાં આઠ રથ દીધા, જે વિવિધ પ્રકારની ક્રીડા કરવામાં ઉપયાગી થઈ પડે એવાં હતા, તથા યુદ્ધમાં કામ આવે એવાં આઠ સ'ગ્રામિક થ દીધા. ૮ अ आसे, आपवरे, अट्ट हत्थी हत्थिष्पवरे, अट्ठ ગામેગામવરે '' ઘેાડાઓમાં શ્રેષ્ઠ એવાં આઠ ઘેાડા, હાથીઓમાં શ્રેષ્ઠ એવા અશ્ન હાથી અને ગામામાં શ્રેષ્ઠ એવાં આઠ ગામ દીધા, 'दस कुलसाह બ્રિરળ મેળ’’તે પ્રત્યેક ગામમાં દસ હજાર માણસા રહેતાં હતાં. જીતુ રામે વાલવવો, વ ચેવ પાસીએ, ત્ર ોિ, લ. ઘુળે, મ સરે, વ. મણિ ' દાસામાં શ્રેષ્ઠ એવાં આઠ દાસ દ્વીધા, દાસીમાં શ્રેષ્ઠ એવી અઠે દાસીએ દીધી, કિ’કરામાં શ્રેષ્ઠ એવા આઠ કિકરી દીધા. દરેક કામ પૂછીને કરનારા પગારદાર સેવકાને કિંકર કહે છે. અન્તઃપુરના પ્રતિહાર તરીકે કામ કરનારા આઠ શ્રેષ્ઠ વૃદ્ધ પુરુષા દીધા, આઠે વષ ધર (અ'તઃપુરના રક્ષક નપુંસક મનુષ્યા) દીધા અને આઠ મહત્તર (અંતપુરના કાર્ય ચિન્તક માણસા) દીધા. '' ', 66 66 अट्ठ सोवन्निए ओलंबनदीवे, अट्ठरूपामए ओलंबणदीवे, अट्ठ सुवण्णरूपाए ओलंबणदिवे અઠ સેાનાના બનાવેલાં દીપાધારપત્ર (કેાડિયાં), આઠ ચાંદ્રીના બનાવેલાં દીપાધારપાત્ર અને આઠ સેાનાચાંદીના બનેલાં દ્વીપાધારપાત્ર દ્વીધા. આ ીપાધારપાત્રમાં એક જ લાઈનમાં ચારે કાર દીપક બન્યા કરે છે. તે કંઈ કેઇ પ્રદેશમાં ચાખૂંણીયું હોય છે અને કાઇ કાઈ પ્રદેશમાં ગાળા કારનું હાય છે. હું ઋતુ સોનિકળવાને, થંચેય સિમ્ન વિ” એજ પ્રમાણે સેાનાના, ચાંદીના અને સેનાચાંદીના બનાવેલાં આઠ આઠ ઉત્ક'ચણદીપક (દીવીએ) દ્વીષાં. ઉત્કચણુ દીપકમાં વચ્ચે દીપકા (વાટા) રાખવામાં આવે છે અને ઉપરની બાજુએ દડા જેવા ભાગ નીકળેલા રહે છે. अ સોમ્નિવ થાજે, અરુ પનવ થાછે, અટ્ઠ મુળરÇમર્થાઅે” આઠ સેાનાના થાળ દીધા, આઠ ચાંદીના થાળ દીધા અને આઠ સુવર્ણ અને ચાંદીના (બન્નેના મિશ્રણથી બનાવેલા) થાળ દીધા. “ અટ્ટુ સોવનિયાઓ પત્તીઓ, બ મુવળવ્મચાો વત્તીનો ’” આઠ સેાનાના, આઠ ચાંદીના અને આઠ સેાનાચાંદીના નાનાં નાનાં પાત્રા (વાટકીએ) દીધાં, “ अट्ठ सोवन्नियाई थासयाई અનુ રામચાર' ચાલચાર', ગટ્ટુ મુલળવામચાડું' ચાલચાર્.'' આઠ સાનાની અનાવેલી તાસકે. આઠ ચાંદીની તાસકે અને આઠ સેાનાચાંદીની તાસકા દીધી. આ તાસક દણુના આકારની હોય છે જેને ‘ ડીશ' કહેવામાં આવે છે, શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧૭૧ Page #196 -------------------------------------------------------------------------- ________________ 66 ,, 66 अ ोवन्नियाई मलगाई, अट्ठ रुप्पामयाई मल्लगाई अट्ठ सुवण्णरुप्पामयाङ्क મનાર', ટુ સોનિયાગો તાનિયાનો, અરુ સોવન્તિચાઓ ાવાળો ” આઠ સેનાના બનાવેલા મલક (પાત્રવિશેષ), આઠ ચાંદીના મલ્લક અને આઠ સેનાચાંદીના બનાવેલા મલક દીધાં. આઠ સેાનાની બનાવેલી તાલિકાઓ (પગરખાંવિશેષ), આઠ સેાનાની બનાવેલી કડછીએ, દાળ આRsિપીરસવા માટે કડછી વપરાય છે. ૮ अ सोवन्निए अवएड, अटु सोवन्नियाओ अवयकाओ " આ સુવર્ણ નિર્મિત નાની તવી અને આઠ સુવણ નિર્મિત મોટા તાવડા દીધા. 'अट्ठ सोवण्णिए पायपीटर, अट्ठ रुप्पामए पायपीढए, अट्ठ सुवण्णरुपामए पायपीडए આઠ સાનાના બનાવેલા, આઠ ચાંદીના બનાવેલ અને આ સેનાચાંદીના બનાવેલા પાદપીઠ ખાજોઠ દીધા (પલ’ગ પર ચડવા ઉતરવા માટે તેના ઉપચેાગ થાય છે તેથી તેને પાદ્યપીઠ કહે છે.) “ અટ્ટુ યોયન્તિયાઝો મિશિયાળો, પ્રદુ રોમનિયાનો મેડ્ડિયાનો” સુવનિર્મિત આઠ આસનવિશેષ દ્વીધાં અને પાન રાખવા માટે થ્યાડ સુવર્ણ નિર્મિત પાનદાનીએ દીધી. “ अ सोवन्निए पलके દુ ોવનિયાએ કિલ્લે બો” સેાનાના બનાવેલા આઠ પલગ દીધા અને સેાનાની બનાવેલી આઠ પ્રતિશય્યા-નાની નાની શય્યા દીધી. ઋતુ ફેફ્સાसणाई, अटु कोंचासणाई, एवं गरुलासणाई, उन्नयासणाई दीहासणाई', માકળાદ', વાસળાર', मगरासणाई હસના આકારના સુવર્ણ નિર્મિત 18 આસના, કૌ'ચના આકારના સુવણું નિમિત આઠ આસના, ગરુડના આકારના સુવનિમિ ત આઠ આસના, સુનિમિ'ત આઠ આસને (ખુરશીઓ) અને સુવણું'નિમિત આઠ અવનતાસના (જમીનથી સહેજ ઊંચે રહે એવાં આાસના), અઢ સુવનિર્મિત દીર્ધીસને અને આઠ સુત્ર નિમિત ભદ્રાસના (સુખાસના) દીધાં. આઢ સુવણું નિમિત પક્ષાકાર (પાંખના આકારનાં) આસને દીધાં, આઢ સુવણુ નિમત મકશસનેા (ભમરનાં આકારનાં આસના) દીધાં, ‘ગટ્ટુ પરમારનાર, अट्ठ दिसासोवत्थियासणाई (પદ્મના આકારનાં આસના) દીધાં અને daeमुग्गे, जहा राय पसेणइज्जे जाव अ વેલા તેલ ભરવાના આઠ ડખ્ખા દીધા, સરસવ ભરવાના સાનાના આઠ ડખ્ખા કુચન અહીં ગ્રહણ કરવું જોઇએ. “ 66 આઠ સેાનાનાં પદ્માસના માઢ अट्ठ ,, ક્સ્વસ્તિકાસને દીધાં. सरिसवस सुग्गे સેાનાના અનારાજપ્રસીયસૂત્રમાં કહ્યા અનુસાર દીધા, ” આ કથન પર્યન્તનુ. સમસ્ત મુન્નાનો, ના વાવ ગામ ગઢ "6 ܕܕ શ્રી ભગવતી સૂત્ર : ૯ "" ܙܕ ૧૭૨ Page #197 -------------------------------------------------------------------------- ________________ ' પાણિીઓ ” આઠ કુખડી દાસી દીધી. તથા પારસ દેશમાં જન્મેલી આઠ દાસીએ દીધી, ” આ કથન પર્યન્તનું ઔપપાતિક સૂત્રનું સમસ્ત કથન ગ્રહણુ કરવુ જોઈએ. “સૂત્ર ઇત્તે, અટ્ઠ ઇસારીનો ચેકીઓ” આ છત્રે દીધાં અને છત્ર ધારણ કરનારી આઠ દાસીએ દીધી. “ अटूठ चामराओ, अट्ठ પાનધારીઓ ચેઢિો ” આ!ઠ ચામર કીધાં અને તે ચામરાને ધારણ કરનારી--- તે ચામરા વડે વાયુ ઢાળનારી આઠ દાસીએ દીધી ૮ अट्ठ तालियंटे, अट्ट तालियंटधारीओ चेडीओ " પવન નાખવા માટે આઠ પ ́ખા દીધા, અને તે પખાએ વડે પવન નાખનારી આઠ દાસીએ દીધી. “ अटु करोडियाधारीओ ચેટીયો ” તાસ્કૂલ (પાન) ના ડબ્બાની દેખરેખ રાખનારી આઠ દાસીઓ દીધી. ગટ્ટુ લીધાો, નાવ અટ્ટુ ગાો ” આઠ ક્ષીરયાત્રી દીધી જે દૂધ પિવરાવવાનું કામ કર્યાં કરતી હતી, આઠ મજનધાત્રીએ દીધી જે સ્નાન કરાવતી હતી, આઠડનધાત્રીએ દીધી જે આભૂષા પહેરાવવાનુ કાર્ય કરતી હતી. આઠ ક્રીડાધાત્રીએ દીધી જે સાથે રહીને વિવિધ પ્રકારની રમતા રમાડતી હતી, આઠ અકધાત્રીએ દીધી જે તેમને ખેાળામાં લઈને ફરતી હતી. ‘ગટ્ટુ અંગમાિળો, બટ્ટુ ઉમરિયાનો ’ આઠ મ’ગમ યાત્રીએ દીધી જે અંગે પર તેલ આદિત્તુ મન (માલિશ) કરતી હતી, આ ઉન્મક ધાત્રીએ દીધી જેમનુ કામ અગચંપી કરવાનું હતું. “ अट्ठ છ વિચાઓ, ગટ્ટુ વલહિયો' આઠ સ્નાન કરાવનારી દાસીએ દીધી અને ાઠ મંડન કરાવનારી શ્રૃંગાર સજાવનારી દાસીએ દીધી પીળો, ગટ્ટુ પુન્નાપેલીઓ” ચન્દન ધસનારી આઠ દાસીએ દીધી અને સુગન્ધિત દ્રવ્યેાનું ચૂર્ણ કરનારી-એ દ્રવ્યેને ખાંડીને ભૂકા કરનારી અથવા લસે. ઢનારી આઠ દાસીએ દીધી. '' अट्ठ वन्नगपे 66 અને જોકારીઓ, બર્વે સુગારીયો ” કાઠારની દેખરેખ રાખનારી આ દાસીએ દીધી અને પરિહાસ દ્વારા આનંદ કરાવનારી પણુ આઠે દાસીએ દીધી. ગટ્ટુ સ્થાનિયો, બટ્ટુ નાયÍગાળો ” ઉપસ્થાન શાળામાં સભા મ`ડપમાં ઉપસ્થિત લેકાની પરિચર્ચા કરનારી આઠ દાસીએ દીધી. અને નાટયાર'ભાની દેખરેખ રાખનારી આઠ દાસી દીધી, “અનેં કોનુંતિ णीओ, अट्ठ महाणखिणीओ ' '' કુટુખની સાથે પગપાળા ચાલનારી આઠ દાસીએ દીધી અને રસાઈઘરમાં ભાજન પકાવનારી આઠ દાસીએ દીધી. 6. કર ' અનેં મંદાનાનિીમો, શ્રર્ફે ગન્નાયનિીનો” આઠ લડાગારાની રક્ષા નારી દાસીએ દીધી અને અંતઃપુરની સ્ત્રીઓની આજ્ઞાનુસાર કાર્ય કરનારી આઠ દાસી દીધી. “ નુઁ પુછ્યાનિીકો, કેં વ્યવસ્થિત ગાઠવનારી આઠ દાસીએ દીધી અને ' પાળિનીયો” પુષ્પાને પાણીની ક્ષતા આદિનું શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧૭૩ Page #198 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન રાખનાર તથા પાણી પિવરાવનારી આઠ દાસીએ દીધી. “શટ્ટ સહિજારીઓ, અને કારી” વાય-કાગડા આદિને માટે અન્નનો અલગ વિભાગ કરવા રૂપ બલિકમ કરનારી આઠ દાસીએ દીધી અને શય્યાને વ્યવસ્થિત રીતે બિછાવનારી અને તેને ઉપાડી લઈને વ્યવસ્થિત રીતે મૂકી રાખવાના કામમાં નિપુણ એવી આઠ દાસી દીધી. “ભટ્ટ અમિરિયો કારમો શાહિત્રિાળો ” અંતઃપુરની અંદર પ્રતિહારિણી તરીકે કામ કરવામાં નિપુણ એવી આઠ દાસીએ દીધી અને અંતઃપુરની બહાર પ્રતિહારિણી તરીકે કામ કરવામાં નિપુણ એવી આઠ દાસીએ દીધી. “ માજાગીગો, વેશારીનો” માળા ગૂંથવાના કામમાં નિપુણ એવી આઠ દાસીઓ દધી અને ઘઉં આદિને દળીને લેટ બનાવવાના કામમાં નિપુણું એવી આઠ દાસીએ દીધી. ઉપયુક્ત બધી વસ્તુઓ મહાબલ કુમારના વિવાહ પ્રસંગે બલરાજા તરફથી તેને ભેટ આપવામાં આવી. તથા “બ જા કુવા વિ ા, સુવઇ જા, યંસ વા, તૂર વા, વાઢવાળા રાજ સંસાર યપ ” ઉપરાંત ચાંદી, સુવર્ણ, કાંસુ, દુષ્ય (વસ્ત્રાદિક), વિપુલ ધન, કનક, મણિ રત્ન આદિ બીજી ઘણી ઘણી સારભૂત વસ્તુઓ તેને અર્પણ કરવામાં આવી. “ જwife iાવ મામાનો હતો જામ રાવું, જામ મોનું, જવા રિમાવેe” આ હિરણય, સુવર્ણ આદિક ધન એટલા બધા વિપુલ પ્રમાણમાં તેને દેવામાં આવ્યું હતું કે સાત પેઢી સુધી ઈચ્છાનુસાર ખવાને માટે અને ઇચ્છાનુસાર દાન દેવાને માટે પુરતું હતું. ઈચ્છાનુસાર તેનું વિભાજન કરવા છતાં પણ તે ખૂટે એમ ન હતું. "तरण से महन्पले कुमारे एगमेगाए भज्जाए एगमेग हिरण्णकोडिं ” માતાપિતા તરફથી મળેલ સુવર્ણ, ચાંદી આદિને મહાબલ કુમારે પિતાની આઠે ભાર્યાઓ વચ્ચે સરખે ભાગે વહેચી આપ્યું. તેણે પિતાની પ્રત્યેક ભાર્યાને એક એક કરોડ ચાંદીના સિક્કા દીધાં, “gri gurો ચએક એક કરોડ સોનાના સિક્કા દીધાં, “મેજ માં ચર” એક એક શ્રેષ્ઠ મુગટ દીધો, “gવ તા રદ જાવ અને furfi ચ” એજ પ્રમાણે શ્રેષ્ઠ કુંડળની એક એક જોડી દીધી, એજ પ્રમાણે “ઘઉં આદિને દળીને તેને લોટ કરનારી એક એક દાસી” પર્યન્તની સમસ્ત ઉપર્યુક્ત વસ્તુઓ એક એક આપી. ચંન્ને ના સુકુ હાઇvi Rા કાર પરિમાણ ” તે ઉપરાંત તેણે તેની પ્રત્યેક ભાર્યાને ચાંદી, સુવર્ણ, કાંસુ, દૂષ્ય, વિપુલ ધન, કનક. મણિ, રત્ન આદિ બીજી પણ ઘણું ઘણું સારભૂત વસ્તુઓ દીધી. તે દરેક ભાર્યાને આ રીતે મળેલું ધન સાત પેઢી સુધી ઈચ્છાનુસાર ખર્ચવા છતાં ખૂટે તેમ ન હતું, ઈરછાનુસાર દાન દેવા છતાં પણ ખૂટે તેમ ન હતું સંતાનેની વચ્ચે વહેંચી આપવા છતાં પણ ખૂટે તેમ ન હતું. કહેવાનું તાત્પર્ય એ છે કે તે શ્રી ભગવતી સૂત્ર : ૯ १७४ Page #199 -------------------------------------------------------------------------- ________________ ,, હિરણ્ય, સુવણુ આદિ ધન ઇચ્છાનુસાર લેાજનાદિ કાર્યોંમાં, દાન દેવામાં અને સતાના વચ્ચે વિભાજન કરવાને માટે પર્યાપ્ત (પુરતુ) હતું. “ સરળ છે महले कुमारे उपि पाखायवरगए जहा जमाली जाव विहरइ ત્યાર આદ તે મહાખલ કુમાર પાતાના આઃ મહેલાની વચ્ચે ઉભેલા શ્રેષ્ઠ પ્રાસાદમાં જમાલીની જેમ આનંદપૂર્વક રહેવા લાગ્યા, અને મનુષ્ય ભવ સ`ખ ધી દિવ્યભાગાને ભાગવવા લાગ્યા. જમાલીનું કથન નવમાં શતકના ૩૩માં ઉદ્દેશામાં આપવામાં આવ્યું છે. ાસૂલા મહાખલ કુમારની દીક્ષાનું વર્ણન 66 તેન જાઢેળ તેન સમા ઇત્યાદિ ,, ટીકા સૂત્રમાં સૂત્રકારે મહાખલ કુમારની દીક્ષા સંબધી વક્તવ્યતાનું નિરૂપણ કર્યું છે-“ સેળ શાહેળ તેન સમઘ્ન વિનસ્ટમ્સ નો ધન્મછોલે નામંગળવારે નાસવો વળો’’તે કાળે અને તે સમયે ધર્મ ઘાષ નામના અણુગાર વિચરતા હતા તેએ ઉત્સર્પિણી કાળમાં થઈ ગયેલા ૧૩માં તીર્થંકર વિમલનાથના પ્રપૌત્રક-શિષ્યપ્રશિષ્ય રૂપ હતા. તેએ જાતિસ’પન્ન આદિ ગુણેાથી યુક્ત હતા. રાજપ્રશ્નીય સૂત્રમાં કેશી અણુગારનું જેવુ' વન કરવામાં આવ્યુ છે, તેવું ધમ ધેાષ અણુગારનુ` વધુ ન સમજવુ. पंचहि अणगारसहिं सद्धिं संपरिवुडे ૫૦૦ અણુગા૨ાની સાથે, “ पुव्वाणुपुवि परमाणे, गामाणुगामं दूइज्जमाणे, जेणेव हत्थिणागपुरे नयरे जेणेव सहसंबवणे પુનાળે તેનેવ સવા અર્'' તીકર પરંપરા અનુસાર વિહાર કરતાં કરતાં તેઓ હસ્તિનાપુર નગરના સહસ્રામ્રવન નામના ઉદ્યાનમાં પધાર્યાં. उबागછિન્ના અવાદિષäËઓનિન્દ્ર્ 'ત્યાં આવીને તેમણે સાધુને માટે સમુચિત એવી વનપાલની આજ્ઞા લીધી. “ અેનિત્તિા સંજ્ઞમેળ સવસા બાળ માલેમાળે વિરહ '’ આજ્ઞા લઈને સયમ અને તપથી આત્માને ભાવિત કરતા તેઓ ત્યાં વિચરવા લાગ્યા. " तरणं हत्थिणापुरे नयरे सिंघाडगतिय जाव परिमा पज्जुत्रासइ ” હસ્તિનાપુર નગરના શ્રૃંગાટક (શિંગોડાના આકારના માર્ગ) ત્રિક આદિ માગે પર જમા થયેલા લકાને ખબર પડી કે ધર્માંધાષ અણુગાર સહસ્રામ્રવન ઉદ્યાનમાં પધાર્યા છે. ત્યારે નગરજનાની પ્રખદા તેમના દર્શન કરવાને તથા ધર્મોપદેશ સાંભળવાને માટે ત્યાં પહોંચી ગઈ. ધર્મોપદેશ શ્રવણુ કરીને પરિષદ વિખરાઈ ગઈ અને સા પાતપેાતાને સ્થાને પાછાં ફર્યાં. ik 'દ " तरणं तस्स महम्बलरस कुमारस्स तं मध्या जणसद्द वा जणवू થાવ ગતા ગમાહિ તદ્દન વિત્તા, ચુરૂ પુષ્ઠ રાવે ' જ્યારે મહાબલ કુમારે જનતાને કોલાહલ સાંભળ્યેા અને જનસમૂહને જોચે ત્યારે તેને પશુ જમાલીના જેવા જ વિચાર થયે. નવમાં શતકના ૩૩માં ઉદ્દેશામાં લીને કેવા વિચાર થયેા હતેા, ” તે મતાવ્યું છે. આ પ્રકારના વિચાર ઉદ્ 6. જમા શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧૭૫ Page #200 -------------------------------------------------------------------------- ________________ ભવતા જ अक्खाइ धम्म ** તેણે પોતાના કંચુકીને ખેલાયે. ફ્લુ રિસો વિ સહેવ ' જમાલીના પ્રકરણુમાં જમાલીએ પાતાના કંચુકીને જેવાં પ્રશ્નો પૂછ્યા હતા, એવાં પ્રશ્નો મહાખલ કુમારે પેાતાના કચુકીને પૂછયા અને તેણે પણ જમાલીના કંચુકીના જવાબ જેવા જ જવાબ આપ્યા. ૬ વર घोषस्स अणगारस्स आगमणगहियविणिच्छए करयल जाव निभगच्छेति " પરન્તુ જમાલિની વક્તવ્યતા કરતાં આ વક્તવ્યતામાં આટલા જ તફાવત સમજવા ત્યાં શ્રમણ ભગવાન મહાવીરના આગમનના સમાચાર આપવામાં આવ્યા હતા, અહી ધમ ધાષ અણુગારના આગમનના સમાચાર આપવામાં આવ્યા છે. તે 'ચુકીએ પહેલાં તે ધમ ધેાષ અણુગારના આગમનના સમાચાર જાણી લીધા, ત્યાર બાદ તેણે મહાખલ કુમાર પાસે જઈને વિનયપૂર્વક અને હાથ એડીને, મહાખલ કુમારના જય હૈા, વિજય હૈ” એવાં શબ્દોથી તેને વધાવીને આ પ્રમાણે કહ્યું “ હે દેવાનુપ્રિય ! આજે નગરમાં કોઇ ઇન્દ્રમહાસવ પણ નથી, રુદ્રાદિ મહેાત્સવ પશુ નથી. એવા કેાઈ મહાત્સવમાં ભાગ લેવા માટે મા જનસમૂહ જઈ રહ્યા નથી, પરંતુ “ વ તુ વાળુપિયા 1 વિમÆ અો પકવર્ ધમ્મત્રોને નામ અળવારે-લેસ' તે ચેત્ર દ્વાર, સોડ વિ સફેન હવળ નિળજીર્ ” હૈ દેવાનુપ્રિય ! વિમલનાથ અહ ત ભગવન્તના પ્રપૌત્રક શિષ્ય ધર્મધેાષ નામના અસ્ગાર આજ સહેઆમ્રવન ઉદ્યાનમાં પધાર્યાં છે. બાકીનું સમસ્ત કથન જમાલીના પ્રકરણમાં વણું બ્યા પ્રમાણે અહી પણ ગ્રહણ કરવું, “મહાખલ કુમાર પણ જમાલીની જેમ શ્રેષ્ઠ રથમાં બેસીને ધમ ઘાષ અણગારને વદણા નમસ્કાર કરવા ઉપડચા, ” આ કથન સમસ્ત કથન અહી' પણ ગ્રહણ કરવું જોઈએ. ‘‘ ધમ્મજા ના ઠેસિયામિક્ષ ’ ત્યાં જઈને ધર્મ ઘાષ અણુગારને તેણે વદણા નમસ્કાર કર્યાં. ધઘેષ અણુગારે તેની તથા પરિષદાની સમક્ષ ધર્મોપદેશ સભળાખ્યું. રાજપ્રશ્નીય સૂત્રમાં દેશી સ્વામીની જેવી ધમકથા વર્ણવી છે, એવી જ અહી' ધમઘાષ અણુગારની ધર્મકથા પશુ સમજવી. “ સો વ તવ માવિયરો આપુષ્કર્ લીની જેમ મહાખલ કુમારે પણ સયમ અંગીકાર કરવાના નિશ્ચય કરીને તે માટે માતાપિતાની અનુમતિ માગી. “ નવા ધમ્મોલ અનામ ઐતિષ મુંડે વિત્તા આવારા, અળચિંન્દ્વત્તÇ” જમાલીનાથન કરતાં મહાબલ કુમારના કથનમાં અહીં એટલી જ વિશેષતા સમજવી કે “હું ધમઘાષ અણગારની પાસે સુડિત થઈને ગૃહસ્થાવસ્થાના પરિત્યાગ કરીને અણુગારાतदेव वृत्त परिवृत्तया વસ્થા (પ્રત્ર!) અંગીકાર કરવા માંગું છું ” જમાલીએ જયારે પ્રત્રજ્યા અંગીકાર કરવા માટે તેના માતાપિતાની અનુમતિ માગી હતી ત્યારે તેને તેના માતાપિતા સાથે જેવા સવાદ થયા હતા, એવા જ સંવાદ મહાખલ અને તેના માતાપિતા વચ્ચે પણ થયે, એવું કથન અહી' ગ્રહણ કરવાનું છે. નવમાં શતકના ૩૩માં ઉદ્દેશામાં તે સંવાદ આપવામાં આવ્યે છે. આ સવાદને ભાવા નીચે પ્રમાણે સમજવે- મહાખલ કુમારના માતાપિતા સાંસારિક સુખા તરફ તેને આકષવાના પ્રયત્ન કરે છે, ન્તનુ (( શ્રી ભગવતી સૂત્ર : ૯ જમા 19 ૧૭૬ Page #201 -------------------------------------------------------------------------- ________________ સંયમ માર્ગ કેટલે કઠણ છે તે પણ સમજાવે છે, ત્યારે મહાબલ કુમાર સંસારની અસારતાનું પ્રતિપાદન કરી પ્રવજ્યા અંગીકાર કરવાને પોતાને દઢ નિશ્ચય જાહેર કરી માતાપિતાની અનુમતિ માગે છે. “નવરં દુર્ભા ચ તે जाया विउलरायकुलबालियाओ कलाकुसला, सेस तंचेव जाव, ताहे अकामए મરાહે કચાસ” જમાલીના પ્રકરણની અપેક્ષાએ અહીં પ્રશ્નો જેમાં માત્ર આટલી જ વિશેષતા છે-મહાબલ કુમારના માતાપિતા તેને કહે છે કે “હે પુત્ર! તારી સાથે જેમના વિવાહ થયા છે તે આઠે કન્યાઓ વિપુલ રાજકુત્પન્ન છે અને ૬૪ કલાઓમાં કુશળ છે,” ઈત્યાદિ કથન અહીં ગ્રહણ કરવું જોઈએ. બાકીનું સમસ્ત કથન જ માલીના પ્રકરણમાં કહ્યા અનસાર સમજવું. “સર્વાઇerfજીતજ્ઞોજિતા સનિત્ત” સર્વકાલમાં સુખથી વધેલી આ સૂત્રપાઠ પર્યન્તનું તે પ્રકરણગત કથન અહીં ગ્રહણ કરવું જોઈએ, જમાલીના પ્રકરણમાં જે “વિપુpઇવાઢિા ”િ આ પ્રકારને સૂત્રપાઠ આપે છે, તેની જગ્યાએ અહી “વિપુરાનાઢવાઢિવાદ ત્તિ” આ પ્રકારને સૂત્રપાઠું સમજે માતાપિતા આ કથન દ્વારા તેને એવું સમજાવવાનો પ્રયત્ન કરે છે કે “હે પુત્ર ! તું આ સંપત્તિ આદિને તથા આ રાજકન્યાઓને પરિત્યાગ કરીને પ્રવ્રજ્યા અંગીકાર કરવાનો જે વિચાર કરે છે તે ઉચિત નથી પરંતુ મહાબલ કુમારે માતાપિતાની તે વાતનો સ્વીકાર ન કર્યો અને દીક્ષા ગ્રહણ કરવાને પિતાને અડગ નિર્ધાર જાહેર કર્યો. મહાબલ કુમારનો દીક્ષા ગ્રહણ કરવાને અડગ નિર્ધાર જોઈને માતાપિતાએ તેને આ પ્રમાણે કહ્યું-“gછામી સે નાગા વિવસમા રાશિ પરિણ” બેટા! અમે કેવળ એટલું જ ઈચછીએ. છીએ કે તું એક દિવસ માટે પણ રાજયશ્રીને ઉપભેગ કર, કે જેથી અમારા મારથ સફળ થાય. “સ રે મારમારે ઇમાનચાળવચનમgવત્તમાને તુલગૌણ સંવિઠ્ઠ” માતાપિતાએ જ્યારે મહાબલ કુમારને આ પ્રમાણે કહ્યું, ત્યારે તેમને કઈ પણ પ્રત્યુત્તર નહીં આપતાં તે ચુપચાપ બેસી જ રહ્યો. તેના મૌનને સ્વીકૃતિનું લક્ષણ સમજીને બલરાજાએ તેના રાજ્યાભિષેકની તૈયારી તાબડતોબ શરૂ કરાવી. “ તારે ય યા કુંવરપુરિસે સાફએજ વખતે બલરાજાએ પિતાની આજ્ઞાકારી સેવકને બોલાવ્યા. " एव जहा सिवभहस्स तहेव रायाभिसे ओ भाणिय वो जाव अभिसिंचा" બોલાવીને તેણે તેમને મહાબલ કુમારના રાજ્યાભિષેકની વ્યવસ્થા કરવાને આદેશ આપે. ૧૧ માં શતકના નવમાં ઉદ્દેશામાં શિવરાજ કુમાર શિવભદ્રના રાજ્યાભિષેકનું જેવું વર્ણન કરવામાં આવ્યું છે, એવું જ મહાબલ કુમારના રાજ્યાભિષેકનું વર્ણન અહીં સમજી લેવું. આ રીતે ઘણા ભારે સમારોહ સાથે જ્યારે મહાબલ કુમારના રાજ્યાભિષેકની વિવિ પૂરી થઈ, ત્યારે, ચારિવાહિયં મદદરું શુમાર' કાળ વિનાં દ્રાવેરૂ” બલરાજાએ બને હાથ જોડીને તેને જય અને વિજય નાદથી વધાવ્ય (અભિનંદ્યો) શ્રી ભગવતી સૂત્ર: ૯ ૧૭૭ Page #202 -------------------------------------------------------------------------- ________________ પદ્ધવિરા કાગ ga ઘ ાણી ” આ પ્રકારે તેને અભિનંદન આપીને તેમણે આ પ્રમાણે કહ્યું-“મા ! નાથ ! ઉ રેનો, જિં નવરામો, જ માહિરણ તવ નાર” “હે પુત્ર! કહે, અમે તને કઈ ઈષ્ટ વસ્તુ આપીએ ? અમારી પાસેથી કઈ વસ્તુ મેળવવાની તારી અભિલાષા છે ?” ત્યાર પછીનું સમસ્ત કથન જ માલીના પ્રકરણમાં કહ્યા અનુસાર અહીં ક્ષત્રિય કુમાર મહાબલ વિષે પણ સમજવું જોઈએ. “ ફ્રેન રતન તર કર્થ” આ કથન પર્યતનું તે પ્રકરણનું સમસ્ત કથન અહીં ગ્રહણ થવું જોઈએ. માતાપિતાના આ પ્રશ્નના જવાબ રૂપે મહબલ કુમારે તેમને આ પ્રમાણે કહ્યું-“છામિ અન્નतातौ कुत्रिकापणात्-स्वर्गमर्त्यपातालस्थितवस्तुप्राप्तिस्थानविशेषहट्टात् रजोहरणच પ્રતિબદું માના fuતું, રચવ જ ચિતુમ્” હે માતાપિતા! જે આપ મને ઈષ્ટ વસ્તુ આપવા માગતા હે, તે કુત્રિકા પણુમાંથી મને રજોહરણ અને પાત્ર મંગાવી દે, તથા એક વાણંદને બે લાવવાની વ્યવસ્થા કરે.” સ્વર્ગલેક મટ્યલેક અને પાતાલલકમાં રહેલી વસ્તુની પ્રાપ્તિ માટેના સ્થાનવિશેષ રૂપ હાટને કુત્રિકા પણ કહે છે. ત્યાર બાદનું દીક્ષા પર્યન્તનું સમસ્ત વર્ણન જમાલીના પ્રકરણમાં કહ્યા પ્રમાણે સમજવું. “તર રે મારું મળવારે ઘvમપોરસ અનાર ચંતિg સામારૂચમારૂચારૂ રોપુછવાઝું શશિરૂ” ત્યાર બાદ મહાબલ અણગારે ધર્મશેષ અણગાર પાસે સામાયિક આદિ ૧૪ પૂર્વેનું અધ્યયન કર્યું “અહિનિત્તા વહૂદ્દેિ રથ કાવ વિÉિ તવોન્મેહું મજા મામાને ઘgવહિપુન્નારું કુવાઝરવાણારું રામનવરચા જાકાર્” અધ્યયન કરીને તેમણે અનેક છદ, અક્રમ આદિ તપસ્યાઓથી પિતાના આત્માને ભાવિત કર્યો. આ રીતે બાર વર્ષ પર્યન્ત શ્રમણ પર્યાયનું પાલન કરીને પાળિરા भामियःए संलेहणाए अत्ताण झूसित्ता मट्टि भत्ताई अणसणाए छेदित्ता" : માસની સંલેખનાથી આત્માને જોષિત કરીને એટલે કે એક માસને સંથાર કરીને-૬૦ ભક્તોને (૬૦ ટંકના ભજન) પરિત્યાગ કર્યોઆ રીતે અનશન દ્વારા ૬૦ ભક્તોને પરિત્યાગ કરીને “મારોરૂપfહલોતે માહિત્તેિ જાણે कालं किच्चा उड्ढं चंदिमसूरिय जहा अंबडो जाव बंभलोए कप्पे देवत्ताए उववन्ने" તેમણે પિતાનાં પાપસ્થાનની આલોચના કરી, પ્રતિક્રમણ (પ્રાયશ્ચિત્ત) કર્યું અને સમાધિભાવમાં લીન થઈ ગયા. આ રીતે એક માસના સંથારાને અને કાળને અવસર આવતા કાળ કરીને, ઉર્વકમાં ચન્દ્ર, સૂર્ય, ગ્રગણ, નક્ષત્ર અને તારાઓથી પણ ઉપર અનેક જને, સેંકડે પેજને, હજાર જન, અને લાખો રોજનોની અસંખ્યાત કટાકેટિ એજનને પાર કરીને ઘણે જ દુર સૌધર્મ, ઈશાન, સનકુમાર અને મહેન્દ્ર કોથી પણ ઊંચે આવેલા એવા બ્રહ્મલોક કપમાં દેવની પર્યાયે ઉત્પન્ન થઈ ગયા. “તત્વ શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧૭૮ Page #203 -------------------------------------------------------------------------- ________________ अत्गइयाणं देवानं दख वागरोवमाई ठिई पण्णत्ता' આ દેવલેાકના કેટલાક દેવાની સ્થિતિ દસ સાગરાપમની કહી છે. ‘‘તત્ત્વનું મન્ત્રણ વિદ્મસાગરોમારૂં સિર્ફ વળત્તા” મહાખલ પણ દસ સાગરોપમની સ્થિતિવાળા દેવરૂપે ત્યાં ઉત્પન્ન થયા. આ રીતે મહાવીર પ્રભુ સુદૃČન શેઠને તેમના પૂર્વજન્મનુ વૃત્તાન્ત કહીને, ઉપસ'હાર રૂપે તેમને આ પ્રમાણે કહે છે-“ૐ ગં તુમ' सुदक्षणा ! बंभलोगे कप्पे दस सागरोवमाइ दिव्वाई भोगभोगाई भुंजमाणे विहरिता" હું સુદર્શન ! આ રીતે મહાખલ રૂપે મનુષ્ય ભવના ત્યાગ કરીને, તમે બ્રહ્મલાક કલ્પમાં દેવની પાંચ ઉત્પન્ન થયા હતા. દસ સાગરાપમ પ્રમાણે કાળ સુધી ત્યાંના દિવ્ય ભેગાપભાગને ભેગવીને “તાનો ચેવ તેવોનો આરવ ણएण, भवक्खएणं, ठिइक्लएणं अनंतरं चयं चइता इद्देव वाणियगामे नयरे सेट्ठि - કુ ંત્તિ પુત્તત્તાદ્ વાચા' તે દેવલે ક સબંધી આયુને ક્ષય થતાં ભવના ક્ષય થતાં, અને સ્થિતિના ક્ષય થતાં એ દેવલેાક સ‘બધી દેવપર્યાયને છેડીને તમે આ વાણિજ્યગ્રામ નગરમાં શ્રેષ્ઠિકુળમાં પુત્રરૂપે ઉત્પન્ન થયા છે. સૂ॰ ૧૦ના -સુદશ નસિદ્ધિ વક્તવ્યતા 66 તા તુમે સુસંસળા ! કમુરાજમાનેળ 'ઈત્યાદિ ટીકાથ” આ સૂત્રમાં સૂત્રકારે એ વાત પ્રકટ છે કે સુદર્શન શેઠે કેવી રીતે સિદ્ધગતિની પ્રાપ્તિ કરી—“ તત્ત્વ તુમે મુસળા! મુખયામાટેળ વિળાચળિયમેસેળ જો་ળવણુવત્તેન ' હું સુદર્શન ! ખલ્યાવસ્થા પૂરી કરી ધીરે ધીરે વિજ્ઞાનની પરિપકવત થી જ્યારે તમે યુક્ત થઈ ગયા, ત્યારે યુવાવસ્થાએ તમારા પર પૂરે પૂરે અધિકાર જમાવી લીધા. આ રીતે યૌવનથી સુÀાભિત શરીરવાળા બનેલા એવાં તમે કોઇ એક સમયે “ તફાવાળ થેરાન અતિદુ હેમજિન્નતે ધમ્મે નિસંતે '' તથારૂપવાળા (રજોહરણુ મુખસ્તિકા આદિથી યુક્ત) સ્થવિરાની પાસે કેવલિપ્રજ્ઞમ ધર્મોનું શ્રવણુ કર્યું.... “કૃઋિષ, દિદ્ધિ, મિહÇ '' તેનું શ્રવણુ કરતાં જ તે તમને ઈષ્ટ લાગ્યા, તમે તેની હંદુયથી સરાહના (પ્રશસા) કરી અને તે તમને વિશેષ રુચિકર લાગ્યા “ત” સુકુળ તુમ સુર્વસના ! ફળ પત્તિ ” હે સુદન શેઠ! અત્યારે પણ તમે એજ ધર્મની જે આરાધના કરી રહ્યા છે!, તે ધણુ... જ ઉચિત છે, “ કે वेण णं सुदंसणा ! एवं वुच्चइ, अत्थिणं एएसिं पलिओवमसागरोवमाणं खपति ના અવનત્તિ વા ’” હૈ સુદન ! તે કારણે મેં પૂર્વોક્ત રૂપે એવુ કહ્યુ છે કે પુલ્યેાપમ અને સાગરાપમના ક્ષય પણ થાય છે અને હાસ પણ થાય છે. ܕ ܕܕ "" “ तरणं तस्स सुदंसणस्स सेट्ठिस्स समणस्स भगवओ महावीरस्स अतिए ચટ્ટુ પ્રોરા નિમ્ન ?' મહાવીર પ્રભુ પાસે આ વાતને સાંભળીને અને હૃદયમાં તે વિષે વિચાર કરીને, તે સુદર્શન શેઠના શુભ પરિણામથી, શુભ અધ્યવસાયથી, અને લેશ્યા એની વિશુદ્ધિથી જાયમાન (ઉદ્ભવેલા) તદાવરણીય ક્રર્મીના ક્ષ।પશ્ચમથી हापोहम गणगवेसणं करेमाणम्स सन्नीपुव्वे समुવન્દે, ચમતુ સક્ષ્મ ગમિસમેક્ '' ઈહા, અપેાહ, માગણુ અને ગવેષણ કરતાં કરતાં સન્નિપૂર્વ નામનું જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થઇ ગયું. આ પૂર્વજન્મનુ સ્મરણ કરાવનારા જ્ઞાનને લીધે મહાવીર પ્રભુ દ્વારા પ્રતિપાદિત પૂર્વક્તિ (6 શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧૭૯ Page #204 -------------------------------------------------------------------------- ________________ ,, અને તેઓએ ઘણી જ સારી રીતે જાણી લીધેા-મહાવીર પ્રભુ દ્વારા તેમના પૂર્વભવનું જે કથન કરવામાં આવ્યું હતુ. તે કથન સત્ય હૈાવાની પ્રતીતિ થઈ ગઈ. “ સફ્ળ છે સયંસળે સેન્ટ્રી સમળેળ' અવચા મહાવીરનું સંમાણ્વિgबभवे दुगणाणीयसद्धासं वेगे આ રીતે શ્રમણ ભગવાન મહાવીર દ્વારા જેમને તેમના પૂભવનું મરણુ કરાવવામાં આવ્યુ હતુ. એવાં તે મુદન શેઠની ધમ તત્ત્વ પ્રત્યેની શ્રદ્ધાં અથવા સદનુષ્ઠાનચિકીો અને સવેગ (સ'સા રને ભય અથવા મેક્ષાભિલાષા) પહેલાં જેટલા હતા તેના કરતાં બમણા થઈ ગયાં. आणंदसुपुन्ननयणे समणं भगवं महावीर तिक्खुत्तो आयाहिणं યાળિ રેફ ''. એજ સમયે તેમની આંખામાં આનંદના આંસુ ઉભરાવા લાગ્યા હર્ષાશ્રુથી છલકાતાં નયને ઊભા થઈને તેમણે ત્રણવાર આદક્ષિણુ પ્રદક્ષિણાપૂર્વક શ્રમણ ભગવાન મહાવીરને વંદણા નમસ્કાર કરીને તેમણે તેમને આ પ્રમાણે કહ્યું “ વમેય મને ! નાવ છે ન તુએ યપ ત્તિ ઉત્તરપુરસ્થિમ ફિલ્લીમાળ ગવમર્ '' હે ભગવન્ ! આપના દ્વારા પ્રતિપાદિત અથ સથા સત્ય છે. આપ જે કહેા છે તે સત્ય જ છે આ પ્રમાણે કહીને તે ઈશાન દીશા તરફ્ ચાલ્યા ગયા. 66 “ સેસ ના ઉત્તમત્તાણાવ સવ્વસુધવઢીને ' ત્યાર પછીનું સમરત થન નવમાં શતકના ૩૩માં ઉદ્દેશામાં પ્રતિપાદિત ઋષભદત્તના કથન અનુ સાર સમજી લેવુ. કહેવાનું તાત્પ એ છે કે સુદર્શન શેઠે પશુ પ્રત્રજ્યા ગ્રહણ કરી ત્યાર બાદ તેમણે એક, બે, ત્રણ, ચાર, પાંચ ઉપવાસ આદિ તપસ્યા કરી. અન્ત સમયે સથારા કરીને તેમણે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને તે સિદ્ધ, બુદ્ધ, મુક્ત અને સદુઃખાથી રહિત થઇ ગયા. નવ चोपुव्वाइं अद्दिज्जइ, बहुपडिपुन्नाई दुवाल सवासाई सामन्नपरियांग पाउ-મેલ સંદેવ ” ઋષભદત્તના કથન કરતાં સુદર્શનના કથનમાં નીચે પ્રમાણે વિશેષતા સમજવી—ઋષભદત્તે માત્ર અગિયાર અંગેનું અધ્યયન કર્યું હતું, ત્યારે સુદૃર્શીને ૧૪ પૂર્વીનું અધ્યયન કર્યુ હતું. તથા સુદર્શન શેઠે પૂરેપૂરા ખાર વર્ષ સુધી શ્રામણ્ય પર્યાયનું પાલન કર્યુ” હતું, ઇત્યાદિ સમસ્ત ઋષભદત્તના પ્રકરણમાં કહ્યા અનુસાર સમજવુ. ન હવે ઉદ્દેશાને અંતે મહાવીર પ્રભુનાં વચનામાં પેાતાની અપાર શ્રદ્ધા વ્યક્ત કરતા ગૌતમ સ્વામી કહે છે- ન મળે ! તેવં મરે ! ત્તિ” હું ભગ વન્! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું તે સથા સત્ય છે. હું ભગવન્! આપે જે કહ્યુ' તે યથાર્થ જ છે” આ પ્રમાણે કહીને મહાવીર પ્રભુને વદૃણા નમસ્કાર કરીને તેઓ પેાતાને સ્થાને વિરાજમાન થઇ ગયા. પ્રસૂ૦૧૧।। અગિયારમા ઉદ્દેશ સમાપ્ત શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧૮૦ Page #205 -------------------------------------------------------------------------- ________________ દેવોં કી કાલસ્થિતિ કા નિરૂપણ બારમા ઉદેશાને પ્રારંભ અગિયારમાં શતકના આ બારમાં ઉદ્દેશામાં પ્રતિપાદિત વિષયનું સંક્ષિપ્ત વિવરણ આ પ્રમાણે છે–આલંભિકા નગરીનું વર્ણન, શંખવન ચિત્યનું વર્ણન, શષભદત્ત આદિ શ્રમણે પાસકોનું વર્ણન, શ્રમણોપાસકો વચ્ચેના સંવાદનું કથન, દેવકમાં દેવાની સ્થિતિનું નિરૂપણ, તેમની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિનું વર્ણન, પ્રશ્ન-“ઋષિભદ્રપુત્ર અણગારાવસ્થા અંગિકાર કરવાને સમર્થ છે કે નહીં ? ” આ પ્રશ્નને ઉત્તર પ્રશ્ન-“ઋષિભદ્રપુત્ર દેવલેકમાંથી ચ્યવીને કયાં જશે?” ઉત્તર-“સિદ્ધિપદ પ્રાપ્ત કરશે.” ત્યાર બાદના વૃત્તાન્તનું વર્ણન, -કાળવક્તવ્યતા તે છે તેનું સમg ” ઈત્યાદિટાકાઈ–અગિયારમાં ઉદ્દેશામાં કાળવિષયક કથન કરવામાં આવ્યું છે. આ ઉદ્દેશામાં પણ સૂત્રકાર એજ વિષયનું અન્ય પ્રકારે કથન કરે છે-“તેને कालेणं वेण समएणं आलभिया नाम नयरी होत्था, वण्णओ, संखवणे चेइएઅળગો” તે કાળે અને તે સમયે આલલિકા નામે નગરી હતી. ઓપપાતિક સૂત્રમાં જેવું ચંપા નગરીનું વર્ણન કરવામાં આવ્યું છે, એવું જ આલંભિકા નગરીનું વર્ણન પણ સમજવું. તે નગરીમાં શખવન નામનું ચૈત્યઉદ્યાન હતું. ઓપપાતિક સૂત્રમાં જેવું પૂર્ણભદ્ર ચિત્યનું વર્ણન કરવામાં આવ્યું છે, એવું જ શંખવન ઉધાનનું વર્ણન પણ સમજવું. “તળ ગામચાપ નારી રત્વે લિમપુરામોલ્લા વમળવાણા પરિવરિ” તે આલંભિક નગરીમાં ઘણા શ્રમણોપાસકે રહેતા હતા. તે શ્રમણોપાસકેમાં મુખ્ય પ્રમાણે પાસકનું (શ્રાવક) નામ ઋષિભદ્ર પુત્ર હતું. “ગાર રિમૂવા મિજાયનવાવા જાવ નિતિ” તે સઘળા શ્રમણોપાસકે ધનાઢય, દીમ, મહાબલસંપન્ન, અને મહાયશ સંપન્ન હતા. તેઓ એટલા બધા પ્રભાવશાળી હતા કે અનેક માણસો ભેગા મળીને પણ તેમનો પરાભન કરવાને અસમર્થ હતા. તેઓ જીવ અને અજીવના સ્વરૂપને આગમાનુસાર જાણતા હતા. પાપ અને પુણ્યના સ્વરૂપને પણ તેઓ સારી રીતે સમજતા હતા. ““ત જેહિ સમજોवासयाण' अन्नया कयाई एगयओ सहियाण समुवागयाण संनिविद्राणं सन्निसof જમવારે મિણો #gારા સમુપકિનથા” એક દિવસ તે શ્રમ શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧૮૧ Page #206 -------------------------------------------------------------------------- ________________ પાસકા પાતપેાતાને ઘેરથી નીકળીને એક સ્થાને આસનવિશેષ ગ્રહણ કરીને પાસે પાસે બેસી ગયા અને અંદરા અંદર આ પ્રમાણે વાતચીત કરવા લાગ્યા• ટેવોનેમુળ ગો! રેવાળ ક્ષેત્રË જાય ક્િત્ત! ?” હું આ ! દેવલેાકમાં દેવાની સ્થિતિ કેટલી કહી છે? (6 66 99 “तएण से इसिभद्दपुत्ते समणोवासए देवट्टिइग हियडे ते समणोवास एवं પચાળી ’દેવસ્થિતિ રૂપ અનુ... જેને પહેલેથી જ જ્ઞાન હતુ... એવા શ્રમણ્ણા પાસક ઋષિભદ્રપુત્રે તેમના આ પ્રકારના પ્રશ્નના નીચે પ્રમાણે જવાબ આપ્યા. देवलोपसु णं अज्जो ! देवाण' जहणणेणं दसवास सहस्साई ठिई पण्णत्ता ૩ આર્યાં! દેવલેાકમાં દેવેાની જઘન્ય (ઓછામાં ઓછી) સ્થિતિ (ત્યાંના આયુકાળ) દસ હજાર વર્ષની કહી છે. “ તેળ વર્` સમાફિયા, સુષમાચાાિ ગાય તણસમાચિા, સંવેગસમાફિયા અસંવેગ્નસમયાિ '' તેનાથી આગળ એક સમય અધિક, એ સમય અધિક, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, અને દસ સમય અધિક, સખ્યાત સમય અધિક, અને અમ્રખ્યાત સમય અધિક થતાં થતાં ૩૩ સાગરપમ પન્તની જે સ્થિતિ થાય છે, તે સ્થિતિને તે દેવાની ઉત્કૃષ્ટસ્થિતિ કહે છે. આ કથનનુ તાત્પય એ છે કે તેમની જઘન્યસ્થિતિ દસ હજાર વર્ષની છે, અને એક એ આદિ અસખ્યાત પન્તના મધ્યમસ્થિતિના વિકાથી અધિક જે ૩૩ સાગરોપમન્તની સ્થિતિ છે, તે તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. તેળવ યોજિન્ના, રેવા ચ રેવ लोगा य ૩૩ સાગરોપમ કરતાં અધિક સ્થિતવાળા કાઈ ધ્રુવ પણ હાતા નથી અને દેવલાક પણ હાતા નથી. “સફ્ળ છે. સમળોવારા કૃષિમપુરાણ समणोवायरस एवमाइक्खमाणरस जाव एवं परूवेमाणस्स एयमट्ठे नो सद्दहंति, नो શિયંત્તિ, નો રોચત્તિ ' દેવાની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિનું આ પ્રકારે કથન કરનારા, આ પ્રમાણે વિશેષ કથન કરનારા, આ પ્રમાણે પ્રજ્ઞપના કર નારા અને આ પ્રમાણે પ્રરૂપણા કરનારા શ્રમણેાપાસક (શ્રાવક) ૠષિભદ્રપુત્રના પૂર્વોક્ત કથન પ્રત્યે તે શ્રમણેાાસકાએ શ્રદ્ધાની દૃષ્ટિએ જોયું નહીં, તેમને એ વાતની પ્રતીતિ થઈ નહી' અને આ કૅથન તેમને રુમ્બુ' પણ નહી, मट्ठ असद्दहमाणा, अपत्तियमाणा, अरोयमाणा जामेव दिसिं पाउब्भूया - तामेव दिखि વરિયા' અશ્રદ્ધાયુક્ત, અવિશ્વાસયુક્ત અને અરુચિયુક્ત થયેલા એવાં તે શ્રમણેાપાસકે જ્યાંથી આવ્યા હતા ત્યાં-તપેાતાને ઘેર પાછાં ફર્યાં. સૂ॰૧|| ܕܕ શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧૮૨ Page #207 -------------------------------------------------------------------------- ________________ ઋષિભદ્રપુત્ર કે કથન કી સત્યતા કા પ્રતિપાદન ઋષિભદ્રપુત્રની વક્તવ્યતા ટીકા-આ સૂત્રમાં સૂત્રકારે એ વાતનું પ્રતિપાદન કર્યું" છે કે ૠષિભદ્રપુત્ર ઢવાની સ્થિતિ વિષે જે કથન કર્યુ હતુ તે સત્ય હતું. મહાવીર પ્રભુના વચના દ્વારા તેના તે કથનને અહીં પ્રમાણભૂત સાબિત કરવામાં આવ્યું છે. ' "" " तेणं कालेणं तेण समरण प्रमणे भगवं महावीरे जाव समोसढे, जाव પવિલા નજીવાચક્ ” તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર આલલિકા નગરીમાં શખવન નામના ઉદ્યાનમાં પધાર્યા. મહાવીર પ્રભુના આગમનના સમાચાર સાંભળીને તેમને દાનમસ્કાર કરવાને તથા ધર્મોપદેશ સાંભળવાને પરિષદ નીકળી પરિષદે ઘણા વિનયપૂર્ણાંક અને હાથ જોડીને ભગવાનની પસુ પાસના કરી. “છળ તે સમળોયાયચા મીલે દાવ જાદુ સમાળા હટ્ટુપુઠ્ઠા ણં નહા તુનિ ૩ ૪ જ્ઞાન વત્તુવાëત્તિ ” જ્યારે તે (પૂર્વક્તિ) શ્રમણેાપાસકાને મહાવીર પ્રભુના આગમનના સમાચાર મળ્યા, ત્યારે તેમને ઘણા જ હર્ષોં અને સાષ થયેા. ત્યાર બાદનું કથન બીજા શતકના પાંચમાં ઉદ્દેશામાં કહ્યા અનુસાર અહીં પણુ સમજવુ, વિનયપૂર્ણાંક અને હાથ જોડીને તેમણે ભગવાન મહાવીરની પર્યુંપાસના કરી, આ કથન પર્યન્તનું કથન અહી’ પણ ગ્રહણ કરવુ જોઇએ. “ સત્ત્વ સમળે મળવું. મહાવીરે લિં ક્ષમનોવાક્ષમાળ तीसे य महतिमहालयाए परिसाए धम्मक हा जाव आणाए आराहए भवइ ત્યાર ખાદ શ્રમણુ ભગવાન મહાવીરે તે શ્રમણેાપાસકને તે અતિ વિશાળ સભામાં ધમ કથા કહી ‘- સ્થિ હોવું, સ્ત્યિ હોર્ ” આ ધર્મકથામાં લેક છે, અલેાક છે, ” ઇત્યાદિ વિષય પર વિવેચન કરવામાં આવ્યુ. ધર્મસ્થ શિક્ષાયામુપસ્થિતઃ શ્રમળોપાલકો વા શ્રમનોવિજ્ઞાન વિન્ ટ ઓપપાતિક સૂત્રમાં કથિત આ કથનપર્યન્તના વિષયમાં તે ધમ કથામાં પ્રતિપાદન કરવામાં આવ્યું. तरणं ते समणोवासया समणास भगवओ महावीरस्स અત્તિ ધમાં સોલા નિલમ્મ હટ્ટ તુટ્ટાસટ્રુણ્ સરૃતિ ” મહાવીર પ્રભુ દ્વારા કથિત ધર્મકથાનું શ્રવણ કરીને તે શ્રમણેાપાસકેાના હૃદય. આનદથી નાચી યાં અતિશય આનંદ અને સતેષ પામેલા તે શ્રાવકા પાતાની ઉત્થાનશક્તિથી ઊભા થયા દ્ર उडाए उट्ठेता समण भगवं महावीर वंदंति, नमसंति, મંત્રિશા નમન્નિન્ના Ë યાસી” ઉફીને તેઓ શ્રમણ ભગવાન મહાવીર જ્યાં p (6 r एतस्य 66 શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧૮૩ Page #208 -------------------------------------------------------------------------- ________________ બેઠા હતા ત્યાં ગયા ત્યાં જઈને તેમણે શ્રમણ ભગવાન મહાવીરને વંદણું કરી, નમસ્કાર કર્યા વંદણાનમસકાર કરીને તેમણે તેમને આ પ્રમાણે પ્રશ્ન પૂછયે-“તસુ મંતે ! મિત્તે મળવારા અમથું પર્વ મારૂ, કાર ” હે ભગવન્! શ્રેણણે પાસક- શ્રાવકઋષિભદ્રપુત્ર અમને એવું કહે છે, એવું ભાખે છે (પ્રતિપાદન કરે છે, એવી પ્રજ્ઞાપના કરે છે અને એવી પ્રરૂપણું કરે છે કે “હે આર્યો ! દેવલેકમાં દેવેની જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષની છે અને ત્યાર બાદ એક સમય, બે સમય, ત્રણ સમય, ચાર સમય, પાંચ સમય, છ સમય, સાત સમય, આઠ સમય, નવ સમય, દસ સમય, સંખ્યાત સમય અને અસંખ્યાત સમય પ્રમાણ અધિક થતી થતી ૩૩ સાગરોપમ પર્યન્તની ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે. કોઈ પણ એવું દેવલેક નથી જેમાં ૩૩ સાગરેપમ કરતાં અધિક ઉત્કૃષ્ટ સ્થિતિ હોય અને કોઈ પણ એવો દેવ નથી જેની ૩૩ સાગરોપમ કરતાં અધિક ઉત્કૃષ્ટ સ્થિતિ હોય.” તે હે ભગવન્! શું તેમનું તે કથન સત્ય છે કે અસત્ય છે? “તાળું તમને માવં મgવીરે, નત્તિ તે સમળાવાસણ પર્વ ઘારી” તેમને આ પ્રશ્ન સાંભળીને, “હે આર્યો !” એવું સંબોધન કરીને શ્રમણ ભગવાન મહાવીરે તેમને આ પ્રમાણે ह्यु-"जंगं अजो! इसिमद्दपुत्ते समणोवासए तुभं एवं आइक्खइ जाव परू ” હે આ ! ઋષિભદ્રપુત્ર શ્રાવક તમારી પાસે એવું જે કહે છે, પ્રતિપાદિત કરે છે, પ્રરૂપિત કરે છે અને પ્રજ્ઞાપિત કરે કે “દેવકેમાં દેવેની જઘન્ય સ્થિતિ ૧૦ હજાર વર્ષની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરામની છે- તેથી અધિક ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવલેક પણ નથી અને દેવ પણ નથી,” તે તેમનું આ કથન સત્ય છે–અસત્ય નથી. “તળ તે સમगोवासया समणस्स भगवओ महावीरस्म अंतिए एयम सोच्चा निसम्म समण માવં મણાવી વંતિ, નમંતિ” શ્રમણ ભગવાન મહાવીરનું આ પ્રકારનું કથન સાંભળીને અને તેને હદયમાં ઉતારીને, તેમણે તેમને વંદણા કરી અને નમસ્કાર કર્યા. વરિત્તા મંfસત્તા નેળેવ શિમરપુરે સમળવારા તેને રવાજાતિ” વંદણું નમસ્કાર કરીને તેઓ જ્યાં ઋષિભદ્રપુત્ર શ્રાવક બેઠા હતા ત્યાં આવ્યા. “વવાછત્તા સુમિપુત્તે સમજવા વરિ નમવંતિ” ત્યાં આવીને તેમણે ઋષિભદ્રપુત્ર શ્રાવકને વંદણ કરી અને નમસ્કાર કર્યા. “વંવિસ્તા, નમંતિdi gયમટું તમે વિપs મુકો ૨ હારિ” વંદણાનમસ્કાર કરીને તેમણે ઋષિભદ્રપુત્ર પાસે પોતાના દેષની (તેમની સાચી વાતને નહીં માનવા રૂપ દેશની) ઘણાં વિનયપૂર્વક વારંવાર ક્ષમા માગી. “રણ શ્રી ભગવતી સૂત્ર: ૯ ૧૮૪ Page #209 -------------------------------------------------------------------------- ________________ તે અમદાવાતા સિt પુતિ” ત્યાર બાદ તે શ્રાવકેએ તેમને બીજા પ્રશ્નો પણ પૂછયા, “પુfછતા અટ્ટારું પારિ” અને તે પ્રશ્નોના સમાધાન રૂપે તેમણે કહેલી વાતને સ્વીકાર કર્યો “વવાદત્તા વમળ માવે મારી હરિ નમંવંતિ” ત્યાર બાદ તેમણે ફરીથી શ્રમણ ભગવાન મહાવીરને વંદણું કરી અને નમસ્કાર કર્યા. “વંપિત્તા, નમંરિરા ગામેત રિદ્ધિ પામ્યા તારે હિં ઘડિયા” વંદણા નમસ્કાર કરીને તેઓ જે દિશામાંથી આવ્યા હતા તે દિશામાં–પિત પિતાને સ્થાને પાછાં ફર્યા સૂર ઋષિભદ્રપુત્ર કી સિદ્ધિ કા નિરૂપણ ત્રાષિભદ્રપુત્રની સિદ્ધિની વક્તવ્યતા મંરે રિ મળવું જોય” ઈત્યાદિ– ટીકાર્થ–સૂત્રકારે આ સૂત્રમાં ઋષિભદ્રપુત્રની સિદ્ધિ પ્રાપ્તિના વિષયનું નિરૂપણ કર્યું છે.-“અરે! રિ મારં કોચને સમM મા મહાવીર’ ચંદ્ર, ઘમંડુ,ત્તિા મંપિત્તા ઘા વાલી ” “હે ભગવદ્ ” એવું સંબોધન કરીને ભગવાન ગૌતમે શ્રમણ ભગવાન મહાવીરને વંદણા કરી અને નમસ્કાર કર્યા. વંદણુ નમસ્કાર કરીને તેમણે આ પ્રમાણે પ્રશ્ન પૂછા–vમૂM મને ! सभहपुत्ते समणोवासए देवाणुप्पियाण अंतिए मुंडे भवित्ता अगाराओ अणगाવુિં પાણ?” હે ભગવન! શ્રમણોપાસક ઋષિભદ્રપુત્ર શું આપ દેવાનુપ્રિયની પાસે મુંડિત થઈને ગૃહસ્થાશ્રમના પરિત્યાગપૂર્વક અણગારાવસ્થા ધારણ કરવાને સમર્થ છે ખરો? મહાવીર પ્રભુને ઉત્તર-“ચમા ! ળો ફળ મ” હે ગૌતમ ! એ વાત સંભવિત નથી, કારણ કે તે ઋષિભદ્રપુત્ર પ્રવજ્યા ગ્રહણ કરવાને સમર્થ નથી. પરંતુ “ોચમા! ” હે ગૌતમ! “સિમપુર કમળોવારણ હું सीलव्ययगुणवयवेरमणपच्चक्खाण-पोसहोववासेहिं अहाप गहिपहिं तवोक. મેfહું પણ મારેમાળે” આ ઋષિભદ્રપુત્ર અનેક શીલત્રત, ગુણવત, વિરમવ્રત, પ્રત્યાખ્યાન તથા નિયમાનુસાર સ્વીકૃત તપ કર્મોથી આત્માને ભાવિત કરતો થકે “જદૂરું વાણા સમોવાસા–રિયા પારણિતિ” અનેક વર્ષો સુધી શ્રમણે પાસક પર્યાયનું પાલન કરશે. “gramત્તા માલિચાર સંહિ સત્તાનું હિ” ત્યારબાદ તે એક માસને સંથારો કરીને શરીર અને શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧૮૫ Page #210 -------------------------------------------------------------------------- ________________ કષાયને કૃશ કરશે. “શૂણિત્તા ૬ મત્તા ખાનાર છે ફિ” કાય અને કષાયને કૃશ કરીને અને અનશન દ્વારા ૬૦ ભકતોને (એક માસ પર્યન્તના આહારને) પરિત્યાગ કરીને, “વિત્તા બારોટ્ટાક્ષિતે સમાણિવત્તે અમારે ૪ દિવા જે ગમે વિમળ વત્તાકવારિરિ ” પાપકર્મોની આલેચના અને પ્રતિક્રમણ કરીને, સમાધિ ભાવને પ્રાપ્ત કરીને, કાળને અવસર આવેથી કાળધર્મ પામીને સૌધર્મકલ્પના અરુણાભ નામના વિમાનમાં દેવની પર્યાયે ઉત્પન્ન થશે. “તથળે થે રૂચાળે રેજા રત્તારિ ટિકે 1ળા” ત્યાં કેટલાક દેવેની ચાર પલ્યોપમની સ્થિતિ કહી છે. “70 સિમજુત્તાક્ષ વિવરણ વત્તા જિગોવમહું ટિ મવિના આ અષિભદ્ર પુત્ર પણ ત્યાં ચાર પત્યે પમની સ્થિતિવાળા દેવરૂપે ઉત્પન્ન થશે. ગૌતમ સ્વામીનો પ્રશ્ન-“હે [ મ ! સિમાપુ સેવે તો વિરોrળો Israj, મવલ્લgi, fagavળ કાવ ૬ વવવકિક?િ ” હે ભગવન ! ષિભદ્રપુત્રના તે દેવક સંબંધી આયુને ક્ષય થતાં, ભવને ક્ષય થતાં, સ્થિતિને ક્ષય થતાં, દેવભવ સંબંધી શરીરને પરિત્યાગ કરીને કયાં જશે, ક્યાં ઉત્પન્ન થશે ? મહાવીર પ્રભુને ઉત્તર-“જો ! માવિલે થાણે વિડિક્ષણિરું લાવ માં દારૂ” હે ગૌતમ ! ઋષિભદ્રપુત્ર રીધમ દેવલેકમાંથી ઍવીને મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય રૂપે ઉત્પન્ન થશે, ત્યાં કેવળજ્ઞાનથી તે સમસ્ત વરતુઓને જોઈ શકશે, સમસ્ત કર્મોથી સર્વથા રહિત થશે, અને સમસ્ત દુઃખનો અત કરી નાખશે. એટલે કે તેઓ સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પરિનિર્વાત થશે અને સમસ્ત શારીરિક અને માનસિક દુઃખોથી રહિત એવા નિર્વાણ પદને પામશે સૂત્રને અને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુનાં વચનને પ્રમાણભૂત ગણીને તેમના પ્રત્યે પિતાની અપાર શ્રદ્ધા વ્યક્ત કરતાં કહે છે-“રેવં અંતે ! મરે ! ત્તિ મા જોરે જાવ અજ્ઞાળું મામાને વિરૂ” હે ભગવન્! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું તે સત્ય જ છે. ભગવન્આપે જે કહ્યું તે સર્વથા સત્ય જ છે” આ પ્રમાણે કહીને મહાવીર પ્રભુને વંદણા નમસ્કાર કરીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા પિતાને સ્થાને વિરાજમાન થઈ ગયા. સૂ૦૩ શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧૮૬ Page #211 -------------------------------------------------------------------------- ________________ પુદ્ગલપરિવ્રાજક કી સિદ્ધિ કા નિરૂપણ પુલપરિવ્રાજકની સિદ્ધિ પ્રાપ્તિની વક્તવ્યતા તpળ મળે માવં મા?િ” ઇત્યાદિ– ટીકાથ–સૂત્રકારે આ સૂત્રમાં પુલ પરિવ્રાજકની સિદ્ધિ પ્રાપ્તિ વિષેની વક્તવ્યતાનું નિરૂપણ કર્યું છે “તાળ સમળે માવે મહાવીર બનવા જયા સામસામો નચરીત્રો સંતવાસો ચાલો નિયમ” ત્યાર બાદ કેઈ એક દિવસે શ્રમણ ભગવાન મહાવીરે આલબિકા નગરીના શખવન ચિત્યમાંથી એટલે કે ઉદ્યાનમાંથી વિહાર કર્યો. “નિશા વહિવા ગળવવા વિફરૂ” અને આલલિકા નગરીમાંથી નીકળીને બહારના જનપદમાં વિહરવા લાગ્યા. “સ છે તે જમાઈ અમરા નામ નારી ફોથા” તે કાળે અને તે સમયે આલલિકા નામની નગરી હતી. “જઇનશો” પપાતિક સૂત્રમાં ચંપા નગરીનું જેવું વર્ણન કરવામાં આવ્યું છે, એવું જ આલબિકા નગરીનું વર્ણન સમજવું, “રસ્થ સંતવ નામં ને દુરથા- ” તે નગરીમાં શંખવન નામનું ચિત્ય (ઉદ્યાન) હતું. ઔપપાતિક સૂત્રમાં પૂર્ણભદ્ર ચૈત્યનું જેવું વર્ણન કરવામાં આવ્યું છે, એવું જ આ શંખવન ચૈત્યનું વર્ણન સમજવું. “ તરસ સંતવU૪ મરણામ જો ના પરિવાથg પરિવા?” તે શખવન ચિત્યથી બહુ દૂર પણ નહીં અને બહુ સમીપ પણ નહીં એવે સ્થાને એક પરિવ્રાજક રહેતું હતું, જેનું નામ પુલ હતું. “હિર, જુન્ને, नएसु सुपरिनिट्ठिए छट्ठ छद्रेणं अणिक्वित्तेण तवोकम्मेणं सङ्घ बाहामो जाव आयाસાથે વિરફ” તે દ. યજુર્વેદ સામવેદ, અને અથર્વવેદમાં તથા બ્રાહાધર્મના બીજા પણ અનેક શાસ્ત્રોમાં નિપુણ હતું. તે નિરંતર ઇદને પારણે છની તપસ્યા કરતું હતું તથા હાથ ઊંચા રાખીને આતાપના ભૂમિમાં આતાપના લીધા કરતા હતા. તે ભદ્ર પ્રકૃતિવાળે હતેા બીજા શતકના પહેલા ઉદેશામાં સ્કન્દકનું જેવું વર્ણન કરવામાં આવ્યું છે, એવું જ આ પુદ્ગલ, પવિત્રાજકનું પણ વર્ણન સમજવું: સઘળું તારણ પોરસ કાવ आयावेमाणस्स पगइभद्दयाए जहा सिवस्स जाव विभंगे नाम अण्णाणे समुप्पन्ने" આ રીતે નિરંતર ઇદને પારણે છઠ કરતા અને હાથ ઊંચા રાખીને આતાપના ભૂમિમાં આતાપના લેતા અને ભદ્રિક પ્રકૃતિવાળા તે પદ્રલપરિવ્રાજકને અગિયારમાં શતકના નવમાં ઉદેશામાં જેનું વર્ણન કરવામાં આવ્યું શ્રી ભગવતી સૂત્ર: ૯ ૧૮૭ Page #212 -------------------------------------------------------------------------- ________________ છે એવા શિવરાજર્ષિની જેમ, વિભંગ નામનું અજ્ઞાન ઉત્પન્ન થઈ ગયું. “ तेण विभंगेण अण्णाणेण समुष्पन्नण भलोए कप्पे देवाण ठिइं जाणइपासई" પિતાને ઉત્પન્ન થયેલા તે વિલંગ અજ્ઞાનના પ્રભાવથી તે પુદ્ગલ પરિવ્રાજક બ્રહાલેક કલ્પના દેવની સ્થિતિને (આયુષ્ય કાળને) જાણનારા અને દેખનારે થઈ ગયે. “સઘન તરસ વોક્ટર ઘડિયા@ જયારે ગરિયા નહિ રજિસ્થા” ત્યારે તે પુલ પરિવ્રાજકને આ પ્રકારને આભગત, ચિતિત, કલ્પિત, પ્રાર્થિત અને મને ગત સંક૯પ ઉત્પન્ન થયે-“અસ્થિ મ શરૂ સાયંકાળે મુળે ” મને અતિશયવાળું જ્ઞાનદર્શન ઉત્પન્ન થયું છે. તેના પ્રભાવથી હું જાણી શકું છું કે “દેવો રેવાનું જ વસવારતાર સારું ફિ વUU” દેવલોકોમાં રહેનારા દેવેની જઘન્ય સ્થિતિ ૧૦. હજાર વર્ષની હોય છે. તેના પર સમાણિયા, ટુરમાફિયા ડાવ મયંકાસમયાફિયા ડોળ રસાવ કિરું gov/ત્તા” ત્યાર બાદ બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, સંખ્યાત અને અસંખ્યાત સમય અધિક થતાં થતાં ઉત્કૃષ્ટની અપેક્ષાએ ૧૦ સાગરોપમ સુધીની સ્થિતિ થઈ જાય છે. આ રીતે દેવલોકમાં દેવેની જઘન્ય સ્થિતિ ૧૦ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ સ્થિતિ દસ સાગરોપમની હોય છે. “તેના પરં વોરિઝના રેવા જ દેશોના ૨ v સંદે?” ત્યાર બાદ દેવ અને દેવક વિચ્છિન્ન થઈ જાય છે–એટલે કે ૧૦ સાગરોપમથી અધિક સ્થિતિવાળા દેવો પણ હતા નથી અને દેવક પણ લેતા નથી એ તેણે વિચાર કર્યો સંપત્તા યાવન ભૂમીગો પદરચોદઆ પ્રમાણે વિચાર કરીને તે આતાપના ભૂમિ પરથી નીચે ઉતર્યો. “માયાવળમૂમી પ્રોહિત તિરંશિયા કપ ધારરત્તા નો જ ને?” આતાપના ભૂમિ પરથી નીચે ઉતરીને તેણે પોતાના ત્રિદંડ, કમંડળ, ભગવા વસ્ત્રો આદિ ઉપકરણને ઉપાડી લીધાં. "गेण्हेत्ता जेणेव आलभिया नयरी जेणेव परिव्वायगावसहे तेणेव उवागन्छ।" પિતાના તે ઉપકરણને ગ્રહણ કરીને તે આલંભિકા નગરીમાં આવેલા પરિ. વાચકોના આશ્રમમાં આવ્યો. “વવાદિષ્ઠત્તા મંડ્યાનાં રે” ત્યાં આવીને તેણે પિતાના તે ત્રિદંડ, કમંડળ આદિ ઉપકરણને આશ્રમમાં મૂકી દીધાં. "करेत्ता आलभियाए नयरीए सिंघाडग जाव पहेसु अन्नमन्नरस एवमाइक्खइ, જાવ વવેર” ત્યાર બાદ તે આલંભિકા નગરીના શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, મહાપથ અને પથ આદિ માર્ગો પર એકઠા થયેલાં લેકોને આ પ્રમાણે કહેવા લાગે, આ પ્રમાણે ભાષણ (પ્રતિપાદન) કરવા લાગે, આ પ્રમાણે પ્રજ્ઞાપિત કરવા લાગ્યો અને આ પ્રમાણે પ્રરૂપણ કરવા લાગ્યા કે “અસ્થિ શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧૮૮ Page #213 -------------------------------------------------------------------------- ________________ રિવાજુfcવા! જાણે નાગવંને સમુદાજો” હે દેવાનુપ્રિ ! મને અતિશકવાળું જ્ઞાનદર્શન ઉત્પન્ન થયું છે. તેના પ્રભાવથી હું એવું જાણું દેખી श छु है " देवलोएसुण देवागं जहण्णेणं दसवाससहस्साई तहेव जाव વોછિના રેવા દેવો ” દેવલોકમાં દેવેની જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષની છે. ત્યાર બાદ એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ નવ, દસ, સંખ્યા અને અસંખ્યાત સમય અધિક થતી થતી ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૦ સાગરોપમ સુધીની હોય છે. તેથી વધારે ઉત્કૃષ્ટ સ્થિતિવાળા કેઈ દેવ પણ નથી અને દેવલોક પણ નથી. "तएणं आलभियाए नयरीए एएणं अभिलावेण जहा सिवस्स संचेव से એ મને પર્વ” પકૂલ પરિવ્રાજકની આ પ્રકારની પ્રરૂપણાને લીધે આલભિકા નગરીના લોકેમાં આ વિષે ચર્ચા થવા લાગી અને લોકોમાં અહંત પ્રરૂપિત તવના ખરા કે ખોટા પણ વિષે શંકા ઉત્પન્ન થઈ તે કારણે લોકોમાં કેવી કેવી ચર્ચા અને ભિન્ન ભિન્ન પ્રકારની વિચારધારા ઉદ્દભવી તે ૧૧ માં શતકના નવમાં ઉદ્દેશામાં શિવરાજ ષિના પ્રકરણમાં પ્રગટ કર્યા અનુસાર અહીં પણ સમજવું. તથા લાકે અંદરો અંદર એવી ચર્ચા કરવા લાગ્યા કે પુદ્ગલ પરિવ્રાજક દેવાની જઘન્ય અને ઉત્કૃષ્ટ રિથતિ વિષે જે પ્રતિપાદન કરે છે તે શું સત્ય માની શકાય એમ છે ? ત્યારબાદ “પાણી તો ” તે આલભિકા નગરીમાં શ્રમણ ભગવાન મહાવીર પધાર્યા. “ જાવ પરિણા પઢિયા” તેમનાં દર્શન કરવાને માટે પરિષદ નીકળી દર્શન કરીને તથા ધર્મકથા શ્રવણુ કરીને પરિષદ પાછી ફરી. “મા નો તહેવા भिक्खायरियाए तहेव बहजणसहं निसामेइ, निसामेत्ता तहेव, सव्व भाणियठव" અગિયારમાં શતકના નવમાં ઉદ્દેશામાં કહ્યા પ્રમાણે ગોચરી કરવાને માટે અલભિકા નગરીમાં ફરતાં ફરતાં, શૃંગાટક આદિ માર્ગો પર, ગૌતમ સ્વામીએ અનેક લોકોને મુખે ઉચ્ચારાયેલા પુલ પરિવ્રાજકના પૂર્વોક્ત વચને સાંભળ્યા ત્યારબાદ તેમણે મહાવીર ભગવાન પાસે જઈને આ બધી હકી. કત કહી સંભળાવી અને મહાવીર પ્રભુને એ પ્રશ્ન કર્યો કે “ પુકલ પરિ. વ્રાજક દેવેની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ વિષે જે કહે છે, તે શું સત્ય છે?” મહાવીર પ્રભુએ કહ્યું કે તે જે કહે છે તે મિથ્યા છે. પિતાની આ વિષેની માન્યતા પ્રકટ કરતા મહાવીર પ્રભુ કહે છે-“ગ' go જોવા ! શ' મારિ , ૪ માતામિ ના જમ” હે ગૌતમ! હું તે એવું કહું છું, એનું ભાંખું છું, એવી પ્રજ્ઞાપના કરું છું અને એવી પ્રરૂપણ કરે g-"देवलोएण देवाण जहन्ने दसवाससहस्साई ठिई पण्णत्ता, वेण पर समयाहिया दुसमयाहिया, जाव उक्कोसेणं तेत्तीसं सागरोवमाई ठिई पण्णत्ताવેગ ' હરિના જેવા જ દેવો ” દેવલોકમાં દેવેની જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક સમયાધિક, બે સમયાધિક, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ સંખ્યા અને અસંખ્યાત સમયાધિક થતી થતી ૩૩ સાગરોપમ સુધીની હોય છે. એથી વધુ ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દે પણ નથી અને દેવલોક પણ નથી. તેથી જ ૩૩ સાગરોપમ કરતાં અધિક સ્થિતિવાળા દેવ અને દેવલોકોને બુચ્છિન્ન (અસ્તિત્વ વિનાના) કહ્યા છે. શ્રી ભગવતી સૂત્ર : ૯ Page #214 -------------------------------------------------------------------------- ________________ ગૌતમ સ્વામીને પ્રશ્ન-થિળે મંતે ! રોજે ધે વારું કવનારું વિ ાવના ?િ” હે ભગવન્! સૌધર્મક૯૫માં શું વણ સહિત અને વર્ણ રહિત દ્રવ્ય હોય છે ખરાં? શું ત્યાં ગંધસહિત અને ગંધરહિત દ્રવ્ય હેય છે ખરું? શું ત્યાં રસસહિત અને રસરહિત દ્રવ્યો હોય છે ખરાં? અને સ્પર્શ સહિત અને સ્પર્શ રહિત દ્રવ્યું હોય છે ખરાં? મહાવીર પ્રભુને ઉત્તર-દંતા, પરિણ, ફંસાળ વિ ઘઉં જાવ સરરૂપ, एवं गेवेज्जविमाणेसु, अणुत्तरविमाणेसु वि ईसिपब्भाराए वि जाव हंता, अस्थि" હા, ગૌતમ! સૌધર્મક૯પમાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શથી સહિત અને તે ગુણથી રહિત દ્રવ્ય હોય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-એજ પ્રમાણે ઇશાનથી લઈને અમૃત પર્વતના કપમાં, તથા નવ અવેયકમાં, પાંચ અનુત્તર વિમાનેમાં, અને ઈન્સ્ટાગભા પૃથ્વીમાં પણ શું વર્ણાદિથી યુક્ત અને વર્ણાદિથી રહિત દ્રવ્ય છે ખરું ? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે તે બધાં સ્થળામાં પણ રૂ૫, રસ, ગંધ અને સ્પર્શથી યુક્ત દ્રવ્ય પણ હોય છે અને તે ગુણોથી રહિત દ્રવ્ય પણ હોય છે. “તin Eા મતિમાચા જ્ઞાવ રિચાપ્રભુની આ પ્રકારની પ્રરૂપણા સાંભળીને તે વિશાળ પરિષદ વિખરાઈ ગઈ. “તાળું મારુમિચા ઘચરીર ઉઘાતિય અવયં જ્ઞાતિવરૂ જ્ઞાન કરવટુકagણી' ત્યાર બાદ આલંભિકા નગરીના શૃંગાટકથી લઈને મહાપથ અને પથ પર્યન્તના માર્ગો પર આ વાતની ચર્ચા થવા લાગી બાકીનું સમસ્ત કથન શિવરાજ ઋષિના કથન પ્રમાણે ગ્રહણ કરવું. એટલે કે પુલ પરિવ્રાજક પણ પ્રયા અંગીકાર કરીને શિવરાજ ઋષિની જેમ સિદ્ધ, બુદ્ધ, મુક્ત અને સવાથી રહિત થઈ ગયા. “નવ તિરંટવુંષિ નાર ધારરત્તવારિણિ પરિવરિવિદ મારુમિદં ' મઝું મન નિરુ” શિવરાજ ઋષિના કથન કરતાં પુદ્ગલ પરિવ્રાજકના કથનમાં આટલી જ વિશેષતા છે–પુકલ પરિવ્રાજક પિતાના ત્રિદંડ, કમંડળ આદિ ઉપકરણે ઉઠાવ્યા, ભગવાં વસ્ત્રો ધારણ કર્યા અને જેનું વિર્ભાગજ્ઞાન નષ્ટ થઈ ગયું છે એ તે આલમિકા નગરીની વચ્ચે થઈને નીકળે. “નાર પુત્ય વિમા ગવાક્ષમા” ત્યાર બાદ ઈશાન દિશા તરફ ગયે. ગરમા તિરંદવિચં કહ્યું“ઈશાન દિશા તરફ જઈને તેણે પોતાના ત્રિદંડ, કમંડળ આદિને એક તરફ મૂકી દીધાં અને ના સંશો કાર વગો સ્કન્દની જેમ પ્રવજ્યા અંગીકાર કરી ” આ કથન પર્યન્તનું સમસ્ત કથન ગ્રહણ કરવું ત્યાર બાદ સમસ્ત કર્મોને ક્ષય કરીને સિદ્ધિ પામવા પર્યન્તનું સમસ્ત કથન શિવરાજ ઋષિના કથન પ્રમાણે સમજી લેવું આ રીતે સિદ્ધ, બુદ્ધ, મુક્ત અને સમસ્ત દુખના અન્તકર બનીને શ્રી ભગવતી સૂત્ર : ૯ Page #215 -------------------------------------------------------------------------- ________________ તેઓ “ગદરાવાહં તો અનુવંતિ સાથે સિદ્ધા” અવ્યાબાધ સુખના સ્થાનરૂપ નિર્વાણ પામ્યા. “તે મરે ! રેવ મં! ત્તિ " હે ભગવન ! આપનું કથન સર્વથા સત્ય છે. હે ભગવન્ ! આપે આ વિષયનું જે પ્રતિપાદન કર્યું તે સત્ય જ છે આ પ્રમાણે કહીને ગૌતમ સ્વામીએ મહાવીર પ્રભુનાં વચનોને પ્રમાણભૂત માન્યાં. જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્ર”ની પ્રમેયચકિ વ્યાખ્યાના અગિયારમા શતકને બારમે ઉદ્દેશક સમાપ્ત .૧૧-૧ર | અગિયારમું શતક સંપૂર્ણ છે બારહવેં શતક કે પહલે ઉદેશે કા વિષય વિવરણ બારમા શતકના પહેલા ઉદેશાને પ્રારંભ આ બારમાં શતકમાં પ્રતિપાદિત વિષયનું સંક્ષિપ્ત વિવરણ આ પ્રમાણે છે-શ્રાવતી નગરીનું વર્ણન શંખાદિ મુખ્ય શ્રાવકેનું વર્ણન શાખની પત્ની ઉત્પલા નામની ભાર્યાનું વર્ણન પુષ્કલિ નામના શ્રાવકનું વર્ણન સંખના વિચારોનું વર્ણન–અશન, પાન આદિ ચતુર્વિધ આહાર લેવા કરતાં પાક્ષિક પૌષધત્રત વધારે શ્રેયસ્કર છે. * ભજનને માટે શંખ શ્રમણોપાસકને બેલાવવા જ તે ઉચિત છે કે નહીં? એવી શ્રાવકની ચર્ચા, પુષ્કલિ નામના શ્રાવકનું શંખને બોલાવવા જવાનું વર્ણન શંખને પુષ્કલિને આ પ્રકારને ઉત્તર–“અશન આદિના આસ્વાદન કરતાં મને પૌષધોપવાસનું પાલન વધારે શ્રેયસ્કર લાગે છે. ” મહાવીર સ્વામીને વંદણુ કરવા જવાને શખને વિચાર, વંદના કરવા જવા માટે પ્રસ્થાન, અન્ય શ્રાવકેનું પણ પ્રભુને વંદણું કરવા નિમિત્તે પ્રસ્થાન પ્રભુની સમીપે અન્ય શ્રાવકે દ્વારા શંખની નિંદા ભગવાન મહાવીર દ્વારા તેમને શંખની નિંદા ન કરવાને ઉપદેશ પ્રભુ દ્વારા જાગરિકાના પ્રકારની પ્રરૂપણ ક્રોધથી વ્યાકુળ બનેલા જીવના કર્મબન્ધની પ્રરૂપણા, માનવાલા જીવના કર્મબન્ધની પ્રરૂપણ, શંખ દ્વારા પ્રત્રજ્યાને સ્વીકાર તેના સામર્થ્યનું વર્ણન. શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧૯૧ Page #216 -------------------------------------------------------------------------- ________________ ખારહનેં શતક કે અર્થ કો સંગ્રહ કરનેવાલી ગાથા આ ખારમાં શતકના ૧૦ કરનારી ગાથા નીચે પ્રમાણે છેसंखे १ जयंति २ पुढवि ३ नागे ८ देव ९ आया १० ઉદ્દેશાએ છે. આ ઉદ્દેશાએ વિષયની પ્રરૂપણા पोगाल ४ अइवाय ५ राहु ६ लोगे य ७ । बारसमसए दसुद्देसा ॥ આ ખારમાં શતકમાં દસ ઉદ્દેશકે। (પ્રકરણેા) છે. તેમના નામ નીચે પ્રમાણે છે–(૧) શ’ખ, (૨) જય'તી, (૩)પૃથ્વી, (૪) પુદ્ગલ, (૫) અતિપાત, (૬) રાહુ, (૭) લેાક, (૮) નાગ, (૯) દેવ અને (૧૦) આત્મા. ટીકાથ—ખારમાં શતકના દસ ઉદ્દેશકે છે. તે પ્રત્યેક ઉદ્દેશકમાં કયા કયા વિષયની પ્રરૂપણા કરવામાં આવી છે, તે ઉપયુ ક્ત ગાથામાં પ્રકટ કર વામાં આવેલ છે. પહેલા શખ નામના ઉદ્દેશામાં શંખ નામના શ્રાવકનું' થત અને બીજા જયંતી નામના ઉદ્દેશામાં જયંતી નામની શ્રાવિકાનું' ચન કરવામાં આવ્યુ છે. પૃથ્વી નામના ત્રીજા ઉદ્દેશમાં રત્નપ્રભા પૃથ્વીનું ગ્રંથન કરાયુ છે. પુદ્લ નામના ચોથા ઉદ્દેશામાં પુદ્ગલની પ્રરૂપણા કરી છે. ક્ષતિ પાત નામના પાંચમાં ઉદ્દેશામાં પ્રાણાતિપાત આદિની પ્રરૂપણા કરી છે રાહુ નામના છઠ્ઠા ઉદ્દેશામાં રાહુની પ્રરૂપણા કરી છે. લેાક નામના સાતમા ઉદ્દેશામાં લેાકની પ્રરૂપણા કરી છે, નાગનામના આઠમાં ઉદ્દેશામાં સર્પ પર્યંચની, દેવ નામના નવમા ઉદ્દેશકમાં દેવવિશેષાની અને આત્મા નામના દસમાં ઉર્દૂ. શામાં આત્માની પ્રરૂપણા કરવામાં આવી છે. શ્રી ભગવતી સૂત્ર : ૯ શઙ્ગાશ્રાવક ચરિત્ર કા વર્ણન -શખશ્રાવકની વક્તવ્યતા“ વળું જાહેબ ” ઇત્યાદિ ,, ટીકાથ—આ સૂત્ર દ્વારા સૂત્રકારે શ ંખ નામના શ્રાવકની પ્રરૂપણા કરી છે. તેળ જાઢેળ મેળ' સમળ માથી નામ નચરી હોય તે કાળે અને તે સમયે શ્રાવસ્તી નામની નગરી હતી. ' ર્જ્ન્મત્રો' ઔપપાતિક સૂત્રમાં ચંપા નગરીનું જેવું વર્ચુન કરવામાં આવ્યું તે, એવુ' જ શ્રાવસ્તી નગરીનુ ૧૯૨ Page #217 -------------------------------------------------------------------------- ________________ (( પણ વર્ણન સમજવું. તેમાં ‘કોટવણ ” કાષ્ઠક વો” ઓપપાતિક સૂત્રમાં પૂર્ણ ભદ્ર ચૈત્યનુ' જેવુ. છે એવું જ કાષ્ઠક ચૈત્યનું વર્ણન પણ સમજવુ’. अहवे संसपामोक्खा समणोवासमा परिवसंति, अड्डा जाव अपरिभूया अभिगयનવલીયા બાપ વિસ્તૃતિ” તે શ્રાવતી નગરીમાં અનેક શ્રાવકા રહેતા હતા. તે શ્રાવકામાં શખ નામના શ્રાવક મુખ્ય હતા. તે શ્રાવકા ઘણા જ સમૃદ્ધિશાળી અને પ્રભાવશાળી હતા. તેમના તિરસ્કાર કરવાની હિંમત કાઇ પણ વ્યક્તિ કરતી નહી. તે જીવ અને અજીવના સ્વરૂપને સમજતા હતા. અને પુણ્ય અને પાપના ફૂલના પણ જાણકાર હતા. આ સિવાયના ખીજા પૂર્વોક્ત વિશેષણાથી પણ તેએ યુક્ત હતા. “ સરરળ સંક્ષપ્ત ભ્રમનોયાષળઘરધ્વજા નામ' માચિા થા ” તે શખ અમણેાપાસકને ઉપલા નામની ભાર્યા હતી. सुकुमाल जाव सुरूवा, કમળોવાલિયા, મિનયજ્ઞીનાઝીવા, જ્ઞાન વર્” તેના કર-હાથ અને ચકણુ ઘણા સુદર હતાં તેનાં અંગોપાંગેાનુ' પૂર્વોક્ત વર્ણન અહી પણ ગ્રહણ કરવું તે ઘણી જ સુંદર હતી. તે પણ શ્રમણેાની ઉપાસક હતી અને જીવ તથા અજીવ તત્ત્વ, પાપ, પુણ્ય આદિને જાણનારી હતી. * 6 are or recite नयरीए पोक्खली नाम समणोवासए परिवसइ, अड्ढे ગમિત્ત્વજ્ઞાન વિક્ '' એજ શ્રાવસ્તી નગરીમાં પુષ્કલી નામના બીજો એક શ્રમણેાપાસક રહેતા હતા તે પશુ સમૃદ્ધિ સપન્ન આદિ વિશેષણેાવાળા, ઘણે જ પ્રભાવશાળી, કાઈથી પણ ગાંજ્યા ન જાય એવે, જીવ અને અજીવ તત્ત્વને જાણનારા અને પાપ અને પુણ્યના ફળને સમજનારા હતેા, “ોળું ભેગ સેજ' લમણ' લામી અમેરિઢે, રિદ્ધા નિળયા, દ્વાય પક્ઝુવાસર ” તે કાળે અને તે સમયે શ્રમણુ ભગવાન મહાવીર સ્વામી તે નગરીના કાષ્ટક ઉદ્યાનમાં પર્યો. તેમને વંદા નમસ્કાર કરવાને માટે પરિષદ નીકળી પરિષદ દ્વારા પ્રભુની પયુ પાસના કરવામાં આવી,' આ કથન પન્તનું સમસ્ત કથન અહીંં ગ્રહણ કરવું... જોઈએ. “ સફ્ળ તે ભ્રમનોવાસના ક્મીસે હાર ના ગામિયાણ સાવ વસ્તુ વાસંત્તિ ” ધર્માંપદેશ સાંભળવાને તથા વાંદણા નમસ્કાર કરવાને માટે ગયેલી તે પરિષદનું વર્ણન આલલિકા નગરીના શ્રમણેાપાસકના વિષયમાં આગળ કર્યો અનુસાર જ નહીં પણ ગ્રહગુ કરવુ જોઈએ. પ્રભુનાં દર્શન કરીને તેમને ઘણા જ આનંદ અને સત્તાપ થયે તેમણે ખન્ને હાથ જોડીને પ્રભુની પયું. પાસના કરી, “ સળ સમળે માત્ર મહાવીરે તેતિ સમોવચગાળ`સીલે ચ મહત્તિ માયા ધમ્માહા બાવ વિના ચા ''ત્યા૨ે ખાદ શ્રમણ ભગવાન મહાવીર શ્રમણેાપાસકાની તે અતિ વિશાળ પ્રખાને ધમ કથા સ'ભળાવી ધર્મકથા સાંભળીને પ્રખંદા વિસર્જિત થઈ ગઈ. “ સફ્ળ તે સમળોવાસા समणस्स भगवओ महावीरस्स अंतिए धम्म सोच्या निसम्म हट्टतुट्ठा भ्रमण નામનું ચૈત્ય હતું. વર્ણન કરવામાં આવ્યુ तत्थ णं यावत्थीए नयरीए શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧૯૩ Page #218 -------------------------------------------------------------------------- ________________ માય મહાવી. યંતિ નમતિ” આ પ્રકારે શ્રમણુ ભગવાન મહાવીરની સમક્ષ ધર્મ તત્ત્વનું શ્રવણુ કરીને અને તેને હૃદયમાં ધારણ કરીને ખૂબ જ આનંદ અને સતાષ પામેલા તે શ્રમણેાપાસકેાએ ભગવાન મહાવીરને વંદણા નમસ્કાર કર્યા. “ અંત્રિત્તા સમસિત્તા સિનારૂપુöત્તિ ' વંદા નમસ્કાર કરીને તેમણે તેમને કેટલાક પ્રશ્નો પૂછ્યા. “ પુનિત્તા ગટ્ટાર યાસ્થિતિ ’ પૂછેલાં પ્રશ્નોના તેમના દ્વારા અપાયેલા ઉત્તરા દ્વારા પ્રાગત વિષયને તેમણે સમજી લીધા “ રચાત્ત દ્વાર્ વ્રુત્તિ” ત્યાર ખાદ તેએ તેમની ઉત્થાન કિતથી ઊઠયા, ‘· ટ્વિત્તા પ્રમળસ માવો 'મહાવીન બંત્તિયનો જોટ્ટયાએ વૈચાળો પઽિનિવૃક્ષમંત્તિ” ઊડીને તેએ શ્રમણ ભગવાન મહાવીર પાસેથી તથા તે કેક ચૈત્યમાંથી બહાર નીકળ્યા. “ કિનિલમિતા નેળેવ સાયથી નયી, તેનેવ પહારેથી મળાદ્” ત્યાંથી નીકળીને તેએ શ્રાવસ્તી નગરી તરફ રવાના થયા. સૂ॰૧|| “ તા હૈ ” ઈત્યાદિ—— ટીકા-આ સૂત્ર દ્વારા સૂત્રકારે શ ́ખ શ્રમણેાપાસકનું જ વર્ણન કર્યુ છે. “તળ છે સંત સમોવાસત્ તે સમોવાસણ ચાપી” શ્રાવતી નગરી તરફ જતાં જતાં તે શખ નામના શ્રમણેાપાસકે અન્ય શ્રમણેાપાસકાને આ પ્રમાણે કહ્યું- તુમેળ રેવાનુળિયા વિરુ બાળ વાન વામ સામથપલકાવે દુ' હૈ દેવાનુપ્રિયે ! આપ ઘણા જ માટા પ્રમાણમાં અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ રૂપ ચારે પ્રકારના આહાર તૈયાર કરાવા. (સપન अम्हे तं विपुल असण' पाण' खाइम साइम आसाएमाणा विखापमाणा परिभाएमाणा परिभुजेमाणा पक्खियं पासह पडिजागरमाणा विहरिस्सामो) पछी આપણે બધાં તે ચારે પ્રકારના આહાર વડે આપણી ક્ષુધાનું શમન કરીને, મધ્યસ્થ ભાવે વિશેષ રૂપે ક્ષુધાતુ શમન કરીને, એક બીજાને આગ્રહપૂર્વક જમાડીને, આપણે પાક્ષિકપૌષધ કરશુ’. ' तरण से समणोवासया संखस्स समणोवागस्य एयमटु विणणं पडिसR” તે શ્રમણેાપાસકેાએ શખ નામના શ્રમણેાપાસકની તે સલાહના વિનચપૂર્વક સ્વીકાર કર્યા. “ સફ્ળ તક્ષ સલગ્ર સમગોવાલપન્ન થયમેયાહવે અન્નસ્થિર્ નાવ પ્રમુનિત્થા” ત્યાર બાદ તે શખ શ્રાવકના મનમાં આ પ્રકારને આધ્યાત્મિક, ચિન્તિત, કલ્પિત અને પ્રાર્થિત સંકલ્પ ઉત્પન્ન થયેા-“ ના खलु मे सेयं तं विल' असणं जाव साइमं आसाएमाणस्स विसाएमाणस्स परिभुंजे माणस्स परिभाएमाणस्स पक्खियं पोसह पडिजागरमाणस्स विहरितए " આ પ્રકારે પાક્ષિક પૌષધ કરવા તે મારે માટે ચેાગ્ય નથી. એટલે કે ચારે પ્રકારના આહાર ઉપર કહ્યા પ્રમાણે ખાઈને પૌષધ કરવાથી મારૂ કાઇ શ્રેય થવાનું નથી. “ सेयं खलु मे पोसहसालाए पोसहियस्स જેમયÆિ ઉમ્મુલન નિયુલન્સજ્જ ” પરન્તુ મારે માટે એજ ઉચિત છે કે હુ 66 શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧૯૪ Page #219 -------------------------------------------------------------------------- ________________ પાલન પૌષધશાળામાં જઈને પૌષધ કરૂં, બ્રહ્મચય પૂર્ણાંક રહું અને મણિ, સુત્ર આદિના સથા ત્યાગ કરૂં, “ વચમારુવિન્ન વિજેત્રનસ્ડ નિવિદ્ધત્તણધમુસછાલ, ઘારણ વિચરસ, ૧૦મસંથારોવળચરણ” માળાના અને મનના ત્યાગ. પૂર્વક, સુશલ સ્માદિ શઓના ત્યાગપૂર્વક દના આસન પરબેસીને " पक्खियं पोच पडिजागरमाणस्स विहरित्तए त्ति कट्टु एवं संपेद्देइ " કરાયેલ પાક્ષિક પૌષધાપવાસ જ મારે માટે અધિક શ્રેયસ્કર થઇ પડશે, કારણ કે આગળ ખતાવ્યા પ્રમાણે પૌષધ કરવામાં આવે તે કરતાં આ પ્રકારે પૌષધ કરવામાં આવે તા કર્મોની વધારે નિજ રા થશે. તેથી તેણે આ પ્રકારે પૌષધ કરવાના નિશ્ચય કર્યાં, संपेहित्ता जेणेव सावत्थों नयरी, जेणेव उत्पला મળોયાસિયા મેળેય વાનજીર્ ” આ પ્રમાણે સકલ્પ કરીને તે શ્રાવસ્તી નગરીમાં આવેલા પેાતાના ઘર તરફ આગળ વધ્યા પોતાના ઘરમાં પ્રવેશ કરીને તે તેની પત્ની ઉપલા શ્રાવિકાની પાસે ગયા. “ થા ત્તિા જીવન વમળોરાણિયું આવુજીરૂ ’ત્યાં જઈને તેણે તેને પાતાના સકલ્પની વાત કરી ગપુષ્ઠિા મેળવશેષસાના, તેળેય વાર્ટ્ઝર્'' ત્યાર બાદ ઘરમાં જ્યાં પૌષષશાળા હતી ત્યાં તે ગયા. “ રાજિન્નાનો સાફ' અનુષિર ’ ત્યાં જઈને તેણે પૌષધશ ળામાં પ્રવેશ કર્યાં, “ ગળુનિશ્વિત્તા શેષજ્ઞા” મ” તેમાં પ્રવેશ કરીને તેણે પૌષધશાળાને પૂછ જાલમળમૂમિ ફિ” પૌષધશાળાને પૂજીને તેણે ઉચ્ચારપાસવળુ ભૂમિની પ્રતિલેખના કરી. “ ઽિત્તેસ્સિા ” પ્રતિલેખના કર્યો માદ તેણે दब्भसंभारगं સથરેક્ ’” દ'ના સંથારા (બછાનું) બિછાવ્યેા. “ સંયારિયા મ યાં જૂER' સચારા બિછાવીને તે સધારા પર વિરાજિત થઈ ગયા: “ ટુ દિશા પોલ૬સાહાર જો િથમચારી નાવ ક્ષય ોષર કિનામાળે વિક્' આ રીતે સંથારા પર બેસીને રાષધશાળામાં પૌષધવ્રતને ધારણ કરીને, બ્રહ્મચ નું પાલન કરતા થકા, મણિ, સુવણુ આદિના ત્યાગપૂર્વક, માલા અને વિલેપનના પરિત્યાગપૂર્ણાંક, મુશલ દિ શઓના ત્યાગપૂર્વક, તે શખ શ્રાવક દČના આસન પર બેસીને એકાન્તમાં પૌષધાપવાસનું પાલન કરવા લાગ્યા. ઃઃ तएण वे समणोवागा जेणेव सावत्थी नयरी, जेणेव साई गिहाई તેને ઓસવાળ તિ” પેલા અન્ય શ્રાવકા પશુ શ્રાવસ્તી નગરી તરફ આગળ વધ્યા અને પાત પેાતાને ઘેર પહોંચી ગયા. “ વાજ્જિતા વિપણ* અસળ વાળ' પ્લાઝ્મ પ્રોડ્મ' લાવેંતિ ” ત્યાં પહોંચ્યા ખાદ તેમણે વિપુલ પ્રમાણુમાં અાન, પાન, ખાદિમ અને સ્ત્રાદિમ રૂપ ચતુર્વિધ આહાર તૈયાર ફરાજ્યેા, “ વવવવેત્તા અન્નમન માર્કેનિ આ પ્રકારે આહાર તૈયાર ज्जइ 66 tr ', શ્રી ભગવતી સૂત્ર : ૯ '' • पमज्जित्ता उच्चार ૧૯૫ Page #220 -------------------------------------------------------------------------- ________________ કરાવીને તેમણે એક બીજાને બોલાવ્યા. “પવિત્તા પર્વ વાણી ” ત્યાર બાદ તેમણે આ પ્રમાણે કહ્યું “gવં વહુ રેવાનુજિયા ! હે દેવાનુપ્રિય! “ હું તે વિષે જાણવાળા મસામે ઉવશ્વવિ” આપણે વિપુલ પ્રમાણમાં અશન, પાન, ખાદિમ, અને સ્વાદિમ રૂપ ચતુર્વિધ ભેજન તૈયાર કરાવ્યું છે. પરતું “સંગ ઈ સમોવાસા નો હૃદમાઈફ” શંખ શ્રાવક હજી સુધી પધાર્યા નથી. “ત્ત રેવાશુદિયા! ' સંત મોવાસti નgg” તે આપણે શખ શ્રાવકને બોલાવી લાવવા જોઈએ. “તાળ રે પોતશ્રી તળોવાણg gવં વાસીત્યારે તે પુષ્કલી નામના શ્રાવકે તે શ્રાવકને આ પ્રમાણે કહ્યું–“ અર7 જં તુ વાસ્તુgિar! સુનિનુજાજીત્યા” હે દેવાનુપ્રિયે ! આપ બિલકુલ ચિંતા ન કરો. “બ સંહ iાં મળોવાણ સરામિ” હું જઉં છું અને શંખશ્રાવકને બેલાવી લાવું છું. “ત્તિ જે તે વુિં સમજોનારા નિયમો વહિનિવમરૂ” આ પ્રમાણે કહીને તે મુશ્કેલી નામને શ્રાવક તે શ્રમણોપાસકો પાસેથી રવાના થશે. " पडिनिक्खमित्ता सावत्थीए नयरीए मज्झ मज्झेणं जेणेव संखस्स समणोवासનરસ જ તૈદેવ વવાદ” તે શ્રમણોપાસકે પાસેથી નીકળેલ તે પુષ્કલી નામને શ્રાવક શ્રાવસ્તી નગરીની વચ્ચેના માર્ગ પરથી પસાર થઈને જ્યાં શંખશ્રાવકનું ઘર હતું ત્યાં આવી પહોંચે. “વાાિ સંવર૪ કમળોપાણa કgવવિ' ત્યાં જઈને તેણે શંખશ્રાવકના ઘરમાં પ્રવેશ કર્યો. “ Rા ઘણા સમોસારિયા પોસ્ટિં સોલાર પારરૂ” શંખની ભાર્થી ઉપલા શ્રાવિકાએ તે પુષ્કલી શ્રાવકને ઘરમાં આવતો દે. vpfસત્તા ઉત્તર અદમ તેને જોઈને અતિ હર્ષ અને સંતોષ પામેલી તે ઉત્પલા પિતાના આસન પરથી ઊભી થઈ. “અદભૂત્તા સત્તા બUTછ” આસનથી ઊડીને તે તેને સત્કાર કરવા માટે સાત આઠ ડગલાં તેની સામે ગઈ. “કશુળદિpજ્ઞા વોરું ઘમળોવાર વંદ, નમંa૬, વંવિત્તા, નમંતિજ્ઞા કાળે વનિતે” સામે જઈને તેણે તેને વંદણા નમસ્કાર કર્યા. વંદણનમસ્કાર કરીને તેણે તેને આસન પર બેસવાની વિનંતી કરી, “safa મત્તા વં ત્વચાનીત્યાર બાદ તેણે તેને આ પ્રમાણે કહ્યું. “ સંવિલંતુ જે દેવાનુપ્રિયા ! દિમાનમrg મળ” હે દેવાનુપ્રિય! કહે, શા કારણે આપનું અહીં આગમન થયું છે? “તળું રે વોલી સમળarag au૪ રમો. ઘાહિયં પૂર્વ વાણીત્યારે તે પુષ્કલી શ્રાવકે ઉત્પલા શ્રાવિકાને આ પ્રમાણે શ્રી ભગવતી સૂત્ર: ૯ ૧૯૬ Page #221 -------------------------------------------------------------------------- ________________ પૂછયું-“શri Rવાનુfપણ ! સંયે કમળોવાણ ?” હે દેવાનુપ્રિયે ! શ્રમણે પાસક શંખ કયાં છે? “તi Rા પૂરા સમોવલિયા પતરું સમળવાસt g૪ વાણી” ત્યારે તે ઉ૫લા શ્રાવિકાએ તે પુષ્કલી શ્રાવકને આ પ્રમાણે કહ્યું-“ઘવ રજુ વાળુ ! હં સમોવાસણ પર કાચા ઘણફિર વંમા જ્ઞાવ વિરૂ” હે દેવાનુપ્રિય ! શખશ્રાવક અત્યારે પાક્ષિક પૌષધ કરીને પૌષધશાળામાં બેઠા છે. તેઓ અત્યારે બ્રહ્મચર્ય વ્રતમાં સ્થિર છે, તેમણે મણિ અને સુવર્ણન અત્યારે સર્વથા ત્યાગ કરે છે, માલા, વિલેપન આદિને પણ તેમણે અત્યારે પરિત્યાગ કરે છે ખડગ, મુશલ આદિ શસ્ત્રોને તેમણે પરિત્યાગ કર્યો છે. તેઓ અત્યારે એકલાં જ પૌષધશાળામાં દર્ભના આસન પર બેસીને પૌષધેપવાસની આરાધના કરી રહ્યા છે. " तएण से पोक्खली समणोवासए जेणेव पोसहसाला, जेणेव संखे समणोवासए તેને વાઇફ” ત્યાર બાદ તે પુષ્કલી શ્રમણોપાસક, જ્યાં પોષધશાળા હતી ત્યાં ગમે ત્યાં જઈને જ્યાં શંખશ્રમણોપાસક પાક્ષિક પૌષધ વ્રતની આરાધના કરી રહ્યા હતા, ત્યાં ગયો. “ ગવાશિત્તા” ત્યાં જઈને “રામગામળા હિમફ” તેણે ગમનાગમન વિષયક (એપથિકી) પ્રતિક્રમણ કર્યું. “ ના” પ્રતિક્રમણ કરીને “સંd મણોવાસ વંદ, નર્મસ, વૈવિત્તા, નમંfeત્તા ' વાણી' તેણે શ્રમણોપાસક શંખને વંદણા કરી અને નમસ્કાર કર્યા. વંદણાનમસ્કાર કરીને તેણે તેને આ પ્રમાણે કહ્યું-“ga खलु देवाणुप्पिया ! अम्हेहिं से विउले असण जाव साइमे उवक्खडाविए" . દેવાનુપ્રિય! અમે અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ રૂપ ચારે પ્રકારનો આહાર તૈયાર કરાવ્યો છે. “ નામો નું દેવાળુfer ! તેં વિવરું બળ =ાવ સારૂH મારામાંનાં કાવ પરિવારમાળા વિસામો” તે ચાલે, આપણે ત્યાં જઈએ અને વિપુલ માત્રામાં તૈયાર કરાયેલા તે અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ રૂપ ચારે પ્રકારના આહાર કરીને પાક્ષિક પવધની આરા. ધના કરીએ. “તgi રે પંથે રમળોવાના પોસ્ટિં સમળાવાસ વં વાસપુષ્કલી શ્રાવકની આ પ્રકારની વાત સાંભળીને શંખ શ્રાવકે તેને આ પ્રમાણે જવાબ આપે-બળો હંજુ રૂ, રેવાકુત્તા ! વિર૪ અણનું પાન રૂમ નામું શાખાણમાના ના1 vaષા બાળપણ વિત્તિ” હે દેવાનુપ્રિય ! ચારે પ્રકારના અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ રૂપ આહારનું આસ્વાદન આદિ કરીને પાક્ષિક પૌષધ કરવાની વાત મને ઉચિત લાગતી નથી. “g શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧૯ ૭ Page #222 -------------------------------------------------------------------------- ________________ मे पोसइखालाए पोसहियस्स जाव वित्तिए ' ” મને તેા એજ વાત ક૨ે છેચિત લાગે છે કે હુ એકલેા જ પૌષધશાળામાં પાક્ષિક પૌષધની આરાધના કરૂં. અત્યારે હું... પૂર્ણ રૂપે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરી રહ્યો છું, મે' શુસુત્રના ત્યાગ કર્યો છે, માલાવિલેપનને પણ ત્યાગ કર્યાં છે, શસ્ત્ર અને મુશલનેા ત્યાગ કર્યાં છે અને દર્સાસન પર હુ બેઠેલા. તેથી તે અંર્ન देवाणुपिया ! तुब्भेण विउल असण पाणं खाइम साइमं आसाएमाणा जाव વિદ્ ” આપ સૌ આપની ઈચ્છાનુસાર તે અશન, પાન, ખાદિમ અને સ્વામિ રૂપ ચારે પ્રકારના આહારનું` આસ્વાદન આદિ કરીને પાક્ષિક પોષધની આરાધના કરી. ,, “ તાં તે પોસટી સમોવાસ!” શખશ્રમણેઃપાસકે તે પ્રમાણે કહ્યા પછી તે પુષ્ઠલી શ્રમણોપાસક " संवस्थ समगोवासगस्स अंतियाओ पडिनिक्खमइ " ઇચ્છા પ્રમાણે “વિક, જળપાળલામસામે જ્ઞાન વિ’” તે અશન પાન ખાદિમ સ્વામિનુ આસ્વાદન કરીને, પરિક્ષેાગ કરીને પાક્ષિક પૌષધનું પાલન કરી, "संखेण समणोवासए नो हव्यमागच्छ ', શ ́ખ શ્રમણોપાસક મડિયા આવતા નથી, તજ્જ્ઞ' તે પ્રમોવાસા તે વિદ્ધે બન્નળપાળલામબ્રાન્ડ્સે છાપામાળા આવ વિત્તિ’” તે પછી પુષ્કલી શ્રમણેાપાસકે આ પ્રમાણે કહ્યુ. ત્યાર પછી તે વિપુલ અશન પાન ખાદિમસ્વાદિમનુ' તેએાએ માસ્વાદન કર્યુ” વિભાગ કરતા થકા પાક્ષિકપૌષધનુ' આરાધન કરીને કહેવા લાગ્યા, થાવત્ " तरणं तस्य संखस्स समणोवासगस्स पुव्वरत्तावस्तकालसमयंसि धम्मસાળતિય ગમાળા ગમેયાવે ગાવ અમુન્નિત્યા " ત્યારબાદ, રાત્રિના नए सुपरिनिट्टिए छ छद्वेणं अणिक्खिसेण तवोकम्मेण उड्ढ बाहाओ आव आयाચેમાળે વિ” તે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ, અને અથ વેદમાં તથા બ્રાહ્મષમના બીજા પણ અનેક શાસ્ત્રોમાં નિપુણ હતા. તે નિર'તર ને પારણે છદ્રની તપસ્યા કરતા હતા તથા હાથ ઊંચા રાખીને આતાપના ભૂમિમાં આતાપના લીધા કરતા હતા. તે ભદ્ર પ્રકૃતિવાળા હતા બીજા શતકના પહેલા ઉદ્દેશામાં સ્કન્દકનુ' જેવુ... વર્ષોંન કરવામાં આવ્યું છે, એવું જ આ પવિત્રાજકનુ પણ વર્ણન સમજવુ, “ સફ્ળતÆ પોલ કટટ્રેન નાન आयावेमाणस्स पगइभहयाए जहा सिवस्स जाव विभंगे नाम अण्णाणे समुपपन्ने " આ રીતે નિર'તર ઇક્રને પારણે છ કરતા અને હાથ ઊંચા રાખીને તાપના ભૂમિમાં આતાપના લેતા અને ભદ્રિક પ્રકૃતિવાળા તે પુદ્ગલપરિત્રાજકને અગિયારમાં શતકના નવમાં ઉદ્દેશામાં જેનુ વર્ગુન કરવામાં આવ્યું પુત 66 શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧૯૮ Page #223 -------------------------------------------------------------------------- ________________ પાછલે પહેરે ધર્મજાગરણ કરતાં તે શંખશ્રાવકને આ પ્રકારને આધ્યાત્મિક, ચિતિત, કલ્પિત, પ્રાર્થિત, મને ગત સંકલ્પ ઉદ્ભ-“સે વહુ જે કરું રવિ તને સમજે મારૂં મહાવીરં ત્રિા, નલિત્તા વાર અનુવાણિત્તા” હવે મને એજ ઉચિત લાગે છે કે કાલે પ્રાત:કાળ થતાં જ, સૂર્ય પ્રકાશ ચારે તરફ ફેલાવા લાગે ત્યારે શ્રમણ ભગવાન મહાવીરની પાસે જઈને, તેમને વંદણનમસ્કાર કરીને અને તેમની પર્યું પાસના કરીને “ સગો હરિરાપ્ત નતિઘં શરિત્તા ઉર = પડ્યું હો” પાછા ફર્યા બાદ જ પાક્ષિક પૌષધનું મારે પારણું કરવું, આ પ્રમાણે તેણે સંકલ્પ કર્યો. જાિ , રાજાઓ નિમ: આ પ્રમાણે વિચાર કરીને, પ્રભાત થતાં અને સૂર્ય પ્રકાશ ચારે દિશામાં ફેલાતા જ તે પિષધશાળામાંથી બહાર નીકળ્યા, “વહનિમિત્તા વિહાર જાતિ નાં મગ્ન કાર , મામો રસ્થિબહાર નીકળીને, પગપાળા જ તે શ્રાવસ્તી નગરીના મુખ્ય માર્ગે થઈને આગળ. વચ્ચે, અને જ્યાં મહાવીર પ્રભુ વિરાજતા હતા ત્યાં ગમે ત્યાં જઈને તેણે શ્રમણ ભગવાન મહાવીરને વંદણ કરી અને નમસ્કાર કર્યા વંદણાનમસ્કાર કરીને તેણે વિનયપૂર્વક બને હાથ જોડીને ભગવાનની પર્ય પાસના કરી અહીં પાંચ અભિગમ કહ્યા નથી, કારણ કે શંખ અણગાર પૌષધમાં બેઠેલા હતા, તેથી સચિત્ત આદિ પાંચ વર્જનીય વસ્તુઓને તેમની પાસે અભાવ જ હતો એ સામાન્ય નિયમ છે કે સચિત્ત આદિ પાંચ પ્રકારની વસ્તુઓના ત્યાગપૂર્વક જ પ્રભુની સમીપે જવાય છે. તેનું નામ જ અભિગમોથી યુક્ત થઈને જવું ગણાય છે. “તાળે તે મનોવાણ જ પાત્રમાર નાર અંતે વ્હાલા, પચાર્જિા , વાવ પર સર્ફિ હિં હિતો દિનિજમંતિ” હવે તે ગામના અન્ય શ્રાવકે પણ પ્રભાતકાળે સૂર્યોદય થતાં જ સ્નાન કરીને, બલિકર્મ કરીને (કાગડા આદિને અન્ન આપવું તેનું નામ બલિકર્મ છે), કૌતક મંગળ અને પ્રાયશ્ચિત્ત કરીને અને સમસ્ત અલંકારોથી શરીરને વિભૂષિત કરીને, પિતપોતાનાં ઘેરથી મહાવીર પ્રભુને વંદણાનમસ્કાર કરવા માટે નીકળી પડયા. “ફિનિવમિત્તા જયો મિટાતિ” ઘેરથી નીકળીને તેઓ એક જગ્યાએ એકઠાં થયાં. “મિયિત્તા કે ન પઢમં કાર વાસંતિ” તેઓ મહાવીર સ્વામી પાસે કેવી રીતે ગયા તેનું વર્ણન બીજા શતકના દસમાં ઉદ્દેશકમાં તુંબિકાનગરીના શ્રાવકના નિગમનના વર્ણન પ્રમાણે સમજવું. “તેમણે ભગવાનને વંદણ નમસ્કાર કર્યો અને વિનયપૂર્વક બન્ને હાથ જોડીને તેમણે શ્રમણ ભગવાનની પર્યું પાસના કરી.” આ કથન શ્રી ભગવતી સૂત્ર: ૯ ૧૯૯ Page #224 -------------------------------------------------------------------------- ________________ પર્યતનું સમસ્ત કથન અહીં ગ્રહણ કરવું જોઈએ. “તને મળે મા महावीरे तेसिं समणोवासगाण तिसे य महति महालयाए समाए धम्मकहा जाव શાખા બrg મવરૂ” ત્યાર બાદ શ્રમણ ભગવાન મહાવીરે તે વિશાળ સભામાં તે શ્રાવકને ધમકથા કહી. પપાતિક સૂત્રના પદમાં સૂત્રમાં આ ધર્મકથાનું વર્ણન આપવામાં આવ્યું છે. “થિ ઢા, મરિક શો” આ સૂત્રપાઠથી શરૂ કરીને “gય ઘચ શિક્ષાયામ =પસ્થિતઃ કમળોnfણો થા માસિ વા વિ૬ વિત્તી વા બગાચા નારાજો મારિ” આ સૂત્રપાઠ પર્યન્તનો પાઠ અહીં “ધર્મકથા” વડે ગ્રહણ કરે જઈએ. “ ते समणोवासगा समणस्त्र भगवओ महावीरस्स अंतिए धम्म सोच्चा निसम्म હજુદા રાપ રેંતિ ” મહાવીર પ્રભુની સમીપે ધમકથા સાંભળીને તથા તેને હૃદયમાં અવધારણ કરીને તેમને ઘણે જ હર્ષ અને સંતોષ થયે તેઓ તેમની ઉત્થાનશક્તિથી ઊઠયા. “ત્તા સમi માં મારી તિ, નર્મસંતિ” ઊઠીને તેમણે શ્રમણ ભગવાન મહાવીરને વંદણા કરી અને નમસ્કાર કર્યા વંવિત્તા, નમૅરિત્તા ગેળવ સમોવાસા તેને રાજઇતિ” ત્યાર બાદ જ્યાં શંખ શ્રાવક બેઠે હતા, ત્યાં તેઓ ગયા. “વાદિ સં€ મળોવાણ = વાલી” એટલે કે મહાવીર પ્રભુની સમીપે બેઠેલા શંખ શ્રાવકની પાસે જઈને તેમણે તેને આ પ્રમાણે કહ્યું. “ તુ રેવાશુદિgયા! હિના યહિં ગાળા જે વાણી” હે દેવાનુપ્રિય ! કાલે આપે અમને એવું કહ્યું હતું કે “તુi જેવાણુવિયા! શિવ ' કા નિરિક્ષાનો” “હે દેવાનુપ્રિયે ! તમે વિપુલ અશન, પાન, ખાધ અને સ્વાદ રૂપ ચારે પ્રકારને આહાર તૈયાર કરાવે આપણે બધાં ભેગા મળીને તે વિપુલ અશનાદિનું આસ્વાદન, વિસ્વાદન, લેજન અને પરિભાજન કરીને પાક્ષિક પોષધની આરાધના કરશું.” “તi તુમ પોકલાકાર નાર વિgિ” ત્યાર બાદ અમારી સાથે બેસીને તે ભજનનું આસ્વાદન કરવાને બદલે તમે તે પિષધશાળામાં જઈને બ્રહ્મચર્ય ધારણ કરીને, મણિસુવર્ણ ત્યાગ કરીને માલા અને વિલેપનનો ત્યાગ કરીને શસ્ત્ર અને મુશલનો ત્યાગ કરીને એકલા જ દર્ભના સંસ્મારક પર વિરાજમાન થઈને પૌષધશ્રત ધારણ કરી લીધું છે.” ત સુદુ તુમ બ્રિજા ! કહ્યું હત” હે દેવાનુપ્રિય ! આ પ્રકારે તમે અમારી જે અવહેલના કરી. તે ઘણું જ સારું કર્યું છે? “જો ! ત્તિ મળે મા મહાવીરે તે સમોવાસા કયાસી” ત્યારે હું આ આ પ્રમાણે સંબોધન કરીને શ્રમણ ભગવાન મહાવીરે તે શ્રમણોપાસકોને આ પ્રમાણે કહ્યું-“મા ગૌ! જે તે સમાચાર શીટ્સ, નિં, હિરણ શ્રી ભગવતી સૂત્ર : ૯ Page #225 -------------------------------------------------------------------------- ________________ ૬, અવમત્રદ્” હૈ આર્ચી ! તમારે શ"ખ શ્રાવકની અવહેલના કરવી જોઇએ નહી”, નિંદા કરવી જોઈએ નહી, તમે તેના પ્રત્યે નારાજ થશે। મા, તેની ગાઁ કરશે! નહી અને તેનું અપમાન કરશે! નહી'. (જાતી, કુલ આઢિના મમ પ્રકટ કરીને જે ભટ્સના કરવામાં આવે છે તેનુ' નામ હીલનાઅવહેલના છે મનમાં જ કુત્સિત શબ્દોનું ઉચ્ચારણ કરીને અનાદરને ભાવ પ્રકટ કરવા તેનું નામ નિદા છે. હાય, મે આદિના હાવભાવ પૂર્વક કરવા ક્ષુદ્ર વચનાનું ઉચ્ચારણ કરીને સામેની વ્યક્તિને અષિક કુતિ કરવી તેનું નામ નારાજગી છે. અન્ય લોકો સમક્ષ દાષા પ્રકટ કરીને જે નિંદા કરવામાં આવે છે તેનું નામ ગાઁ છે. ચે!ગ્ય આદર નહી કરીને જે અપમાન કરાય છે તેનું નામ અનાદર છે.) “લેન સમજોયાન્નદ્ વિષએ ચેક, યુષન્મેલ સુવુ ગરિચારિ” જેનેધમ પ્રિય છે અને જે ધમ પ્રત્યે દૃઢ શ્રદ્ધાવાળે! હાવાને કારણે ધર્મના પાલનમાં દૃઢ છે એવા શંખ શ્રમણેાપાસકે તે પ્રમાદ રૂપ નિદ્રાના પરિત્યાગ પૂર્વક શ્રમણેાપાસક જાગરિકા (જાગરણુ) કરેલ છે. તેથી તેની નિદા ગીં આદિ કરવી ઉચિત નથી. પ્રસૂ॰ા -જાગરિકાના ભેદોનું નિરૂપણુ ૮ મતે ! ત્તિ માત્ર શોચમે ” ઈત્યાદિ ટીકા-આ સૂત્રમાં સૂત્રકારે ધજાગરણના ભેદોનું નિરૂપણ કર્યું છે“ મંરે ! ત્તિ મળવો તોયમે સબળ માત્ર' મહાવીર' યંત્ર,નમંસજ્જ, યંત્તા, નમત્તિત્તા ય. નયન્ની ” “ હું ભગવન્ !' આ પ્રકારે સમેાધન કરીને ભગવાન ગૌતમે શ્રમણ ભગવાન મહાવીરને ધ્રુણા કરી, નમસ્કાર કર્યાં. વંદણાનમસ્કાર કરીને તેમણે તેમને આ પ્રમાણે પ્રશ્ન પૂછ્યા—— पण्णत्ता ? હે ભગવન્ ! જાગરિકા 'कडुविहाण' भंते! जागरिया (જાગરણુ) કેટલા પ્રકારની કહી છે? 66 મહાવીર પ્રભુના ઉત્તર- જોચમા ! હુંગૌતમ ! “તિવિદ્દાના રિચા पण्णत्ता ’’ જાગરિકા ત્રણ પ્રકારની કહી છે. - તંજ્ઞા ” તે ત્રણ પ્રકારે નીચે પ્રમાણે છે-‘ યુદ્ધજ્ઞાનાિ, યુઢગારિયા, મુથુગારિયા ' (૧) બુદ્ધ જાગરિકા, (૨) અયુદ્ધ જાગરિકા અને (૩) સુષ્ટ જાગરિકા આ ભેદનુ સ્વરૂપ જાણવાની જિજ્ઞાસાથી ગૌતમસ્વામી મહાવીરપ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે. તે ભેળટ્રેન અને ! વ તુચ્ચક્ તિવિજ્ઞાનારિયા વળત્તા-તંજ્ઞા યુદ્ધગાયા, બ્રયુદ્ધના યિા, સુલુનારિયા ” હે ભગવન્ ! યુદ્ધજાગરિકા, અબુદ્ધ જાગરિકા અને સુષ્ટ જાગરિકાના ભેદથી આપે જાગરિકાના જે આ ત્રણ ભેદ કહ્યા છે, તેનુ કારણ શુ છે ? એટલે કે આ ત્રણે પ્રકારની જાગરણાનું સ્વરૂપ કેવુ` છે ? મહાવીર પ્રભુના ઉત્તર-દ્ધ નોચમા! ને મેડ્તિા માવતા, ઉન્મત્તા શ્રી ભગવતી સૂત્ર : ૯ ૨૦૧ Page #226 -------------------------------------------------------------------------- ________________ णदसणधरा जहा खदए जाव सव्वन्नु सव्वदरिसी, एएण बुद्धा बुद्धजागरिय જ્ઞાતિ” અહત જિન ભગવાને કે જેઓ ઉત્પન્ન જ્ઞાનદર્શનને ધારણ કરનારા છે (જેએ) કેવળજ્ઞાન અને કેવળદર્શનથી યુક્ત છે) જેઓ સર્વજ્ઞ અને સર્વદશ છે, (–અહીં બીજા શતકના પહેલા ઉદ્દેશકના સ્કર્દકપ્રકરણમાં કેવળી ભગવાનને જે વિશેષ–સર્વજ્ઞ અને સર્વદશી પર્યાના વિશેષણેલગાડયાં છે તે ગ્રહણ કરવા જોઈએ) તેઓ બુદ્ધ ગણાય છે કેવળજ્ઞાન રૂપ બેધથી તેઓ યુક્ત હોવાથી તેમને બુદ્ધ કહે છે. તે અહત જિન કેવલી ભગવાન બુદ્ધ જાગરિક કરે છે. એટલે કે જેમના અજ્ઞાન રૂપી નિદ્રા દર થઈ ચુકી છે એવા વિશુદ્ધ આત્માઓની જાગરણને બુદ્ધજાગરણ કહે છે. એટલે કે સર્વજ્ઞ, અને સર્વદશી પર્યન્તનાં વિશેષણવાળાં જેટલાં બુદ્ધ જિનેન્દ્ર દેવ છે તેઓ બધાં કેવળજ્ઞાન રૂપ જાગરણ કરે છે, કારણ કે તેમનામાંથી અજ્ઞાન રૂપ નિદ્રાનો સંપૂર્ણ પણે અભાવ થઈ ગયો હોય છે. “जे इमे अणगारा भगवंतो ईरियासमिया, भासासमिया, जाव गुत्तभयारी, gi Jદ્ધા પુનાયિં નાગતિ ” ઈર્યાસમિતિ, ભાષા સમિતિ, આદાનભાડામત્ર નિક્ષેપણાસમિતિ અને ઉચ્ચાર પ્રસ્ત્રવણ ખેલજલ્લ સિંઘાણ પરિઠાપના સમિતિ, આ પાંચે સમિતિઓથી યુક્ત, મનગુપ્તિ વચનગુપ્તિ અને કાયમુર્તિ, આ ત્રણે પ્રકારની ગુપ્તિઓથી યુક્ત, ગુપ્ત, ગુસેન્દ્રિય અને ગુપ્તબ્રહ્મચારી આદિ વિશેષણેથી યુક્ત એવાં આ જે અણગાર ભગવન્ત છે, તેમને અબુદ્ધ ગણવામાં આવે છે, કારણ કે તેમણે કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરી હતી નથી. જ્યાં સુધી તેમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી તેમને બુદ્ધ કહી શકાય નહીં. ભલે તેઓમાં કેવળજ્ઞાનને અભાવ હેય પણ મતિજ્ઞાન આદિના તેઓ ધારક હોય છે, તેથી તેમને બુદ્ધતુલ્ય ગણી શકાય છે “અબુદ્ધ” આ પદમાં “ગ” નબ- સાદેશ્યક છે. તેથી તેમને અબુદ્ધ જાગરિક કહે છે. આ પ્રકારે પાંચ સમિતિ અને પાંચ ગુપ્તિથી યુક્ત મહાવ્રતધારી છઘસ્થ જ્ઞાનધારીને અબુદ્ધ જાગરિક કહે છે તથા–“ને રૂપે સમોવાળા ગરમજવાનીવા પતિ, gg gવવુગાર જ્ઞાતિ” જે શ્રમણે પાસ કે જીવ, અજીવ આદિ નવ તને જાણનારા હોય છે અને પુણ્ય અને પાપના ફળને સમજનારા હોય છે, તેઓ સમ્યગુદર્શનથી યુક્ત હોવાને કારણે સુદષ્ટ જાગરિકા કરે છે. જે વ્યકિત જિનપ્રવચન પ્રત્યે શ્રદ્ધાભાવથી યુકત હોય છે તેને સુષ્ટ કહે છે. તેનું પ્રમાદનિદ્રાના ત્યાગ રૂપ જે જાગરણ હોય છે તેનું નામ સુદષ્ટ જાગરિકા છે. જે શ્રમણે પાસ કે સમ્યગ્દર્શનથી યુકત હોય છે તેઓ પ્રમાદનિકાને ત્યાગ કરીને ધાર્મિક પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થાય છે. તેનું નામ જ સુદષ્ટ જાગરિકા છે. “તે તેનું વોચમાં! ઘä ગુદા, નિવિદા કારિયા લાવ સુવુગારિયા” હે ગૌતમ ! તે કારણે જ મેં એવું કહ્યું છે કે જાગરણના બુદ્ધ જાગરિકા, અબુદ્ધ જાગરિકા અને સુદૃષ્ટ જગરિકા રૂપ ત્રણ ભેદે છે. સૂ૦૩ શ્રી ભગવતી સૂત્ર : ૯ ૨૦૨ Page #227 -------------------------------------------------------------------------- ________________ ક્રોધાદિના વિપાકની વકતવ્યતા તાં તે હવે સમળાના” ઈત્યાદિ– ટીકાથ–પિતાના ઉપર કોપાયમાન થયેલા શ્રાવકના કોપનું શમન કરવાના હેતુપૂર્વક શખ શ્રાવકે શ્રમણ ભગવાન મહાવીરને, ક્રોધ આદિના વિપાકના વિષયમાં, પ્રશ્નો પૂછયા છે. "तएण से संखे समणोवासए समण भगव' महावीर वैदइ, नमसइ, ચિંદ્રિત્તા, નમંતિજ્ઞા પૂર્વ વાણી” ત્યાર બાદ તે શંખ શ્રાવકે શ્રમણ ભગવાન મહાવીરને વંદણું કરી નમસ્કાર કર્યા. વંદણુનમસ્કાર કરીને તેમણે તેમને આ પ્રમાણે પ્રશ્ન પૂછે-“જીવન મરે! શી જિં વૈધ, જિં ઘરે, જિં વિરૂ, કિં કરિના??” હે ભગવન્! ક્રોધને વશવત થયેલે જવ કેટલી કર્મ પ્રવૃતિઓને બંધ કરે છે? તે કયું કર્મ કરે છે? તે કયા કમને ચય કરે છે? તે કયા કમને સંચય કરે છે? અને તે કયા કર્મને ઉપચય કરે છે? મહાવીર પ્રભુને ઉત્તર–“સંહા ! હવળે રે મારચવા સત્ત कम्मपगडीओ सिढिलबंधणवद्धाओ एव जहा पढमसए असंवुडस्स अणगारस्स ગાન ગgm”િ હે શંખ ! ક્રોધને અધીન બનેલે જીવ શિથિલ બન્થ વડે બંધાયેલી આયુ સિવાયની સાતે કર્મપ્રકૃતિઓને ગાઢ બન્ધ વડે બાંધેલા કરે છે. પહેલા શતકના અસંવૃત અણુગારના પ્રકરણમાં આ વિષયને અનુલક્ષીને જે કથન કરવામાં આવ્યું છે, તે સમસ્ત કથન અહીં પણ ગ્રહણ કરવું જોઈએ. એ ફોધી જીવ આ સંસાર રૂપી અટવીમાં પરિભ્રમણ કર્યા કરે છે, શંખને પ્રશ્ન-“માનવ જે મરે! વીરે” ઈત્યાદિ હે ભગવન! માન રૂપ કષાયને અધીન થયેલે જીવ કેટલી કમં પ્રકૃતિએને બંધ કરે છે? કયું કર્મ તે કરે છે? તે કયા કમને ચય કરે છે? કયા કમને સંચય કરે છે? કયા કર્મનો ઉપચય કરે છે? મહાવીર પ્રભુને ઉત્તર-“ જેવ” ક્રોધકષાયથી યુક્ત બનેલા જીવન વિષયમાં જેવું કથન કરવામાં આવ્યું છે, એવું જ કથન માનકષાયથી યુક્ત બનેલા જીવ વિષે પણ સમજવું. માયાકષાયને આધીન બનેલા જીવ વિષે પણ એવું જ કથન સમજવું ભકષાયને આધીન બનેલા જીવ વિષે પણ એવું જ કથન ગ્રહણ કરવું. આ કથનનું તાત્પર્ય એ છે કે કોધાદિ ચારે કષાયેમાંના કોઈ પણ એક કષાયને વરાવતી બનેલા જીવ આયુકર્મ સિવાયની સાતે કમપ્રકૃતિએને બંધ કરે છે એટલું જ નહીં પણ તે તેમને દઢ બંધનવાળી કરે છે, એ જ પ્રમાણે સ્થિતિબંધ, અનુભાગબંધ આદિ અન્ય વિષે પણ સમજવું એટલે કે તે કમપ્રકૃતિઓને તે જીવ દીધ સ્થિતિવાળી અને તીવ્ર અનુભાગવાળી કરીને તેમને બન્ધ કરે છે. શ્રી ભગવતી સૂત્ર : ૯ ૨ ૦ ૩ Page #228 -------------------------------------------------------------------------- ________________ "तएण ते खमणोवासगा समणस्त्र भगवओ महावीरस्स अतिय एयमट्ठ सोच्या निम्म भीया तत्था तसिया संसारभव्विग्गा समण भगव महावीर જૈવૃત્તિ નર્મતિ ” કાયયુક્ત જીવેની કેવી સ્થિતિ થાય છે? એ શ્રમણ ભગવાન મહાવીરને સુખે શ્રવણુ કરીને, અને ક્રોધાદિ કષાયના ભયંકર વિપાકને હૃદયમાં અવધારણ કરીને, તેએ જન્મમાણુના ભયથી વિહલ થઈ ગયા, નરકાદિના દુઃખના વિચારથી ત્રાસી ગયા, અને ઘાર સંસારાવીમાં પરિભ્રમણ કરવુ' પડશે એવુ' જાણીને વ્યાકુળ બની ગયા આ પ્રકારે સ'સારભયથી વિહ્નલ થયેલા તે શ્રમણેાપાસકૈાને, શખશ્રાવક પર ક્રોધ કરવા માટે પસ્તાવા થવા લાગ્યે તેમણે શ્રમણ ભગવાન મહાવીરને વંદાનમસ્કાર કર્યા’. ‘‘વંાિ, નમણિત્તા, નેળેજ સંલે સમળોવાયર્સેળેત્રના સ્મૃતિ” મહાવીર પ્રભુને વંદાનમસ્કાર કરીને, જ્યાં શખ શ્રમણેાપાસક બેઠા હતા ત્યાં તેએ ગયા. સા ચ્છિન્ના સંઘ' સમળોષાલન કૃતિ, સમસંતિ' ત્યાં જઈને તેમણે શ્રમણેાપાસક શંખને વંદણા કરી નમસ્કાર કર્યો. “ वंदित्ता नमसित्ता सम्म विणण મુન્નો ૨ વાગ્નત્તિ '' વંદણુાનમસ્કાર કરીને તેમણે પેાતાના દ્વારા કરાયેલા અવિનયરૂપ દોષને માટે ઘણાજ વિનમ્ર ભાવે, વારવાર ક્ષમા યાચી, 66 तएण ते समणोवासगा संखं जहा आलभियाए जाव पडिगया " ત્યાર બાદ તેએ શખ શ્રાવક પાસેથી વિદાય થઈને તપેાતાને ઘેર ગયા આ વિષયને અનુલક્ષીને આભિકા નગરીના શ્રાવકેાના વિષયમાં જેવું સ્થન કરવામાં આવ્યું છે, એવું જ કથન અહી પણ ગ્રતુણુ કરવુ' ત્યાર ખાદ શુ બન્યુ તે હવે પ્રકટ કરવામાં આવે છે– “ અરે ! ત્તિ મળવ' ગોયમે સમળ' મગન મહાવીર' વંર્ નસરૂ, વૃત્તિા, નfત્તત્તા વ વાસી ’ હૈ ભગવત્ ’આ પ્રકારે સ`મેાધન કરીને ભગવાન ગૌતમે શ્રમણ ભગવાન મહાવીરને વદણા કરી અને નમસ્કાર કર્યાં. વૠણાનમસ્કાર કરીને તેમણે તેમને આ પ્રમાણે પૂછ્યું આપ “पभूण' भंते! संखे समणोवासए देवाणुप्पियाण अंतिए, सेसं जहा इसि - મપુત્તલ નાવ ગત ા િ” હે ભગવન્! શુ' શ્રમણેાપાસક શખ દેવાનુપ્રિયની પાસે દીક્ષિત થઇને (યાવત્) સમસ્ત દુ:ખાના અંત કરશે? ઉત્તર-હા, ગૌતમ ! ઋષિભદ્રપુત્રના વિષયમાં જેવું કથન કરવામાં આવ્યુ છે, એવુ જ કથન શંખ શ્રાવક વિષે પણ સમજવુ'. અગિયારમાં શતકના ખારમાં ઉદ્દેશકમાં ઋષિભદ્રપુત્રનુ વર્ણન કરવામાં આવ્યું છે. તે જેવી રીતે નિર્વાણ પામ્યા, એવી જ રીતે શુખ શ્રાવક પણ દીક્ષા લઈને અનેક તપાની આરાધના કરીને નિર્વાણ પામશે આ કથનનું તાત્પર્ય એ છે કે જે પ્રકારે શ્રમ@ાપાસક ઋષિભદ્ર પુત્ર ધારણ કરેલા અનેક શીલવ્રત, ગુણુવ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન અને પૌષધેાપવાસ વડે આત્માને ભાવિત કરતા થકા અનેક વર્ષોંની શ્રમણેાપાસક પર્યાયનું પાલન કરી રહ્યા છે, અને પાલન કરીને એક માસના સથારે કરીને અનશન દ્વારા ૬૦ ભકતાનુ' છેદન કરીને શ્રી ભગવતી સૂત્ર : ૯ ૨૦૪ Page #229 -------------------------------------------------------------------------- ________________ આલેચના પ્રતિક્રમણ દ્વારા આત્મશુદ્ધિ કરશે અને કાળને અવસર આવે કાળધર્મ પામીને સૌધર્મક૯પમાં અરુણાભ નામના વિમાનમાં ચાર પળેપમની સ્થિતિવાળા દેવની પર્યાયે ઉત્પન્ન થશે ત્યાંની આયુ સ્થિતિને ક્ષય થતાં ત્યાંથી ચ્યવને મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય રૂપે ઉત્પન્ન થશે તેઓ કેવળજ્ઞાન દ્વારા સમસ્ત ચરાચર પદાર્થોને જોઈ શકશે અને સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પરિનિર્વત અને સમસ્ત દુઃખોના અંતર્તા બનશે. આ પ્રકારનું વર્ણન ઋષિભદ્રપુત્ર વિષે ત્યાં કરવામાં આવ્યું છે. એવું જ વર્ણન અહીં શ્રમણે પાસક શંખ વિશે ગ્રહણ કરવું જોઈએ હવે સૂત્રને ઉપસંહાર કરવામાં આવે છે. મહાવીર પ્રભુનાં વચન પ્રત્યે શ્રદ્ધા પ્રકટ કરતાં ગૌતમ સ્વામી કહે છે -બરે એ ! મંતે! રિ ગાય વિ ” “હે ભગવન ! આપે આ વિષયનું જે પ્રતિપાદન કર્યું તે સત્ય જ છે. આપની વાત યથાર્થ જ છે.” આ પ્રમાણે કહીને ભગવાનને વંદણાનમસ્કાર કરીને, સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા, એવા ગૌતમ સ્વામી પિતાના સ્થાન પર વિરાજ. માન થઈ ગયા સૂત્રો નાચાર્ય શ્રી વાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના બારમા શતકને પહેલે ઉદ્દેશક સમાપ્ત ૧૨-૧૨ દૂસરે ઉદેશે કે વિષયોં કા સંક્ષિપ્ત વિષય વિવરણ બારમા શતકના બીજા ઉદ્દેશાને પ્રારંભ બારમાં શતકના બીજા ઉદ્દેશકને સંક્ષિપ્ત સારાંશકૌશામ્બી નગરીનું વર્ણન-ઉદાયન રાજાનું વર્ણન-જયન્તી નામની શ્રાવિકાનું વર્ણન-મગાવતી અને જયન્તીનું મહાવીર પ્રભુને વંદણ કરવા માટે ગમન-જયન્તીના પ્રશ્નોની પ્રરૂપણા-કયા કારણે જીવ ગુરુ કર્મને બન્ધ કરે છે? જીવમાં ભવ્યત્વ સ્વાભાવિક છે, કે પરિણામ જન્ય છે? જેટલા ભવ્ય જીવે છે તેઓ સઘળા શું મેક્ષ પ્રાપ્ત કરશે? જે આ પ્રશ્નનો જવાબ હકારમાં હોય, તે ભવ્ય જી ક્ષે ગયા બાદ શું લેક ભવ્ય જીવોથી રહિત થઈ જશે ? શું સૂર્ય તે શ્રેયસ્કર છે કે જાગવું શ્રેયસ્કર છે? શું સબલતા શ્રેયસ્કર છે કે દુર્બલતા યસ્કર છે? શું આળસ રાહતતા શ્રેયસ્કર છે કે આળસયુકતતા શ્રેયસ્કર છે? ૨૦૫ શ્રી ભગવતી સૂત્ર : ૯ Page #230 -------------------------------------------------------------------------- ________________ આ પ્રશ્નાના મહાવીર પ્રભુ દ્વારા ઉત્તર-શ્રાત્રેન્દ્રિયને વશવતી થયેલા આતજીવના ક્રાયની પ્રરૂપણા-જયન્તી દ્વારા પ્રવ્રજ્યા ગ્રહણ કરાવી. ઉદાયન રાજા કે ચરિત્ર કા વર્ણન -ઉદાયન રાજાની વકતવ્યતા~ “ સેળ જાઢેળ સેન' સમરન'' ઈત્યાદિ $6 ટીકાથ-પહેલા ઉદ્દેશકમાં અમુક શ્રમણે પાસકા દ્વારા મહાવીર પ્રભુને પૂછાયેલા પ્રશ્નાની પ્રરૂપણા કરવામાં આવી છે હવે આ મીંજા ઉદ્દેશકમાં જયન્તી નામની શ્રાવિકા દ્વારા મહાવીર પ્રભુને પૂછવામાં આવેલા પ્રશ્નાના મહાવીર પ્રભુ દ્વારા જે ઉત્તર અપાયા હતા તેની પ્રરૂપણા કરવામાં આવે છે. “ સેળ જામેન સેન સમળ હોમયી નામ' નચરી તથા ' તે કાળે અને તે સમયે કૌશામ્બી નામની નગરી હતી. “ વળજ્જો અંોયસરને ચેપ વળ્યો ’ અ‘પપાતિક સૂત્રમાં ચંપા નગરીનું વર્ણન કરવામાં આવ્યુ છે એવુ કૌશામ્બી નગરીનું વણુ ન સમજવુ. આ નગરીમાં ચન્દ્રાવતરણ નામનુ' ઉદ્યાન હતુ` તેનુ' વન પૂર્ણ ભદ્ર ચૈત્યના વર્ષોંન જેવુ' જ સમજવું. " तत्थणं कोसंबीए नयरीए सहरसाणीयस्सरणो पोत्ते सयाणीयस्स रण्णो पुत्ते, चेडगग्स रण्णो नत्तए, मिगावतीए देवीए अत्तर, जयंतीए समणोवासियाए भत्तिज्जइ, उदायणे नाम राया होत्था, वण्णओ" તે કૌશામ્બી નગરીમાં દાયન નામના રાજા હતા તે સહસ્રાનીક રાજાના પૌત્ર અને શતાનીક રાજાના પુત્ર હતા તે ચેટક રાજાની દીકરીને દીકરા અને મૃગાવતીના પુત્ર હતા જયન્તી શ્રાવિકાને તે ભત્રીજો (ભાઈના પુત્ર) થતા હતા કૃણિક રાજા જેવું તેનું વર્ણન સમજવું. “ સસ્થળ જોતવીર્ય य सहरसाणीय रण्गो सुण्हा, सयाणीयम्स रण्णो भज्जा, चेडगल रण्णो धूया, उदायणस्स रण्णो माया, जयंतीए समणोवासियाए भाउज्जा मिगावई नाम ' देवी होत्या, वण्णओ, सुकुमाल जाव सुरूवा समणोवासिया जाव विहरह " ते કૌશામ્બી નગરીમાં જે મૃગાવતી નામની શ્રાવિકા રહેતી હતી તેના પરિચય હવે કરવામાં આવે છે. તે હસ્રાનીક રાજાની પુત્રવધુ, શતાનીક રાજની ભાર્યા, વૈશાલીના રાજા ચેટકની કુંવરી, ઉદાયન રાજાની માતા અને જયન્તી શ્રવિકાની ભેજાઈ થતી હતી તેવાનના આદિ જેવુ. વર્ણન સમજવું તે મૃગાવતી સુકુમાર ચરણુ અને કરથી યુક્ત હતી, અતિશય સૌ ંસ પન્ન હતી, શ્રમાની ઉપાસક હતી. અને તેનુ શરીર ઉત્તમ લક્ષણેાથી યુક્ત હતું. " तत्थ णं कोसंबीए नयरीए सहरसाणीयस्स रण्णा धूया, सयाणीयस्व भगिणी, उदायणस्स रण्णो पिउच्छा, मिगावईए देवीए नणंदा, बेसालीसावयाणं अहंताणं पुब्वसिज्जायरी जयंती नाम समणोवासिया होत्था, सुकुमाल जाव सुरूवा अभिगय નાવ વિરૂ ” તે કૌશામ્બી નગરીમાં સભાનક રાજાના પુત્રી જયન્તી શ્રી ભગવતી સૂત્ર : ૯ ૨૦ ૬ Page #231 -------------------------------------------------------------------------- ________________ રહેતી હતી તે શતાનીક રાજાની બેન થતી હતી, ઉદાયન રાજાની ફેઈ થતી હતી અને મૃગાવતીની નણંદ થતી હતી. તે પ્રમાણેની ઉપાસક હતી ભગવાન મહાવીરના વચનને શ્રવણ કરવાની રુચિવાળી હવાને કારણે તે તેમના સાધુએ ની પ્રધાન સ્થાનદાત્રી હતી મહાવીર પ્રભુના કોઈ પણ સાધુને તેને ત્યાં આશ્રયસ્થાન અવશ્ય મળી રહેતું, તે કારણે તેને માટે અહીં “પ્રથમ પાશ્ચાત્તર” પ્રથમ સ્થાન દાત્રી” વિશેષણને પ્રવેગ કરાવે છે તે સુકુમાર આદિ વિશેષણથી યુક્ત હતી, ઘણી જ સુંદર હતી અને જીવ અજીવ વિગેરે જીવ જીવ તરવનીજ્ઞાતા હતી, ઇત્યાદિ વર્ણન અહીં ગ્રહણ કરવું સૂ૦૧ “તે સળં રેળે સમu ” ઈત્યાદિ– ટીકાથ–સેવં છi Rળે રમણ સામી મોટે ભાવ રિવા પyવાસ” તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર કૌશામ્બી નગરીના ચન્દ્રાવતરણ ચૈત્યમાં પધાર્યા પ્રભુને વંદણનમસ્કાર કરવાને તથા ધર્મોપદેશ સાંભળવાને માટે લોકોને સમૂહ પિતપતાને ઘેરથી નીકળે. પ્રભુની પાસે બને હાથ જોડીને ઘણાજ વિનયપૂર્વક તેમણે તેમની પર્યું પાસના કરી. ___“तएणं से उदायणे राया इमीसे कहाए ? समाणे हद्वतुढे कोदुषियgrણે સરોવે, સવિન પર્વ વાસી” જયારે ઉદાયન રાજાએ મહાવીર પ્રભુના આગમનના સમાચાર જાણ્યા, ત્યારે તેને અત્યંત હર્ષ અને સંતોષ થયો એજ વખતે તેણે પોતાના કૌટુંબિક પુરુષને (અજ્ઞાકારી પુરુષને) બોલાવીને આ પ્રમાણે આજ્ઞા આપી–“favમેવ મો વાઇgયા! છો नयरिं सब्भितरबाहिरियं एवं जहा कूणिो तहेव सव्व जाव पज्जुवासह" 3 દેવાનુપ્રિયે ! તમે બનતી ત્વરાથી કૌશામ્બી નગરીના બાહ્યભાગોને તથા અંદરના ભાગને સાફ કરે, આખી નગરીને માલાઓ અને તેરણોથી શણગાર અને મારી આજ્ઞાનુસાર કરીને મને ખબર આપે રાજાની આ પ્રકારના આજ્ઞા થતાં જ તેમણે કૌશામ્બી નગરીના બાહ્ય અને અંદરના ભાગોને સાફ કરાખ્યા, જાણે છંટાવ્યું અને પુષ્પમાલા અને તારણે વડે નગરીને સુસજિજત કરી ત્યાર બાદ તેમણે રાજાની પાસે જઈને કહ્યું કે “રાજન! આપની આજ્ઞાનુસાર નગરીને સુસજિજત કરવામાં આવી ચુકી છે. ” પપાતિક સૂત્રમાં કૃણિક રાજાના વિષયમાં આ પ્રસંગને અનુલક્ષીને વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે, તે વર્ણન અહીં ગ્રહણ કરવું જોઈએ. આજ્ઞાકારી પરુષ દ્વારા ઉપર્યુક્ત સમાચાર જાણીને ઉદાયન રાજા મહાવીર પ્રભુને વંદણાનમસ્કાર કરવાને માટે તથા ધર્મોપદેશ સાંભળવાને માટે રવાના થયે પાંચ અભિગમ પૂર્વક મહાવીર પ્રભુ પાસે પહોંચીને, તેમને વંદણાનમસ્કાર કરીને, ધર્મોપદેશ સાંભળવાની અભિલાષા સાથે વિનયપૂર્વય બને હાથ જોડીને તે તેમની પર્યું પાસના કરવા લાગ્યો. શ્રી ભગવતી સૂત્ર: ૯ २०७ Page #232 -------------------------------------------------------------------------- ________________ "तरणं सा जयंती समणोवासिया इमीसे कहाए लट्ठा समाणी हटुतुट्ट" તે નગરમાં વસ્તી જય'તી શ્રમણેપાસિકાને પણ શ્રમણ ભગવાન મહાવીરના સમાચાર જાણી ઘણા જ હષ' અને સતેષ થયે, અને " जेणेव मियाबई વી, તેળે ચાળજીરૂ ” તે જ્યાં મગાવતી દેવી હતી ત્યાં ગઈ ‘ સુવાચ્છિન્ના નિયાવા વૈવિ વ વાસી ’ત્યાં જઈને તેણે મૃગાવતી દેવીને આ પ્રમાણે કહ્યુંહું તું ના નયનગ્રણ્ તમો જ્ઞાન મવિશ્ર્વક્ ' નવમાં શતકના ૩૩માં ઉદ્દેશમાં ઋષભદત્તના પ્રકરણો આ વિષયને અનુલક્ષીને જેવુ કથન કરવામાં આવ્યુ છે, એવું કથન અહીં પણ ગ્રહણ કરવાનું છે “ શ્રમણ ભગવાન મહાવીરના દર્શન આપણા કલ્યાણનું નિમિત્ત બનશે. ” આ કથન પર્યન્તનું સમસ્ત યુક્તિ ક્રયન અહીં ગ્રહણ કરવું જોઈએ. હું तपूर्ण व मियाबाई देवी जयंतीए સમગોવાલિયા ગા રેવાબા ગાય મુળે '' જેવી રીતે ઋષભદત્તના આ પ્રકારનાં વચનાને દેવાન'દાએ સ્વીકાર કર્યાં હતા, એજ પ્રમાણે જયન્તીનાં વચનાના મૃગાવતી દેવીએ પણ સ્વીકાર કર્યાં (નવમાં શતકના ૩૩માં ઉદ્દેશકમાં દેવાનાએ કેવા વચનેા દ્વારા ઋષભદત્ત બ્રાહ્મણનાં વચનાના સ્વીકાર કર્યો હા, તે બતાવ્યુ' છે) " तरणं सा मियावई देवी कोडुंबियपुरिसे सहाવે, સાવિત્તા ની ચાસી'' ત્યાર બાદ મૃગાવતી દેવીએ આજ્ઞાકારી પુરુષોને એલાવીને આ પ્રમાણે કહ્યુ “ વામેય મો દેવાનુવિદ્યા મહુરળ જીવ ગોચ નાવ ધસ્મિય' નાળળવા' ન્રુત્તમેય દુર્ય ' હૈ દેવાનુપ્રિયે ! તમે ખની શકે તેટલી ત્વરાથી, ઘણાં જ ઝડપી ગતિવાળા એવા શ્રેષ્ઠ બળદો જોડીને ધાર્મિક શ્રેષ્ઠ યાન (રથ) હાજર કરી મૃગાવતી દેવીની આજ્ઞા પ્રમાણે તેમણે ઘણાંજ ઝડપી એ શ્રેષ્ઠ ખળદો જોડેલું ધાર્મિક શ્રેષ્ઠ યાન મહેલને દ્વારે ઉપસ્થિત કર્યું" અને આ વાતની મૃગાવતી દેવીને ખખર આપી. “ સા સા મિયાવદ્ देवी जयंतीए समणोवासियाए सद्धिं व्हाया, कयबलिकम्मा जाव सरीरा बहूहिं સુજ્ઞદું ગાન અંતેવો નિnTMર્ફે ' ત્યાર બાદ મૃગાવતી દેવીએ જયતી શ્રમણાપાસિકા સાથે સ્નાન કર્યુ, વાયસેાને અન્ન દાન દૈવારૂપ ખલિકમ આદિ પૂર્વોકત ક્રિયાઓ કરી ત્યાર ખાદ વજનમાં હલકાં પણ અતિ મૂલ્યવાન આભૂષણોથી પાતાના શરીરને વિભૂષિત કરીને, અનેક કુબ્જ દાસીએથી વીટળાયેલી એવી તે મૃગાવતી દેવી જયન્તી શ્રાવિકા સાથે અંતઃપુરમાંથી બહાર નીકળી. * વિચ્છિન્ના નેળેવ સાહિરિયા ટ્રાળસારા, નેબેવ ઇમ્મિ બાળવવરે સેળન કનાજીરૂ " ત્યાંથી નીકળીને બહાર જયાં ઉપસ્થાનશાળા (સભામડય) હતી અને જ્યાં ધાસિક શ્રેષ્ઠ યાન હતું, ત્યાં તે પહેાંચી વાજિકા જ્ઞાન દુત્તા” ત્યાં જઈને તે જયંતી શ્રાવિકા સાથે તેમાં એડી. “ તળ .. << શ્રી ભગવતી સૂત્ર : ૯ ૨૦૮ Page #233 -------------------------------------------------------------------------- ________________ , पज्जुवाइ सा मियावई देवी जयंतीए समणोवासियाए सद्धिं घम्मिय आणप्पवर दुरूढा समणी नियगपरिवालगो जहा उसभदत्तो जाव धम्मियाओ, जाणःपवराओ વોર '' શ્રમણેાપાસિકા જયન્તીની સાથે તે ધામિર્માંક શ્રેષ્ઠ યાનમાં બેસીને મહાવીર પ્રભુના દર્શન કરવા જતી તે મૃગાવતી દેવીનુ વર્ણન ઋષભદત્તના પ્રકરણમાં પેાતાના પરિવારથી યુક્ત એવી દેવાન દા બ્રાહ્મણીના તે પ્રસંગન વન પ્રમાણે સમજવું. ચન્દ્રાવતરણ ચૈત્ય (ઉદ્યાન)ની સમીપે તેમણે રથને ઊભા રાખ્યા અને તેએ રથમાંથી નીચે ઉતર્યાં “ તળે સા મિયાવદ્રેવી સતીદ્ समणोबा सियार सद्धिं बहूहिं खुज्जाहिं जहा देवाणंदा आव वंदिता नमसित्ता उदायण राय पुरओ कट्टु टिइया चेत्र जाव ” ત્યાર બાદ, અનેક કુખ્તઓથી વીંટળાયેલી તે મૃગાવતી દેવીએ શ્રમણુપાસિકા જયન્તીની સાથે મહાવીર પ્રભુને વદણા નમસ્કાર કર્યાં અહી સમસ્ત કથન નવમા શતકના ૩૩માં ઉદ્દેશકમાં દેવાન દાના કથન પ્રમાણે સમજવુ' પ્રભુને વંદા નમસ્કાર કરીને તે પેાતાના પુત્ર ઉદાયન રાજાની પાછળ, મને હાથ જેડીને વિનયપૂર્વક પ્રભુની પયુ પાસના કરતી થકી સમવસરણમાં ઊભી રહી. “ સળ समणे भगव' महावीरे उदायणस्स रण्णो मियावईए देवीए जयंतीए समणोवा सिया तीए य महति महालियाए जाब परिसा पडिगया " ત્યાર ખાટ્ટુ શ્રમણ ભગવાન મહાવીરે ઉદાયન રાજાને, મૃગાવતી દેવીને તથા શ્રમણેાપાસિકા જયન્તીને તથા તે ઘણી વિશાળ પરિષદમાં ધર્મોપદેશ દીધા. ધર્મોપદેશ શ્રવણ કરીને પરિષદ વિસર્જિત થઈ ઉદાયન રાજા અને મૃગાવતી દેવી પણ પેતપેાતાને ઘેર ચાલ્યા ગયા. ગસરા જયંતિ શ્રમણોપાસિકા ઔર મહાવીર સ્વામી કે પ્રશ્નોત્તર “ સત્તુળ ના નચંતી સમોવઊિઁચા'' ઇત્યાદિ ટીકા-સૂત્રકારે આ સૂત્રમાં જયન્તી શ્રાવિકાએ સિદ્ધિ પદ્યની પ્રાપ્તિ કેવી રીતે કરી તેનું વધુ ન કર્યુ છે સફ્ળ ના જ્ઞયંતી સમગોવાલિયા, સમસ્તુ મળવો મહાવીસ ગતિ ધર્મ સૌથ્થા નિમ તુા ” શ્રમણ ભગ વાન મહાવીરની સમીપે ધર્મોપદેશ શ્રવણુ કરીને અને તેના ઉપર મનન "" શ્રી ભગવતી સૂત્ર : ૯ ૨૦૯ Page #234 -------------------------------------------------------------------------- ________________ કરીને તે શ્રાવિકા જયંતીએ હર્ષ અને સંતોષપૂર્વક “ માં માત્ર બહાર જં, નબંર, વંફિત્તા, રમણિ હવે વધારી” શ્રમણ ભગવાન મહાવીરને વંદણ કરી અને નમસ્કાર કર્યા વંદણ નમસ્કાર કરીને તેમને આ પ્રકારને પ્રશ્ન પૂછે-“હું જો મંતે ! જીવા ના છુટકાર” હે ભગવન્! છો કયા કારણે કર્મભારથી યુકત થાય છે? મહાવીર પ્રભુને ઉત્તર-“ચંતી ! Hirણવાનું ના બિછાત ” હે જયંતિ! જીવ પ્રાણાતિપાતથી હિંસાથી લઈને મિથ્યાદર્શનશલ્ય પર્યંતના ૧૮ પાપોનું સેવન કરીને કર્મભારથી યુકતતા રૂપ ગુરુપણાને પ્રાપ્ત કરે છે. હવે ઉપસંહાર કરતા સૂત્રકાર કહે છે કે – "एव खलु जीवा गायत्तं हव्यमागच्छंति एवं जहा पढममए जाव થયી ચંતિ” ઉપર્યુકત પ્રાણી હિંસાથી લઈને મિથ્યાદર્શનશલ્ય પર્યન્તના અઢાર પાપોના સેવનથી જ કર્મોનું ઉપાર્જન કરે છે અને એ પ્રકારે કર્મભાર રૂપ ગુરુપણાથી યુક્ત થઈને ચાતુરંત સંસાર રૂપ કાંતારમાં (વનમાં) પરિભ્રમણ કર્યા કરે છે, ઈત્યાદિ કથન, પહેલા શતકના નવમાં ઉદેશામાં કહ્યા પ્રમાણે અહીં ગ્રહણ કરવું જોઈએ એથી ઊલટી એ વાત પણ સૂચિત થાય છે કે પ્રાણાતિપાતથી લઈને મિયાદર્શનશલ્ય પર્યન્તના ૧૮ પ્રકારના પાપોને પરિ. ત્યાગ કરવાથી જી આ ચાર ગતિવાળા સંસાર કાન્તારને પાર પણ કરી શકે છે. ત્યાર બાદ જયંતી શ્રાવિકા બીજો પ્રશ્ન આ પ્રમાણે પૂછે છે માસિદ્ધિત્ત ! ગીવાળું કિં સમાજમો? પરિણામો?” હે ભગવન્ ! જેમને આ ભવમાં કે પછીના ભાવમાં સિદ્ધપદની પ્રાપ્તિ થવાની છે એવા જીમાં ભાસિદ્ધિતા, મુદ્રમાં મૂર્તતાની જેમ, સ્વાભાવિક રૂપે સિદ્ધ થાય છે કે પુરુષોમાં યૌવનની પ્રાપ્તિની જેમ વેરિણામ રૂપ પરિવર્તન વડે પ્રાપ્ત થાય છે? મહાવીર પ્રભુને ઉત્તર-“ચેતી ! સમારકો, નો પરિણામો” હે જયંતિ! જીને ભવસિદ્ધિતાની પ્રાપ્તિ સ્વભાવથી જ થાય છે–પરિણામ રૂપ પરિવ નથી ભવસિદ્ધિકતાની પ્રાપ્તિ થતી નથી. જયંતી શ્રમણે પાસિકાને પ્રભુને ત્રીજો પ્રશ્ન-“દવે કિ બં મંતે! આવરિદ્રિા વીવા ઉત્તનિરવંતિ ? ” હે ભગવન્! જેટલા ભવસિદ્ધિક જીવે છે તેઓ બધાં શું સિદ્ધિ પ્રાપ્ત કરશે ? મહાવીર પ્રભુનો ઉત્તર-“હંતા, જયંતી” હા જયન્તી ! “સ વિ જો અવરક્રિયા નવા વિવિāત્તિ” સઘળા ભવસિદ્ધિક જી સિદ્ધિ પ્રાપ્ત કરશે. જે એવું બનતું ન હોય તે તેમનામાં ભવસિદ્ધિકતા જ કેવી રીતે સંભવી શકે? જયન્તી શ્રાવિકાનો પ્રશ્ન-બારૂ મરેરદ મારિત્તિવા નવા વિક્ષવંતિ તાળું માલિબ્રિચયિતા કોણ મ૪િ૬” હે ભગવન! જ્યારે સમસ્ત ભવસિદ્ધિક જી સિદ્ધિ પ્રાપ્ત કરશે ત્યારે શું આ લેક ભવસિદ્ધિકથી સર્વથા રહિત થઈ જશે. શ્રી ભગવતી સૂત્ર : ૯ ૨૧ ૦ Page #235 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રભુના ઉત્તર- નો કે સમયે” હે જયન્તી ! એવુ' સ’ભવી શકતુ નથી એટલે કે સમસ્ત ભવસિદ્ધિ પ્રાપ્ત કરશે, એ વાત ખરી છે, છતાં પણ આ લેક ભવસિદ્ધિકાથી વિહીન નહી રહે. ,, મા જયન્તી શ્રાવિકાના પ્રશ્ન ‘કે ઢેળ યા પપ્પ’ કેળ' અરે ! પણ યુRod farभवसिद्धिया जीवा सिन्झिस्संति, णो चेव गं भवसिद्धियविरहिए लोए મવિવર્ ” હે ભગવન્ ! આપ શા કારણે એવું કહા છે કે સઘળા ભવિસદ્ધિક જીવા સિદ્ધિ પામશે, છતાં પણ આ લાક ભસિદ્ધિકાથી રહિત નહી રહે? મહાવીર પ્રભુના ઉત્તર-“ નચંતી ! લે ગા નામર્સવાળાન સેઢીપિયા અળીયા, બળવા, ત્તા, વુડા ” હું જયન્તી! ધારા કે આ આકાશની એક શ્રેણી થઈ જાય, તે માદિ અને અન્ત રહિત હાય, પરિમિત હાય અને કુરતી અનેક શ્રેણીએ વડે પરિવષ્ટિ (વીટળાયેલ) ડાય. सा णं परमाणुपोग्गलमेतेहि खंडेहि समय समय अवहीरमाणी अवहौरमाणी, अणंસાદું કોવિળીä, શ્રવણવિળી ધીમતી, તો ગવદ્યિા લિયા ’હવે તે શ્રેણીના પરમાણુ જેવાં ટુકડા કરી લેવામાં આવે અને એક એક સમયે એક એક પરમાણુ જેવડા ટુકડાને તેમાથી કાઢી લેવામાં આવે તે અન"ત પિણી અને અનંત અવસર્પિણી કાળ વ્યતીત થઈ જવા છતાં પણ શું સર્વાકાશ શ્રેણીને સમાપ્ત કરી શકાય છે ખરી ? (નથી જ કરી શકાતી.) “ છે वेणट्टेण जयंती ! एवं बुच्चइ सब्बे वि णं भवसिद्धिया जीवा सिज्झिस्संति णो ચેય ળ' મહિતિવિહિપ હોપ અવિદ” હે જયતિ ! તે કારણે મે એવુ' કહ્યું છે કે સઘળા ભસિદ્ધિક જીવા માક્ષમાં ચાલ્યા જશે, છતાં પણ આ લેક ભસિદ્ધિ જીવાથી રહિત નહી હોય. ઉત્સ• ܕܕ હવે જયન્તી મહાવીર પ્રભુને એવે! પ્રશ્ન પૂછે છે કે “ સુન્નત' મને ! સાદું જ્ઞાત્ત્વિક્ત્ત સાર્દૂ, `" હે ભગવન્ ! સુસતા (ઊંધવાની અવસ્થા) સારી છે કે જાગરણ સારું છે ? મહાવીર પ્રભુના ઉત્તર-‘ ચતી ! અર્થે શાળનીવાળ' સુત્તત' આડૂ, અલ્પેશયાળ, નીવાળ જ્ઞચિત્ત સામૂ ' હૈ જયતિ ! કેટલાક જીવેાસુમ રહે એ સારૂં' છે અને કેટલાક જીવે જાગૃત રહે તે સારૂ છે. આ પ્રકારના જવાખનું કારણ જાણવા માટે જયન્તી પ્રભુને આ પ્રકારના પ્રશ્ન પૂછે કેઐળતેન' અંતે ! વ' વ્રુષ્ણ, અત્યેચાન ગાયાહૂઁ ” હે ભગવન્ ! આપ કારણે એવુ' કહેા છે કે કેટલાક જીવેાની સુપ્તાવસ્થા જ સારી છે અને કેટલાક જીવેાની જાગૃતાવસ્થા જ સારી છે ? શા મહાવીર પ્રભુના ઉત્તર-“જે મેનીયા અમ્નિયા ગમ્માળુચા, ગમ્પિટ્ઠા, અમયસારૂં જીમ્મોર્ફે ” હું જયતિ! જે જીવા અધાર્મિક છે–શ્રુત શ્રી ભગવતી સૂત્ર : ૯ ૨૧૧ Page #236 -------------------------------------------------------------------------- ________________ કરનારા છે એટલે કે અનુયાયીએ કરતાં ચારિત્ર રૂપ ધર્મના આચરણ કરતાં ભિન્ન આચરણુ શ્રુતચારિત્રાચરણથી રહિત છે, તચારિત્ર રૂપ ધર્મના ભિન્ન આચરણ કરનારા છે, અધર્મીંગ (અધર્માચરણમાં લીન છે-અધમ ને અનુસરનારા છે) છે, અમિષ્ટ છે, અધર્માંખ્યાયી છે, અધમ પ્રલેાકી એટલે કે ધમનેજ જોવાવાળા છે, (જેને ધમી' ઈષ્ટ હાય છે તેને ધર્મિષ્ટ કહે છે અથવા જે માણસ ખૂજ જ ધાર્મિક છે તેને મિષ્ટ કહે છે. તેના કરતા વિપરીત સ્વભાવના માણસને અમિષ્ટ, અથવા અઇ કહે છે. જેએ શ્રુતચારિત્ર રૂપ ધર્મના ઉપદેશક નથી તેમને અધર્માંન્યાયી કહે છે, ધમને ઉપાદેય રૂપે નહી માનનારને અધમ પ્રàાકી કહે છે), , << ,, ' अम्मलज्ज माणा, अहम्मसमुदायारा अहम्मेण चेत्र वित्ति कप्पेमाणा વિત્તિ ” જે અધર્માનુરાગી છે—પાપાનુરાગી છે, જે અધમ સમુદાચારવાળા છે-એટલે કે ચારિત્ર રૂપ ધર્માંના આચારવિચાર આદિથી જેએ વિરહીત છે અથવા પ્રમાદયુક્ત આચારવાળા છે, અને જેએ પ્રાણાતિપાત આદિ રૂપ અધમ વડે જ પાતાને નિર્વાહ ચલાવે છે, “ fä ળ' જ્ઞોમાળ, સુત્તર साहू ' એવાં જીવાની સુપ્તાવસ્થા જ સારી ગણાય છે, કારણ કે “ પણ ળ जाव सुत्तासमाणा नो बहूण पाणभूयजीवत्ताणं दुक्खावणयाए जाव परियाबચાપ ” એવાં જીવે જ્યારે સૂતા હોય છે ત્યારે અનેક પ્રાણેને ભૂતાન, જીવાને, અને સત્ત્વાને મરણુ રૂપ દુ:ખ દેવામાં, ઇવિયેાગ રૂપ દુઃખકારણેાને ઉત્પન્ન કરવામાં, ‘“ોયાવળવાળુ ” તેમને ચેટકયુક્ત કરવાને તૈન્યની પ્રાપ્તિ કરાવવાને, जूरावणयाए ” શેકાતિરેકને લીધે શરીરની જીણુતા પ્રાપ્ત કરાવવાને, “ તિાવળયાત્’શાકાતિરેકને લીધે આંખામાંથી આંસુ વહેવરાવવાને તથા મુખમાંથી લાળ આદિ વહેવરાવવાને, “ વિદ્યાવળચા ” થપ્પડ, ઘૂસા આદિ મારવામાં “ પરિચાલચાત્ ' પ્રવૃત્ત થઈને તેમને પીડા ઉત્પન્ન કરી શકતા નથી. ‘વ્ ળ' નીવા મુત્તા સમાના શ્રઘ્ધાળું વા પર વાસડુમય વાયદું અમ્મિતિ મનોચńર્ફે સત્નોત્તોમતિ” એવા જીવે જ્યારે સુપ્તાવસ્થામાં હાય છે ત્યારે પાતાને, અન્યને અને ઉભયને અનેક અધામિક સચેાજના (પ્રવૃત્તિઓ) વધુ યુક્ત કરી શકતા નથી-ઉપયુક્ત અધાર્મિક પ્રવૃત્તિ કરી શકતા નથી, તેથી ‘fä નીવાળ મુત્તત્ત' સાદૂ ' એવાં જીવાની સુપ્તાવસ્થાને જ સારી કહેવામાં આવી છે. “ હાચતી ! ને મે લીવા ધમ્નિયા, પન્નાજીયા જ્ઞાન ધમેળ ચૈત્રવિત્તિ પેમાના વિતિ ' પરન્તુ હૈ જયતિ ! જે જીવા ધાર્મિક છે, ધર્મોનુગ છે, ધર્મિષ્ઠ ધર્મોપ્યાયી છે, ધપ્રલેાકી છે, ધર્માનુરાગી છે, ધાર્મિક આચારવિચારવાળા છે. અને ધમ પૂર્વક પેાતાની આજીવિકા ચલાવનાર છે, “ સ ળનીવાળ જ્ઞાનચિત્ત સા” એવાં જીવેની જાગૃતાવસ્થા જ સારી છે, કારણ કે ‘ પળ નીવાનારા સમાળા વધૂળ વાળાં ગાત્ર અતુ રણાવવા નાવ અચિાવળિયાપ વવૃત્તિ ” એવાં જીવા જાગૃતાવસ્થામાં હાય ત્યારે પણ અનેક પ્રાણાને, ભૂતાને, જીવાને અને સત્ત્વાને દુઃખપ્રાપ્તિમાં, શેક પ્રાપ્તિમાં પીડા, ઉત્ત્પન્ન કરવામાં અને પિરતાપના કરવામાં કારણભૂત ખનતા નથી શ્રી ભગવતી સૂત્ર : ૯ ૨૧૨ Page #237 -------------------------------------------------------------------------- ________________ તથા “તે જીવા જારમાળા કપાળું વા ૪ વા તટુમ વા વહૂરું પચિહિં સંકોચાહિં સંકોત્તાને અવંતિ” તેઓ જાગરણ કરીને પોતાને, અન્યને અને ઉભયને અનેક ધાર્મિક રોજનામાં (પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત કરતા રહે છે. " एएणं जीवा जागरमाणा धम्मजागरियाए अप्पाणं जागरइत्तारो भवंति" તથા તે જી ધર્મ જાગરણ વડે પોતાના આત્માને જાગ્રત કરતા રહે છે. તેથી ““pfu fસાળં કારિચત્તે સાહૂ” આ પ્રકારના જીવેની જાગૃતાવસ્થા જ હિતકર ગણાય છે “છે તેનું યંતી! ga ઘર, મથેનશાળે કીવાળે કુત્તર સાહૂ” હે જયંતિ ! તે કારણે મેં એવું કહ્યું છે કે કેટલાક જીવોનું સમત્વ જ હિતાવહ છે અને કેટલાક જીવનું જાગવું હિતાવહ છે. - હવે શ્રાવિકા જયન્તી મહાવીર પ્રભુને આ પ્રકારે પ્રશ્ન પૂછે છે– ચિત્ત મરે ! રાન્ન, તુરારિચૉ ?” હે ભગવન! જીવમાં સબબતા હિતાવહ છે કે નિર્બળતા હિતાવહ છે ? મહાવીર પ્રભુનો ઉત્તર-“ઝવેરી બાળ ગીવાળ વરિયર્સ ag, ગથેnફવા ગીતા ટુર્જિયન્ને ” હે જયંતિ ! કેટલાક જીની સબલતા સારી ગણાય છે અને કેટલાક જીની નિર્બળતા સારી ગણાય છે. આ પ્રકારના જવાબનું કારણ જાણવા માટે જયન્તી શ્રાવિકા નીચે પ્રમાણે પ્રશ્ન પૂછે છે-“સે ન મરે ! ઘ ગુરુ, જ્ઞાન યાહૂ” હે ભગવાન! આપ શા કારણે એવું કહે છે કે કેટલાક જીવોની સબળતા સારી ગણાય છે અને કેટલાકની નિર્બળતા સારી ગણાય છે? મહાવીર પ્રભુને ઉત્તર-“જયંતી ! જે મે જીવા સાનિયા જાવ વિત્તિ છે જયંતિ ! જે જી અધાર્મિકથી લઈને અધાર્મિક આજીવિકા ચલાવવા પર્યન્તના ઉપર્યુક્ત વિશેષણોથી યુક્ત હોય છે, “guff i =વાનું સુwિચત્ત સાહૂ” એવાં જીવોની દુર્બળતા જ હિતાવહ છે. “guri sીવા કુત્ત ત ટુરિચ યત્તા માળિયા ” તેનું કારણ પ્રકટ કરવાને માટે ઉપર સુસ જીવેના વિષે જેવું કથન કરવામાં આવ્યું છે એવું જ કથન અહીં નિર્બળ જી વિષે કરવું જોઈએ. “ વકિચરર નારણ તા માળિચવું ગાવ હંકોuત્તા મયંતિ ” જેવું કથન જાગૃત ના વિષયમાં કરવામાં આવ્યું છે એવું જ કથન અહીં સબળ જી વિષે ગ્રહણ કરવું જોઈએ “તેઓ પોતાની શક્તિને ઉપયોગ, પિતાને, અન્યને અને ઉભયને ધાર્મિક પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત કરવામાં કરે છે, ” આ કથન પર્યતનું કથન અહી ગ્રહણ કરવું જોઈએ. આ સમસ્ત કથનને ભાવાર્થ એ છે કે ધાર્મિક જીવમાં સબળતા હિતાવહ ગણાય છે અને અધાર્મિક જીવમાં નિર્બળતા હિતાવહ ગણાય છે. તે તેણેણં ગચંતી ! પૂર્વ કુદર, તે રેવ નાવ HTE” હે જયંતિ ! તે કારણે મેં એવું કહ્યું છે કે અધાર્મિક આદિ વિશેષ વાળા ની દુર્બળતા હિતાવહ છે અને ધાર્મિક જીવની સબળતા હિતાવહ છે. હવે શ્રમણે પાસિકા જયેન્તી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે “સુરાત્ત મંતે! સ, શારિરર દૂ?” હે ભગવન ! જેમાં કાર્યનિ. પુણતાને સહભાવ (અથવા ઉદ્યોગ રતતાને સદ્દભાવ) સારા ગણાય કે આળસને સદૂભાવ સારો ગણાય ? શ્રી ભગવતી સૂત્ર : ૯ ૨૧ ૩ Page #238 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રભુને ઉત્તર-“જયંતી અત્યારૂચા નીવાળું રત્ત સા[, અાચાળ નીવાળું શાસ્ત્રવિર હૂ” હે જયંતિ! કેટલાક માં કાર્ય કરવાની નિપુણુતા હિતકારક ગણાય છે અને કેટલાક માં કાર્ય કરવાની સંસ્કૃતિનો અભાવ અથવા આળસ હિતકારક ગણાય છે. જયન્તીને પ્રશ્ન-“શે જેમાં અંતે ! ઘs ગુજ, તે જ જ્ઞાન સાહૂ” હે ભગવન ! આપ શા કારણે એવું કહો છો કે કેટલાક જીમાં કાર્યનિyથતા હિતાવહ છે અને કેટલાકમાં આળસ હિતાવહ છે? મહાવીર પ્રભુને ઉત્તર-“ચંતા ! રે મે રીવા મિયા જ્ઞાથ વિફરિ” હે જયંતિ ! જે જી અધામિક આદિ પૂર્વોક્ત વિશેષણોવાળાં છે, gufi નીવાનું પાણિગર્વ સાહૂ” એવાં માં આળસ (પ્રમાદી પા) હોય એજ હિતાવહ છે, કારણ કે જે પ્રમાદી હોય છે તેઓ અધર્માચરણ આદિ કેઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરવાના સ્વભાવવાળા જ હેતા નથી તેથી જ “gu i ગીતા રણ માળા નો વહૂ કg a ત ગણા મનિદાઆ આળસુ અધાર્મિક જીના વિષયમાં સુપ્ત જીવના જેવું જ મૂક્ત કથન અહીં ગ્રહણ કરવું જોઈએ કહેવાનું તાત્પર્ય એ છે કે અધાર્મિક આદિ વિશેષાવાળા જે આળસુ હોય તે પિતાને, અન્યને અને ઉભયને અધાર્મિક સંજનાઓથી (પ્રવૃત્તિઓથી) યુકત કરતા નથી તે કારણે અધાર્મિક આદિ વિશેષણવાળા જીવોમાં આળસ (પ્રમાદ) ને સદ્દભાવ હોય એજ હિતાવહ ગણાય છે. “હા બSI તથા વવા માળિયજ્ઞા, વાવ સિકોત્તર પ્રવૃત્તિ” આગળ જાગૃતાવસ્થાવાળા જીના વિષયમાં જેવું થન કરવામાં આવ્યું છે, એવું જ કથન અહીં દક્ષ (કાર્યનિપુણ) જીવેના વિષયમાં સમજવું જે છ ધાર્મિક આદિ વિશેષણવાળા હોય છે તેમાં જે દક્ષતા હોય તે તેઓ પિતાને. અન્યને અને ઉભયને ધાર્મિક પ્રવૃત્તિ એમાં પ્રવૃત્ત કરતા રહે છે. “ઘM નીવ લલ્લા સમાળા દૂ િગાવાवेयावच्चेहि उवज्झायवेयावच्चेहि, थेरवेयावच्चेहि, तवस्सिवेयावच्चेहि, गिलाणवेयावच्चेहि, सेयवेयावच्चेहि, कुलवेयावच्चेहि, गणवेयावच्चेहि, संघवेयावच्चेहि, साहम्मियवेयावच्चेहि, अत्ताणं संजोएत्तारो भवंति, एएसि' जीवाण' તત્ત ” તે ધાર્નિક આદિ વિશેષાવાળા જીવો જે ઉદ્યોગરત હોય તે અનેક પ્રકારે આચાર્યોનું, ઉપાધ્યાયનું, વિરેનું, તારવીઓનુ, લાનજનેનું (બીમાનું) શૈક્ષેનું (નવદીક્ષિતેનું), કુલનું, ગણુનું, સંઘનું અને સાધમિક જનેનું વૈયાવૃત્ય કરવાને તત્પર રહે છે. તેથી તે જીવેની કાર્યનિપુણતા શ્રી ભગવતી સૂત્ર : ૯ ૨૧૪ Page #239 -------------------------------------------------------------------------- ________________ અથવા ઉદ્યોગતતા હિતાવહ ગણાય છે. “શે તેni 7 વેવ નાવ સાહૂએ હે જયંતિ! તે કારણે મેં એવું કહ્યું છે કે પૂર્વોક્ત ધાર્મિક આદિ વિશેષ વાળા જીવોની દક્ષતા (આળસ રહિતતા) હિતાવહ છે અને અધાર્મિક જીની આળસ (પ્રમાદ) હિતાવહ છે હવે શ્રમણે પાસિકા જયન્તી મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે-“સોફિયવાન મતે ! નીવે %િ ઘૂંઘરૂ?” હે ભગવન! વેન્દ્રિયને વશવતી બનેલો (ત્રિક્રિય અસંયમવાળો) જીવ કયા કમને બધું કરે છે? મહાવીર પ્રભુનો ઉત્તર-“gવ દવા નાવ નજીવરિય” આ શતકના પહેલા ઉદ્દેશકમાં શંખશ્રમણોપાસકના પ્રકરણમાં કોઇને વશવતી બનેલા જીવના વિષયમાં જેવું કથન કરવામાં આવ્યું છે, એવું જ કથન અહી પણ સમજવું જોઈ એ કહેવાનું તાત્પર્ય એ છે કે શ્રેગેન્દ્રિયને વશવતી બનેલે જીવ પણ આયુકર્મ સિવાયની સાતે કર્મ પ્રકૃતિએને શિથિલને બદલે દઢ બનેધવાળી કરે છે, ઈત્યાદિ કથન અહીં પણ ગ્રહણ કરવાનું છે. “એ જીવ ચાર ગતિવાળા સંસારકાતરમાં પરિભ્રમણ કર્યા કરે છે,” આ કથન પર્યન્તનું પૂર્વોકત કથન અહીં ગ્રહણ કરવું જોઈએ એજ પ્રમાણે ચક્ષુઈન્દ્રિથને, ઘ્રાણેન્દ્રિયને, જિહવાઈન્દ્રિયને અને સ્પર્શેન્દ્રિયને વશવતી બનેલે જીવ પણ કીધને વશવર્તી બનેલા જીવની જેમ આયુકર્મ સિવાયની સાતે કર્મપ્રકતિઓને શિથિલને બદલે દઢ બન્ધવાળી બનાવે છે અને ચાર ગતિ રૂપ સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે. ___“तएण सा जयंती समणोवासिया समणस भगवओ महावीररस अंतिए एयम सोच्चा निसम्म हट्ठतुट्ठा सेसं जहा देवाणंदाए तहेव पव्वइया जाव નવદુargફળા” શ્રમણ ભગવાન મહાવીરની સમક્ષ પૂર્વોકત વિષયનું પ્રતિપાદન શ્રવણ કરીને અને તે બાબતમાં મનન કરીને શ્રમણોપાસિકા જયન્તીના હર્ષ અને સંતોષને પાર ન રહ્યો. ત્યાર પછીનું સમસ્ત કથન, નવમાં શતકના ૩૩માં ઉદ્દેશકમાં દેવાનંદ બ્રાહ્મણના કથન અનુસાર સમજવું એટલે કે દેવાનંદાની જેમ જયંતી શ્રાવિકાએ પણ પ્રવજ્યા અંગીકાર કરી અને અનેક કઠિન તપની આરાધના કરીને જયન્તી પણ સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પરિનિર્વાત અને સર્વદુખેથી રહિત થઈ ગઈ આ કથન પર્યન્તનું સમસ્ત કથન અહીં પણ ગ્રહણ કરવું જોઈએ. હવે સૂવાર ગૌતમ સ્વામીના “હે મંતે ! રેવં કંસે ! ” આ વચનો દ્વારા સૂત્રનો ઉપસંહાર કરે છે. “હે ભગવન! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું તે સત્ય જ છે હે ભગવન ! આપનું આ કથન યથાર્થ જ છે.” આ પ્રમાણે કહીને પ્રભુને વંદણાનમસ્કાર કરી ગૌતમ સ્વામીને પિતાને સ્થાને વિરાજમાન થઈ ગયા. સૂ૦૩/ જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના બારમા શતકનો બીજો ઉદ્દેશક સમાપ્ત ૧૨-રા શ્રી ભગવતી સૂત્ર : ૯ ૨૧૫ Page #240 -------------------------------------------------------------------------- ________________ રત્નપ્રભા આદિ પૃથ્વીયોં કા નિરૂપણ બારમા શતકના ત્રીજા ઉદેશાને પ્રારંભ આ બારમાં શતકના ત્રીજા ઉદ્દેશકમાં પ્રતિપાદિત વિષયનું સંક્ષિપ્ત વિવેચન-પૃથ્વીઓના પ્રકારનું કથન-પહેલી પૃથ્વીના નામ ગેત્રની પ્રરૂપણ. રત્નપ્રભા આદિ નરકમૃથ્વીઓનું વર્ણન ' “રાધેિ ગવ પર્વ નગારી” ઈત્યાદિટીકાઈ–બીજા ઉદ્દેશકના છેલ્લા સૂત્રમાં એવું પ્રતિપાદન કરવામાં આવ્યું કે ઓર્ગેન્દ્રિય આદિ ઇન્દ્રિયને વશવત બનેલા જીવ આયુકર્મ સિવાયના આઠ કર્મોને બન્ધ કરે છે. કર્મોને બધ કરવાને કારણે જીવને નારકપૃથ્વીએમાં પણ ઉત્પન્ન થવું પડે છે. તેથી હવે સૂત્રકાર આ ઉદ્દેશકમાં નારકપૃથ્વીના સ્વરૂપની પ્રરૂપણ કરે છે-“સાચ િષાવ પદ્ય વાણી” રાજગુહ નગરમાં શ્રમણ ભગવાન મહાવીર પધાર્યા તેમને વંદનમસ્કાર કરવાને માટે પરિષદ તિપિતાને ઘેરથી નીકળી મહાવીર પ્રભુને વંદણાનમસ્કાર કરીને તથા ધર્મકથા શ્રવણ કરીને પરિષદ વિખરાઈ ગઈ ત્યાર બાદ ધર્મતત્વને જાણવાની અભિલાષાવાળા ગૌતમ સ્વામીએ વિનયપૂર્વક બે હાથ જોડીને મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછ–“Bળ મરે gઢવીઓ Tumત્તાત્રા” હે ભગવન્! પૃથ્વીએ કેટલી કહી છે? ત્યારે મહાવીર પ્રભુએ તેને આ પ્રમાણે ઉત્તર આપ્યો-“ મા!”હે ગૌતમ! “સત્ત પુરી gonત્તાશો” પૃથ્વીઓ સાત કહી છે, “તંsT” જે આ પ્રમાણે છે–“ઢમાં, વોરા, જ્ઞાન સામા” પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છકી, અને સાતમી. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ઘઢમા મં! ગુઢવી ૪િ નામ, f% જોત્તા વળજ્ઞા?હે ભગવન્ ! પહેલી પૃથ્વીનું નામ શું છે અને ગોત્ર શું છે? મહાવીર પ્રભુને ઉત્તર–“જોય! હે ગૌતમ! “ ઘણા નામે, વળcણમાં જોdi” પહેલી પૃથ્વીનું નામ “ઘ” છે અને ગોત્ર “રત્નપ્રભા છે. ઈચ્છા અનુસાર કેઈ પણ પદાર્થને માટે જે નામ નક્કી કરવામાં આવે છે તેને નામ કહે છે, અને જે અન્વર્થક (અર્થપ્રમાણેનું) અભિયાન (નામ) હોય છે તેને બેત્ર કહે છે. “હ કહા કીપિ જો રેરા શ્રી ભગવતી સૂત્ર : ૯ ૨૧૬ Page #241 -------------------------------------------------------------------------- ________________ ગો, સો વેવ નિરવરે માળિયરવો જ્ઞાવ ૩cવાનgita” જીવાભિગમ સૂત્રના પ્રથમ નૈરયિક ઉદ્દેશકમાં આ વિષયને અનુલક્ષીને જેવું કથન કરવામાં આવ્યું છે, તે સંપૂર્ણ કથન અહીં પણ ગ્રહણ કરવું જોઈએ અ૯૫બહુવ વિષેના પાઠ પર્યન્તનું કથન અહીં ગ્રહણ કરવાનું છે. ગૌતમ સ્વામી મહાવીર પ્રભુના વચનેમાં પોતાની અત્યંત શ્રદ્ધા પ્રકટ કરતાં કહે છે-“સેવં મતે ! રેલ્વે મંતે! ત્તિ” “હે ભગવન ! આપે આ વિષયનું જે પ્રતિપાદન કર્યું તે સત્ય જ છે. હે ભગવન ! આપની વાત સર્વથા સત્ય જ છે.” આ પ્રમાણે કહીને મહાવીર પ્રભુને વંદણાનમસ્કાર કરીને, સંયમ અને તપથી આત્માને ભાવિત કરતાં થકા ગૌતમ સ્વામી પિતાની જગ્યાએ વિરાજમાન થઈ ગયા. સૂ૦૧૫ જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના બારમા શતકને ત્રીજો ઉદ્દેશક સમાપ્ત 12-3 || સમાસ | શ્રી ભગવતી સૂત્ર : 9 217