SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ કુળના આધાર રૂપ હશે, કુળમાં પાદપ રૂપ (વૃક્ષની જેમ આશ્રય દાતા) અને કુળની દરેક રીતે વૃદ્ધિ કરનારો હશે તે સુકામળ કર અને ચરણવાળા હશે, પરિપૂર્ણ પાંચે ઇન્દ્રિયાવાળા હશે-અગાની ખેાડ વિનાના હશે, ચન્દ્રમાના જેવી સૌમ્ય તેની આકૃતિ હશે, જે કાન્ત અને પ્રિયદર્શનવાળા તથા દેવકુમારા જેવા સુદર હશે. “સે વિચરતા સમુ મારે ગાવ રા પદે રાજ્ઞા મવિન્નર, અળવારો વા મારિયા ' તે કુમાર જ્યારે બાલ્યાવસ્થા પસાર કરીને યૌવનાવસ્થામાં આવશે, ત્યારે તે કાંતા રાજ્યાના માલિક (રાજા) થશે અથવા તા ભાવિતાત્મા અણુગાર થશે. સોળસેળ વાળુખિયા ! पभावईए देवीए सुविणे दिट्ठे, जाव आरोग्गतुदीहा उयकल्लोण जाव दिट्ट" ते કારણે, હૈ દેવાનુપ્રિય ! પ્રભાવતી દેવીએ જે સ્વમ દેખ્યુ છે, તે ઉદાર (ઉત્તમ), કલ્પાકારક, શિવરૂપ, ધન્ય, મ`ગલકારક અને આરોગ્યદાયક, દાયક, કલ્યાણકારક અને મંગલકારક છે. તુષ્ટિ "तपण से क्ले राया सुविणलक्खणपाढगाणं अंतिए पयमटुं सोच्चा, નિલમ્મ પદ્યુતુદ્ધ જયંક નાવ જવું તે મુનિળલળવાને વં ચાચી ” સ્વરલક્ષણ પાઠકાના મુખેથી આ પ્રકારની વાત સાંભળીને તથા તેને હૃદયમાં ધારણ કરીને અલરાજાને ઘણા જ હ થયેા, તેનું ચિત્ત સતેાષથી ભરાઈ ગયું. એજ વખતે તેણે બન્ને હાથ જોડીને સ્વમનું ફૂલ ખતાવનાર તે સ્વમ પાકાને આ પ્રમાણે કહ્યુ—‘ ત્રમેય વાણ્વિયા ! બાવલે ગદ્દે તુએ વર્, ત્તિર્યું તે સુવિળ સમ્મ હિચ્છફ ” હે દેવાતુપ્રિયા ! આપની વાત ખરી છે. આપના કહ્યા અનુસાર જ આ સ્વપનું કુલ પ્રાપ્ત થશે, એવી મને ખાતરી છે. આ પ્રમાણે કહીને તેમણે સ્વમલક્ષણુપાઠકા દ્વારા ખતાવવામાં આવેલા સ્વપ્નફળને સ્વીકાર કર્યો. “ વિચ્છિન્ના સુવિળરુપલળવા વિશળ અસ णपाणखाइमसाइमपुप्फवत्थगंध मल्लालंकारेणं सकारेइ, संमाणेइ ” સ્વપ્ન ફળને સ્વીકાર કરીને તેણે વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમરૂપ ચારે પ્રકારના આહારથી તથા પુષ્પ, વસ્ત્ર, ગંધ માળા અને અલકારાથી તેમના સત્કાર કર્યાં અને તેમનું સન્માન થયું. “ સારેત્તા સમાળેત્તા, विल जीवियारिह पोइदाणं दलयह, दलयित्ता पडिविसज्जेइ, पडिविसज्जेत्ता सीहासणाओ अब्भुट्ठेइ, अब्भुट्ठेत्ता जेणेव पभावई देवी, तेणेव उवागच्छ સત્કાર અને સન્માન કરીને તેણે તેમને જીવિકાને લાયક પ્રીતિદાન અપાવ્યુ', તે દાન દ્વારા પેાતાની પ્રસન્નતા વ્યક્ત કરી તેણે તેમને વિદાય કર્યો ત્યાર બાદ તે સિંહાસન પરથી ઉઠીને પ્રભાવતી દેવીની પાસે ગા. “ કાચ્છિન્ના पभावई' देवि ताहिं इट्ठा हिं कंताहिं जाव संलवमाणे संलवमाणे एवं बयासी " त्यां શ્રી ભગવતી સૂત્ર : ૯ ,, ૧૫૯
SR No.006423
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages241
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy