________________
જઈને ઈષ્ટ, કાન્ત, ક૯યાણરૂપ, પ્રિય, ધન્ય, મંગળકારક, શ્રીક, મિત અને મધુર વાણીને ઉચ્ચાર કરતાં કરતાં તેણે પ્રભાવતી દેવીને આ પ્રમાણે કહ્યું- ga खलु देवाणुप्पिया ! सुविणसत्थंसि बायालोस सुविणा तीस महासुविणा बावत्तरि સંagવળા ”િ હે દેવાનુપ્રિયે ! સ્વમશાસ્ત્રમાં કુલ ૭૨ સ્વપ્નાં કહ્યાં છે. તેમાંથી ૪૨ સાધારણ સ્વપ્નાં ગણાય છે અને ૩૦ મહાસ્વપ્નાં ગણાય છે. " तत्थ ण देवाणुप्पिए! तित्थगरमायरो वा चक्काट्टिमायरो वा, तंचेव जाव अन्नयर જ માણુવિ પાલિત્તાબે દિલુણંતિ” “હું દેવાનુપ્રિયે! જ્યારે તીર્થકર અથવા ચક્રવર્તી રાજા ગર્ભમાં આવે છે ત્યારે તેમની માતાઓ તે ૩૦ મહાસવનેમાંથી કઈ પણ ૧૪ મહાસ્વપ્નાં જઈને જાગી જાય છે.” આ કથનથી શરૂ કરીને “ જ્યારે માંડલિક રાજા ગર્ભમાં આવે છે, ત્યારે તેની માતા કે ઈ એક મહાસ્વપ્ન જોઈને જાગી જાગી જાય છે,” આ કથન પર્યન્તનું સમસ્ત પૂર્વોક્ત કથન અહીં “ કાર (યાવતુ) પદથી ગ્રહણ કરવામાં આવ્યું છે. “મે ચ તુમે દેવાળુgિણ ! gો મહાસુકિને પિ ” હે દેવાનુપ્રિયે! તમે ૩૦ મહાસ્વપ્નોમાંનું આ એક મહાસ્વપ્ન દેખ્યું છે. અને તે “જોરાજેમાં તમે તેવી સુવિ વિ નાવ રાવર્દૂ રાણા માવતરૂ” હે દેવાનપ્રિયે! તમે ઉદારાદિ વિશેષણોથી યુક્ત સ્વપ્ન દેખ્યું છે. સ્વપ્નલક્ષણ પાઠકએ તેનું એવું શુભ ફળ કહ્યું છે કે-નવ માસ અને ૭ દિવસરાત્રિ વ્યતીત થતાં તમે દેના સમાન કાતિવાળા પુત્રને જન્મ આપશે. (તે પુત્ર કે હશે તે પહેલાં બતાવવામાં આવ્યું છે, તે તે પૂર્વોક્ત સમસ્ત વર્ણન અહીં ગ્રહણ કરવું જોઈએ.) તે પુત્ર જ્યારે બાલ્યાવસ્થા પસાર કરીને યુવાવસ્થા પ્રાપ્ત કરશે, ત્યારે કાં તે રાજા થશે અને “અળmજે વા માવાણા” કા તે ભાવિતાત્મા અણુગાર બનશે.
"त ओरालेण तमे देवी! सुविणे दिदठे, जाव दिदठे तिकट्ट पभावई देवि તા ફુટ્ટાફ તાજું કાવ વાવ, તાવ ગgવૂહ” અત્યંત હર્ષથી જેનું હૃદય નાચી ઉઠ્યું હતું એવા બલરાજાએ બીજી વાર અને ત્રીજી વાર પણ ઈષ્ટ, કાન્ત, પ્રિય આદિ વિશેષણે વાળી વાણુથી પ્રભાવતી રાણીને આ પ્રમાણે કહ્યું-“હે દેવી! તમે ઉત્તમ સ્વપ્ન દેખ્યું છે. હે દેવી ! કલ્યાણ કારક, ધન્ય, મંગલકારી, અને સશ્રીક સ્વપ્ન દેખ્યું છે હે દેવી! તમે આરોગ્ય, તુષ્ટિ, દીર્ધાયુષ્ય, કલ્યાણ અને મંગલકારક સ્વપ્ન દેખ્યું છે. આવી વાણું દ્વારા તેણે પ્રભાવતી દેવીની વારંવાર પ્રશંસા કરી અને તેને વધાવી. “તનું સા જમાવ તેવી ૪રર રળો અતિ ગમ મોરવા નિરમ દુઢિ વર૪ કાર વચાર” પિતાના પતિ બલરાજના મુખથી આ પ્રકારનાં વચન સાંભળીને અને તેને હૃદયમાં ધારણ કરીને પ્રભાવતીને અત્યંત હર્ષ અને સંતોષ થયો. પુલકિત હૃદયે બને હાથ જોડીને તેણે બલરાજાને આ પ્રમાણે કહ્યું
શ્રી ભગવતી સૂત્ર : ૯
૧૬૦