SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ “ રેવાણુવિદ્યા ! જાવ તે સુવિણં તw g” હે દેવાનુપ્રિયા આપની વાત ખરી છે. આપના કહ્યા અનુસાર જ આ સ્વપ્નનું ફળ પ્રાપ્ત થશે. આ પ્રકારનાં વચને દ્વારા તેમનાં વચનમાં પિતાની અપાર શ્રદ્ધા વ્યક્ત કરીને તેણે બલરાજાની વાતને સ્વીકાર કર્યો–“દિક્ષા ના કામજુનાથા માળી ના નિયમરિવર વ અદભેર” ત્યાર બાદ બલરાજની અનુમતિ લઈને, વિવિધ રત્નો અને મણિઓની કારીગરીથી યુક્ત, ચિત્રવાળા ભદ્રાસન ઉપરથી તે ઊભી થઈ, “મટુરિયમરા ઝાર જરૂર સેવ ના મળે તેa gવાજ8૬” અને અત્વરિત, અચપલ અને અસંભ્રાંત ચાલથી ચાલીને (હંસના જેવી ગતિથી ચાલીને) તે પિતાના ભવન તરફ આગળ વધી. “જાછિત્તા સર્ચ મવામજીવિટ્ટા” પિતાના ભવન પાસે પહોંચીને તેણે તેમાં પ્રવેશ કર્યો. સૂ૦૬ “શા માવ જેવી છાયા” ઈત્યાદિ. ટીકાર્ય–“તાળ ના મraફરેવી ઘટ્ટાચા ચઢિમાં સદવારંજારવિમૂરિયા” ત્યાર બાદ પ્રભાવતી રાણીએ નાન કર્યું, વાયસાદિને (કાકડા) વિગેરે માટે અને અલગ ભાગ કાઢવા રૂપ બલિકર્મ કર્યું અને કૌતુકમંગળ, પ્રાયશ્ચિત આદિ વિધિ પતાવી. પછી તેણે સમસ્ત અલંકારાથી પિતાના શરીરને વિભૂષિત કર્યું. “ જન્મ ના લીf, નારૂ હિં, ખારૂતિહિં, નારૂ લુ, નાસાઉં, ના મંછુિં , તમારેહિં ” ત્યારથી તેણે કેવા આહારનું સેવન કરવા માંડયું તે હવે સૂત્રકાર પ્રકટ કરે છે-અધિક ઠડે ન હોય અધિક ગરમ ન હોય, અધિક તીખાતમતમતું ન હોય, અધિક કડ ન હોય, અધિક તરે ન હોય, અધિક માટે ન હોય અને અધિક મીઠે ન હેય એ તથા ઋતુને અનુકૂળ તથા ખાવામાં સુખકારક હોય એ જ આહાર તે લેતી હતી. આ પ્રકારના ઉચિત આહાર, આચછાદને, ગંધ અને માલાઓથી તે ગર્ભનું તે સંરક્ષણ કરવા લાગી. વળી તે “3 ર૪ મરણ શિવં પદં મન સં રે ૨ શાહે વાદાર આહારેમાળી” ગર્ભને માટે હિત, મિત અને પથ્યકારક અને ગર્ભપષક એવા અન્ય આહારનું પણ દેશકાળ અનુસાર ઉચિત સમયે સેવન કરવા લાગી. “વિવિત્ત મg સચળrળેfહું પરિધામુઠ્ઠાણ મળોજુહe tવાભ' તે દેષરહિત અને કમળ આસનો પર મનનુકૂલ ઉચિત સ્થાને બેસતી હતી, તે શયનાસનો સુખકારક જ હત અથવા શુભ હતાં એટલે કે તે આસને બિલકુલ સુખકારક જ હતાં અને મનને ગમે તેવાં હતાં. “પસંસ્થા ” ગર્ભાવસ્થામાં તેને જે દે હલે (દેહદ) ઉત્પન્ન થયે હતું તે પ્રશસ્ત હતે. મારોહા” તેને જે દેહદ (અભિલાષા) ઉત્પન્ન થતું હત-અભિલષિત વસ્તુ મળી જવાથી તેને દેહલે સ પૂર્ણ થતું , “સંમાનિચ લોદ્દા ” તેને દોહલો સમ્માનનીય હતો કારણ કે તેને અનાદર થતે નહીં, "वोच्छिन्नदोहदा, ववणीयदोहदा, ववगयरोगमोहभयपरित्तासा, त गन्भं सई નળ રિવહs” તેના દોહદની કોઈ પણ રીતે પૂર્તિ કરવામાં આવતી હતી. તેથી તેના મારથ શાન્ત થઈ જતાં હતાં. આ રીતે જેના મનોરથો વ્યવ શ્રી ભગવતી સૂત્ર: ૯ ૧૬૧
SR No.006423
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages241
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy