________________
છિન્ન થઈ ગયા છે એવી તેણે રેગ, મોહ, ભય અને પરિત્રાસથી રહિત થઈને સારી રીતે ગર્ભનું વહન કર્યું. “તer a vમાવ રવી ના માસામાં વઘુપઢિપુન્ના માળારિચાઈ વીરતા?’ આ રીતે નવ માસ અને શા દિવસ-રાત્રિ વ્યતીત થતાં પ્રભાવતી રાણીએ “સુકુમારુંવાળા, अहीणपडिपुन्नपंचिदियसरीरं लक्खणवंजणगुणोववेयं जाव ससिसोमाकार' नंत' પિચર સુદં રાત્રે પથાય” એક સુંદર બાળકને જન્મ આપે. તે બાલકુના હાથ અને પગ સુકેમાળ હતાં, તેનું શરીર કોઈ પણ પ્રકારની છેડ વિનાનું પાંચે ઈન્દ્રિયેથી યુક્ત અને સપ્રમાણ હતું તેના શરીર ઉપર સ્વતિક આદિ ઉત્તમ લક્ષણો અને તલ, મશા આદિ વ્યંજન હતાં. તે ઉત્તમ ગુણેથી ચુંક્ત હતા, તે ચન્દ્રમા જે સુંદર કમનીય, અને પ્રિયદર્શન અને સૌંદર્ય સંપન્ન હતે. “તi સીસે પમાય તેવી પરિવારવાળો, પુમાર રેજિં પનૂ ગાળત્તા મેળવી શકે તથા તેનેa ૩યાતિ ” પ્રભાવતી રાણીએ પુત્રને જન્મ આપે છે એવા સમાચાર જ્યારે તેની અંગ પરિચારિકાઓએ જાણ્યા. ત્યારે તેઓ બલરાજાની પાસે વધામણી આપવાને માટે પહોંચી ગઈ “ વવાદિછત્તા વાર વરું સર્ચ વિજ્ઞgi aધ્રાતિ” ત્યાં જઈને તેમણે બન્ને હાથ જોડીને રાજાને નમસ્કાર કર્યા અને “બલરાજાને જય હે, બલરાજાનો વિજય હે,” એવા શબ્દોથી રાજાને વધાવ્ય “વદ્યારેan ge. વચારી” વધાવીને તેમણે તેને આ પ્રમાણે કહ્યું
" एवं खलु देवाणुपिया ! पभावई० पियट्टयाए पियं निवेदेमो पियं में મવડ” હે દેવાનુપ્રિય ! ગર્ભ રહ્યાને નવ માસ અને છ દિનરાત્રિ વ્યતીત થતાં પ્રભાવતી રાણેએ સુકે મળ કર ચરણ આદિ વિશેષણોથી યુક્ત પુત્રને જન્મ આપે છે. આ ખુશાલીના સમાચાર આપને આપવાને માટે અમે આપની પાસે આવ્યાં છીએ. આ પુત્રજન્મ આપને માટે શુભકારી છે અથવા રાજલક્ષ્મી આદિની વૃદ્ધિરૂપ છે. “તf સે યા વહિવાતિયા अतिए एयम? सोच्चा निसम्म हटतुट्ठ जाव धाराहयणीव जाव रोमकूवे तानि
રિચારિવાળું કદાઢિાં શોમચં ચ” રાણીની અંગપરિ. ચારિકાઓના મુખે આ ખુશાલીના સમાચાર સાંભળીને તેના હર્ષને પાર ન રહ્યો. તેને અત્યંત સંતોષ થયે વરસાદની વેગવતી ધારાથી જેમ કદમ્બ પુષ્પ વિકસિત થાય છે તેમ બલરાજાની રોમરાજિ પણ આનંદના અતિરેકને લીધે ખડી થઈ ગઈ–તેણે રોમાંચ અનુભવ્યા. એજ સમયે તેણે તે પરિચારિકાઓને પિતાના મુગુટ સિવાયના સઘળાં આભુષણે બક્ષિસ આપી દીધાં.
શ્રી ભગવતી સૂત્ર : ૯
૧૬ ૨