________________
(મુગટ રાજચિહ્ન ગણાય છે તેથી તેને ત્યાગ કરાય નહીં, વળી મુગટ રાજચિહ્નરૂપ હોવાથી તેનું દાન અનુચિત્ત ગણાય છે. માટે મુગટ સિવાથના આભૂષણે બક્ષિસ આપવાની વાત કરી છે.) “હા રે ર રચવામાં વિમસ્ત્રિઢપુoળ મિm૪ ”િ ત્યાર બાદ તેણે ચાંદીની બનાવેલી અને નિર્મળ જલથી ભરેલી શ્વત ઝારી પિતાને હાથમાં લીધી, “જિfણત્તા ક0g પો” અને તે બધી પરિચારિકાઓનાં મસ્તકને ધવરાવ્યા. આ ક્રિયા તેમને દાસત્વમાંથી મુક્ત કરવા નિમિત્તે કરવામાં આવી. (એ વખતે એ રિવાજ હતો કે માલિક પોતે પાણી લઈને દાસ કે દાસીના મતકને છે તે તેમનું દાસત્વ આપોઆપ દૂર થઈ જતું હતું.) “પવિત્ત વિર૪ નીવિચારિ” વાળું
ઠા મસ્તક ધવરાવીને તેણે તેમને આજીવિકાને ગ્ય-જીવનપર્યત નમે તેવું પ્રીતિદાન દીધું (પ્રસન્નતા દશક દાનને પ્રીતિદાન કહે છે.) “હાત્તા
, સભાળે” આ પ્રકારે દાન દઈને તેણે તેમને સત્કાર કર્યો. અને સન્માન કર્યું સૂ) ૭
તi સે સ્કેરાયા” ઈત્યાદિટકાથ-સૂત્રકારે આ સૂત્રમાં એ વાત પ્રકટ કરી છે કે બલરાજાએ પુત્રજન્મ મહોત્સવ કેવી રીતે ઉજવ્ય-“agi રે વાચા દોડ્ડવિચgરે સર-વવાણી” અંગપરિચારિકાઓને (દાસી) વિદાય કર્યા બાદ બલરાજાએ પિતાના કૌટુંબિક પુરુષને (અનુચરોને) બેલાવીને આ પ્રમાણે આજ્ઞા આપી– “ણિ પામેલ મો રેવાણુવિચા! થિળાપુરે નચરે વાતો ” હે દેવાનુપ્રિયે! પુત્રજન્મની ખુશાલી નિમિત્તે હસ્તિનાપુર નગરના જે કેદીઓ છે તેમને તુરત જ કારાવાસમાંથી મુક્ત કરે. “જોવા માગુHi g” ત્યાર બાદ ૧૦ દિવસ માટે માન અને ઉન્માનની વૃદ્ધિ કરાવી દે એટલે કે વસ્તુના વજનમાં તેલમાપમાં વૃદ્ધિ કરાવિ દે તેલ આદિ રૂપ પદાર્થોના અને અનાજ આદિના માપના સાધનનું નામ માન છે અને ત્રાજવારૂપ ઉર્વમાનન નામ ઉન્માન છે. કહેવાનો ભાવાર્થ એ છે કે દસ દિવસ પર્યન્ત પુત્રજન્મના ઉત્સવ નિમિત્તે દરેક ચીજ સઘી વેચવાની જાહેરાત કરી દે. "करेत्ता हत्यिणापुर नगर सम्भितरबाहिरिय' आसियसंमज्जिओवलितं जाव વેદ શાહ” ત્યાર બાદ હસ્તિનાપુર નગરની બહારના અને અંદરના ભાગને ખૂબ સાફ કરાવે, તેને સાફ કરાવીને રસ્તાઓ પર સુગંધિત પાણી છેટા અને છાણ આદિ વડે લીંપીગૂંપીને તેને શણગારે અહીં “ગાર
શ્રી ભગવતી સૂત્ર : ૯
૧ ૬ ૩