________________
ચાવત” પદથી “gsણમાહ્યરોળાતિના સુનિતં યુરત વાચત” શહેરને ફૂલની માળાઓ, તરણે, દવા, પતાકા આદિથી સુસજિજત કરવાની આજ્ઞા આપવામાં આવી છે. આ બધી સજાવટ તમે જાતે કરે અને અન્યની પાસે કરાવે. “ વત્તા જાવેત્તા હાસં વા રન્નપટ્સ વા, કૂવામાનસિકતાર ઘા કર, વરવેત્તા મયમાળત્તિયં વદિવા” આ પ્રમાણે શહેરને સુસજિજત કરીને સમસ્ત ચૂપોની (યુગોની), અને સઘળાં ચક્રોની પૂજા કરે, મહાપુરુષના ગુણનું કીર્તન કરો, અને સાધુ આદિને વસ્ત્રાદિકનું દાન દઈને તેમને સરકાર કરે. મારી આજ્ઞા પ્રમાણે કરીને મને ખબર આપે. “તા તે જોવુંવિરપુરિયા જેf or gવું સુતા સમાજ નવ રાવળતિ” બલરાજાનો આ પ્રકારને આદેશ સાંભળીને તે આજ્ઞાકારી પુરુષોએ હસ્તિનાપુર નગરને વાળીઝૂડીને સાફ કરાવ્યું, તેના માર્ગો પર સુગધિત જળ છટાવ્યું, છાણ આદિથી તેને લીપાવ્યું ગૂંપાવ્યું, રાજાની આજ્ઞાનું પૂરેપૂરું પાલન કરીને તેમણે બલરાજાને ખબર આપી કે આપની આજ્ઞાનુસાર બધું કરવામાં આવ્યું છે. “તi રે હે રાધા નેળેવ બળાઇ, તેણેવ રવાજી” ત્યાર બાદ તે બલરાજા વ્યાયામ શાળામાં ગયા. “કાછિત્તા તે જોવા જાવ માનનારાનો પરિનિર્વમરૂ” ત્યાં જઈને તેમણે ગુણનિકા, વલાન કુસ્તી આદિ વ્યાયામના દાવ કર્યા ત્યાર બાદ તેઓ સ્નાનગૃહમાં ગયા. ત્યાં જઈને તેમણે સ્નાન કર્યું તે સ્નાનવિધિનું વર્ણન અન્ય શાસ્ત્રો દ્વારા જાણી લેવું. હવે સ્નાનગૃહનું વર્ણન કરવામાં આવે છે-“કઢાઈમામળોરે, વિવિત્રમણિરત્નટ્ટિमतले, रमणीये स्नानमण्डपे नानामणिरत्नभक्तिचित्रे स्नानपीठे सुखपूर्वक निषण्णः ततः स्नानादिक विधाय चन्दनानुलिप्तगात्रः शरीरः सन् मज्जनगृहात् प्रतिनिष्काम्यति" સ્નાન કરવાનું સ્થાન જળથી ભરેલું હોવાને કારણે અતિશય રમણીય હતું. સ્નાનગૃહનું ભોંયતળીયું વિચિત્ર મણિ અને રત્નથી જડિત હતું ત્યાં એક સ્નાનપીઠ (નાવાને બાજઠ) પણ હતું જે વિવિધ પ્રકારના મણિ અને રત્નોથી આલેખાયેલાં ચિત્રોથી યુક્ત હતું. તે સ્નાનપીઠ પર બેસીને બેલરાજાએ ઘણાં જ આનંદપૂર્વક સ્નાન કર્યું. સ્નાન કરીને તેમણે પિતાના શરીર પર ચંદનને લેપ કર્યો. આ રીતે સ્નાનવિધિ પતાવીને તેઓ સ્નાનગૃહમાંથી બહારનીકળ્યા. “નિષ્ણમિત્તા સુ', ૩૨, વિક્ટ, રિક, ગજિં, અમારં ગવંશોëષિ પરિમ, જનાવરના ઝઘચિ, ગળા तालाचराणुचरिय अणुधूयमुइंग', अमिलायमल्लदामं, पमुइपक्कीलियं सपुरजणजा
શ્રી ભગવતી સૂત્ર : ૯
૧૬૪