________________
rai दस दिवस ठिइवडियं करेइ ” ત્યાર બાદ તેણે નગરવાસીએ અને ગ્રામ વાસીએ સાથે મળીને દશ દિવસ સુધી પુત્રજન્મના ઉત્સવ ઉજવ્યે આ ઉત્સવ દરમિયાન તેણે કર લેવાના ખધ કરી દીધેા-ગાય આદિ પર જે કર લેવામાં આવતા હતા તે દસ દિવસને માટે માફ કરી નાખવામાં આવ્યેા. આ ઉત્સવ ક ́ણુથી (રાજ્ય દ્વારા કર આદિ રૂપે ખે'ચાતી રકમથી) રહિત હતા, વિક્રયના નિષેધ થઈ જવાથી દેવા ચેગ્ય વસ્તુથી રહિત હતેા, માપવા ચેાગ્ય વસ્તુથી રહિત હતા, સુભટના પ્રવેશથી રહિત હતા એટલે કે રાજ. ડથી વિહીન હતા. આ ઉત્સવ દરમિયાન ઈંડ મા કરવામાં આવ્યેા હતેા. દડ દ્વારા પ્રાપ્ત થતી રકમને અહીંડ પદથી ગ્રહણ કરવામાં આવી છે, કહેવાનુ' તાત્પર્ય એ છે કે અપરાધી પાસેથી દંડ રૂપે જે પૈસા લેવામાં આવે છે તે લેવાનુ પણ દસ દિવસને માટે બધ કરી નાખવામાં આવ્યુ હતું. એજ પ્રમાણે કાર્યકારી અધિકારીએની ભૂલને કારણે મેતા અપરાધમાં પણુ ભૂલથી કરાયેલ નાના દંડને અહી. * કુદ‘ડ' પદથી ગ્રહણ કરવામાં આવેલ છે. તે પ્રકારના કુદડ પણ માફ કરી નાખવામાં આવ્યેા હતા. રાજ્યનું' પ્રજા પાસેનું લેણુ' પણ માફ કરી નાખવામાં આવ્યુ હતુ. એટલે તેની વસુલાત જ કરવામાં આવતી ન હતી. ઉત્તમ નટા અને ઉત્તમ ઉત્તમ ગણિકાઓ પાસે શ્રેષ્ઠ નાટકા ભજવવામાં આવતાં હતાં. અનેક પ્રેક્ષકે આ ઉત્સવ દેખવા આવતા હતા. નિરંતર મૃદ ંગાના ધ્વનિ ચાલ્યા કરતા હતા, તાજા તાજા પુષ્પાની માલાએથી ઘણી જ સુંદર મહેક વ્યાપી જતી હતી.. આ ઉત્સવને લીધે દરેક માણ્યુ આન'દમગ્ન લાગતા હતા અને ક્રીડારસમાં તરખેાળ જણાતા હતા. પુત્રજન્મના મહાત્સવ પ્રક્રિયાને અહી ‘ સ્થિતિપતિતા' પદથી ગ્રહણ કરાયેલ છે, કારણ કે તે કુલ અથવા લાકની મર્યાદામાં પતિત થાય છે એટલે કે કુલ અને લેાકની મર્યાદાનુસાર જ તે કરવામાં આવે છે.
“ તળ છે. મઢેરાચા મુસાાિણ ઢિઢિયાર, વટ્ટમાળીપ ” આ રીતે દસ દિવસ સુધી ચાલુ રહેલા આ પુત્રજન્માત્સવમાં “સત્ ય, સાહસિક્ હૈં, સવન્નાદુપ્તિ" ચ જ્ઞાપ્ ય, ચ, માણુ ચ, રૂમાળે ચ, વાવેમાળે ચ ”સે કટા રૂપીઆ દ્વારા કરવા ચૈાગ્ય, હજારો રૂપીઆ દ્વારા કરવા ચેાગ્ય, અને લાખા રૂપીઆ દ્વારા કરવા ચૈાગ્ય સત્કારવિશેષો પૈાતે કર્યાં અને અન્યની પાસે કરાવ્યાં, પાતે દાન દીધાં અને અન્યની પાસે દાન દેવરાવ્યાં, તથા વિક્ષિત (અમુક) દ્રવ્યાંશે પેાતે આપ્યાં અને અન્યની પાસે અપાવ્યાં, सएय साहस्सिए य सय साहस्सिए य लभे, पडिच्छेमाणे, पङिच्छावेमाणे एवं विहरइ " તથા આ પુત્રજન્મ।ત્સવ દરમિયાન ખલરાજાએ સેકડા રૂપીઆાના, હજાર રૂપીઆના લાખા રૂપીમાના લાભાના સ્વયં સ્વીકાર કર્યા અને અન્યને પણ એ પ્રકારના લાભ પ્રાપ્ત કરાભ્યેા. આ રીતે દસ દિવસ માટે પૂરેપુરા આનંદ અને ઠાઠમાઠથી પુત્રજન્માત્સવ ઉજવવામાં આયૈ. આ ઉત્સવના
66 तरस
શ્રી ભગવતી સૂત્ર : ૯
૧૬૫