________________
રાજરા જન્માજિયો પર વિવરે ફિચિં પતિ” પ્રથમ દિવસે તે બાલકના માતાપિતાએ પુત્રજન્મમહોત્સવની પ્રકિયા કરી. “વિષે વાળ રતિ” ત્રીજે દિવસે ચન્દ્રસૂર્યદર્શન નામના મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. “છત્તે વિવરે ગારિયં વાત છઠે દિવસે રાત્રિજાગરણરૂપ મહેત્સવ કરવામાં આવ્યો, “gwારણ વિવરે વર્ષ વિત્તે અસદાચાજોઅગિયારમે દિવસ જ્યારે વ્યતીત થઈ ગયો અને અશુચિ જાતકર્મો (સૂતક) પણ જ્યારે પતાવી નાખવામાં આવ્યાં, ત્યારે “વારા વિશે સંજો” બારમે દિવસે તે બાલકના માતાપિતાએ “વિસરું ગળું પણ નામ ઝવણવિંતિ” એક મોટો ભેજનસમારંભ ચક્યો. તે ભોજન સમારંભમાં પીરસવાને માટે અશન પાન, ખાદ્ય અને સ્વાદ્ય રૂપ ચારે પ્રકારના આહાર ઘણા જ મોટા પ્રમાણમાં તૈયાર કરાવવામાં આવ્યા. “યવહ્વવેત્તા કહા શિ કાર રસિહ ચ મંતિ” અગિયારમાં શતકના નવમાં ઉદેશામાં શિવરાજાએ દીક્ષા પહેલાં પિતાના સગાંસંબંધીને જમવાનું જે આમંત્રણ આપેલું તેના જેવું જ વર્ણન અહીં પણ સમજવું. એટલે કે બલ રાજા અને પ્રભાવતી રાણીએ પોતાના મિત્ર, જ્ઞાતિજને, કુટુંબીઓ, રાજાએ અને ક્ષત્રિયને જમવા આવવાનું આમંત્ર આપ્યું. “કાન્તિત્તા તો પછી બgયા ચવર્સિશH R જેવા કાર જાતિ, સંમતિ” ત્યાર બાદ તેને સ્નાનવિધિ આદિ પતાવીને વાયસાદિને માટે અન્નને અલગ ભાગ કાઢવા રૂપ બલિકર્મ કર્યું, કૌતુક અને મંગલ કર્યા અને સ્વપ્નના નિવારણ નિમિત્ત પ્રાયશ્ચિત્ત કર્મ કર્યા. ત્યાર બાદ તેણે બહુ મૂલ્યવાન પણ અ૫ભારવાળાં અલંકારો ધારણ કર્યા. બાકીનું સમસ્ત વર્ણન શિવ રાજાએ કરેલા ભેજનસમારંભના વર્ણન પ્રમાણે સમજવું. “તેણે ત્યાં પધારેલા રાજા અને ક્ષત્રિએ આદિને સત્કાર કર્યો અને સન્માન કર્યું.” આ કથન પર્યતનું સમસ્ત કથન અહીં ગ્રહણ કરવું જોઈએ. “
સત્તા , સમ્ભાળતા તત્તેય મિત્તા વાર પાળ જ ઉત્તરાજ ચ gg” તેમનો સત્કાર અને સન્માન કરીને તેમણે એજ મિત્રો, જ્ઞાતિજને, સ્વજને, સંબંધી, પરિજને, રાજાઓ અને ક્ષત્રિયોની સમક્ષ જ “જયકાયવરૂપ ગયાયં પદુપુરિસપરંપરાઢ ચુંટાણુ યુઝसरिसं कुल संताणतंतुवद्धणकर अयमेयारूवं गोन्नगुणनिप्फन नामधेज्ज करें ति" આર્ય (પિતા), પ્રાર્થક (પિતામહ), પિતૃકાર્યક (પ્રપિતામહ) એટલે કે પિતા આદિ ત્રણ પુરુષાનુગત, અને તે કારણે બહુપુરુષ પરમ્પરાપ્રરૂઢ, કુલાનુરૂપ (કુચિત), બલિષ્ઠ પુરુષનું કુલ હેવાથી તે કુલને માટે શોભાસ્પદ અને કલસન્તાનરૂપ તંતુની વૃદ્ધિ કરનારું એવું (વંશવેલાની વૃદ્ધિ કરનારૂં) આ ગુણનિષ્પન્ન નામ રાખ્યું-“મારૂમે વાર ચઢરણ ૨u gૉ, ૧માवईए देवीए अत्तए, त होउण अम्ह एयस्स दारगस्स नामधेज्ज महाबले" આ બાલક બલ રાજાને પુત્ર છે અને પ્રભાવતી રાણીની કૂખે ઉત્પન્ન થયેલ
શ્રી ભગવતી સૂત્ર : ૯
૧૬