________________
માંથી કઈ ચાર મહાસ્વપ્નો દેખીને જાગી જાય છે. “મઢિચમા વા મંलियंसि. गम्भं वक्कममाणसि एएमिणं चउदसण्ह महासुविणाणं अन्नयरं एवं મહાવિળ પાસત્તાળ પર ઘંતિ” અને જ્યારે માંડલિક રાજા માતાના ગર્ભમાં આવીને ઉત્પન્ન થાય છે, ત્યારે તેમની માતાએ તે ૧૪ મહાવોમાંથી કોઈ પણ એક મહાસ્વપ્ન દેખીને જાગૃત થાય છે. “રમે ૧ i agબ્રિજા ! ના દેવી ને માવળે ”િ હે દેવાનુપ્રિય ! પ્રભાવતીએ વખ્યામાં જે સિંહને જો છે, તે એક મહાસ્વપ્ન જ દેખ્યું છે. “ ગોરાળ રેવાણુવિચા! માયણ લેવી સુવિ વિદે” તેથી હે દેવાનુપ્રિય! પ્રભાવતી દેવીએ જોયેલું આ સ્વમ ઉદાર (ઉત્તમ) જ છે. “જ્ઞાવ ગોm
ટુ કાર મંજસ્ટાર રેવાશુખિયા ! જમવા સેવી સુવિ ફિ” હે દેવાનપ્રિય! પ્રભાવતી દેવીએ કલ્યાણકારક, શિવરૂપ, ધન્યરૂપ અને મંગલકારી રૂમ દેખ્યું છે. તે સ્વમ આપને આરોગ્ય, તુષ્ટિ (સંતેષ) દીર્ધાયુ આદિ પ્રાપ્ત કરાવશે “સ્થામાં સેવાપિયા ! મોાામો, પુત્તરામો, રામો, રેવાદા !” હે દેવાનુપ્રિય! આ રૂમને પ્રભાવે કરીને આપને અર્થલાભ (ધન આદિ સમૃદ્ધિની પ્રાપ્તિ) થશે, ભેગલાભ થશે, પુત્રલાભ થશે અને રાજ્યલાભ થશે. “gવ વસ્તુ વાજુનિયા ! જમા રેવી નાખ્યું માતાળ કુપgિUા ગાવ વીતિર્ધરાળ તુટ્ટ ૪૩ વાવ પા”િ હે દેવાનુપ્રિય ! નવ માસ અને ૭ દિવસરાત્રિ વ્યતીત થયા બાદ પ્રભાવતી દેવી એક એવા પુત્રને જન્મ આપશે કે જે આપના વંશમાં પતાકા સમાન, દીપક સમાન, કુલમાં પર્વતસમાન, કુલાવત' સમાન (કુળના ભૂષણ રૂ૫) અને કુલતિલક સમાન શભશે વળી તે કુળની કીતિ વધારશે, કુળના યશની વૃદ્ધિ કરશે, કુળના આધાર રૂપ હશે, કુળમાં પાદપ રૂપ (વૃક્ષની જેમ આશ્રય દાતા) અને કુળની દરેક રીતે વૃદ્ધિ કરનારે હશે તે સુકમળ કર અને ચરણવાળે હશે, પરિપૂર્ણ પાંચે ઈન્દ્રિયવાળો હશે--અંગોની ખેડ વિનાનો હશે, ચન્દ્રમાના જેવી સૌમ્ય તેની આકૃતિ હશે, જે કાન્ત અને પ્રિયદર્શનવાળો તથા દેવકુમારે જે સુંદર હશે. “શે નિ ચ i સાપ પુણજારમારે કાર રજનપર ઝા મવસ૬, મારો વા મારપ્પા ” તે કુમાર જ્યારે બાલ્યાવસ્થા પસાર કરીને યૌવનાવસ્થામાં આવશે, ત્યારે તે કાંતે રાજ્યને માલિક (રાજા) થશે અથવા તે ભાવિતાત્મા અણગાર થશે. “તે શો છે તેવાણજિયા! पभावईए देवीए सुविणे दिढे, जाव आरोग्गतुदीहाउयकल्लोण जाव दिट्ट" ते કારણે, હે દેવીનુપ્રિય! પ્રભાવતી દેવીએ જે સ્વમ દેખ્યું છે, તે ઉદાર
શ્રી ભગવતી સૂત્ર : ૯
૧૫૮