________________
વિચાર કર્યો. “Truffણત્તા સાર વાર કોriાં ” એ પ્રશ્નમાં ઊંડા ઉતરીને તેમણે તે સ્વપ્નની યથાર્થતાને નિર્ણય કર્યો. “ક્ષેત્તા અન્નમળે સદ્ધિ સૈતિ” ત્યાર બાદ તેમણે એક બીજા સાથે ચર્ચા વિચારણા કરીને તે સ્વપ્નના ફલ વિષે વિચાર કર્યો. “ વંઝિર તરણ સુવિલ્સ દ્રા गहियदा पुच्छियदा, विणिच्छियट्रा, अभिगयदा, बलस्स रणो पुरओ सविणसઆ કામના કરારમાળા પર્વ જાણી” સવપ્ન ફલને વિચાર કરીને જ્યારે તેમણે તે સ્વપ્ન ફલન “રુદ્ધ અર્થ જાણી લીધે, એક બીજા સાથે તેમના નિર્ણય મળવી જોયાં, “કુચિઠ્ઠ પૂછપરછ કરીને જ્યારે તેઓ કેઈપણ પ્રકારના સંશયથી રહિત બની ગયા, જ્યારે તેમણે તેના અર્થને “વિનિરિઝp’ બરાબર નિર્ણય કરી લીધે, અને જ્યારે તેમણે બધી રીતે ‘મિકાચ પૂર્વાપર રૂપે અર્થને જાણ લીધો. ત્યારે તેમણે બલરાજાની સમક્ષ સ્વપ્નશાસ્ત્રોને ફરી ફરીને આધાર આપી આપીને આ પ્રમાણે કહ્યું–“વહુ લેવાનુપિયા ! હું સુવાસસ્થતિ નાયાસ્ટીલ મુવિના, તીસ મટ્ટાણુવિળા રાવરિ સંagવળાવિ હે દેવાનુપ્રિય ! અમારા સ્વપ્નશાસ્ત્રમાં ૪૨ સામાન્ય સ્વપ્નમાં કહ્યાં છે અને ૩૦ મહાસ્વને કહ્યાં છે. આ રીતે કુલ ૭૨ સ્વો કહેલાં છે.
“ તથળે તેવા વિચા! તિથિમ વા વાદિમાગરો વા ... તેમાંથી તીર્થકરોની માતાએ અથવા ચક્રવતી એની માતાઓ “ તિથતિ ના - वटिसि वा गम्भवक्कममाणंसि एए सिं तीसाए महामुविणाणं इमे चोहसमहास. વિણે પાસિત્તાળ પરિવુતિ” જ્યારે તીર્થકર અથવા ચક્રવતી તેમની એ ઉત્પન્ન થાય છે, ત્યારે આ ૩૦ મહાસ્વપ્નમાંથી કઈ ૧૪ મહાસને દેખીને જાગૃત થાય છે. “સંહા” તે ૧૪ મહાસ્વપ્ન નીચે પ્રમાણે છે-“” ઈત્યાદિ-(૧) ગજ, (૨) વૃષભ, (૩) સિંહ, (૪) લક્ષ્મીને અભિષેક, (૫) પુપમાળા, (૬) ચન્દ્રમાં, (૭) સૂર્ય, (૮) ધજા, (૯) કૂંભ, (૧૦) પદ્મસાવર, (૧૧) સાગર, (૧૨) વિમાન અથવા ભવન, (૧૩) રતનરાશિ અને (૧૪) નિધૂમ અગ્નિ. “વાયુદેવો જ વાસુદેવસિ મંત્રમાસિ guપ્ત વોર્સ જણાવળાળે જયરે સત્તા માવળે પારિત્તi ” જ્યારે માતાના ગર્ભમાં વાસુદેવ આવીને ઉત્પન્ન થાય છે, ત્યારે વાસુદેવની માતાએ એ ૧૪ મહાસ્વપનમાંથી કઈ પણ સાત મહાસ્વપનો દેખીને જાગી જાય છે. “વરુંदेवमायरो वा बलदेवंसि गभं वक्कममाणंसि एएसिं चोदसण्ह महासुविणाणं અરરે જરારિ મહાવિને પિત્તાળ પરિવુત્તિ” જયારે માતાના ગર્ભમાં બલદેવ આવીને ઉત્પન્ન થાય છે, ત્યારે બલદેવની માતાએ એ ૧૪ મહાસ્વને
શ્રી ભગવતી સૂત્ર : ૯
૧૫૭