________________
નિરિ” ત્યાર બાદ તેમણે પોત પોતાના મસ્તક પર સરસવ અને હરિ. તાલિકા (દ) વડે મંગલપચાર કર્યો, પછી તેઓ બલરાજાના ઉત્તમ મહેલ પાસે આવી પહોંચ્યા. “વવાદિ છત્તા અવનવાણાકિદુવા િgrગો ઠિર ત્યાં આવીને તેઓ બધાં રાજાના તે ઉત્તમ મહેલના દરવાજા પાસે ભેગા થયા. “garશો મિઢિત્તા મેળેવ કારિયા રવજ્ઞાાસા રે ૩કરિ » ભેગા થઈને તેઓ રાજાની બહારની ઉપથાંનશાળામાં આવ્યા. “વાચ્છિતા વાવ વરું પાચં ન વિષuળે રદ્ધાતિ » ત્યાં આવીને તેમણે બન્ને હાથ જોડીને રાજાને નમસ્કાર કર્યા અને " તમારો જય હો, તમારે વિજય હે ” એવા શબ્દોથી તેમણે રાજાને વધાવ્યું. “તપ કુકિં णलक्वणपाढगा बलेणं रन्ना वंदिय पूइप सकारिय संमाणिय समाणा पत्तेयं पत्तेयं વન્સનું માળે, નિતીતિ” ત્યાર બાદ બલરાજાએ તેમને નમસ્કાર કર્યા, તેમને આદર કર્યો, તેમને સત્કાર કર્યો અને તેમનું સન્માન કર્યું ત્યાર બાદ તેઓ બધાં આગળથી ગઠવેલાં ભદ્રાસન પર બેસી ગયા. “તણળ હે નાથા ભાવ રેકિં નવનિરંતર ર” ત્યાર બાદ બલરાજાએ પ્રભાવતી રાણીને પર્દીની પાછળ બેસાડયાં. “સત્તા પરિઘુનત્યે,
of fragi તે સુજિસ્ટagઢg gવં વાણી” રાણીને પર્દીની પાછળના ભદ્રાસન પર બેસાડીને, ફલ અને ફેલેથી જેના હાથ પરિપૂર્ણ હતા એવા તે બલરાજાએ ઘણુજ વિનયપૂર્વક તે સ્વપ્નલક્ષણપાઠકોને આ પ્રમાણે કહ્યું" एवं खलु देवाणुप्पिया ! पभावइ देवी अज्ज तसि तारिसगसि वासघरंसि जाव કરી છે સિત્તા વિદ્યા” હે દેવાનુપ્રિયે ! આજે ભાગ્યશાળીઓને ચોગ્ય એવાં તે (પૂર્વોક્ત વર્ણનવાળા) શયનગૃહમાં સૂતેલાં પ્રલાવતી રાણીએ સ્વપ્નામાં (પૂર્વોક્તવિશેષાવાળા) એક સિંહને પોતાના મુખમાં પ્રવેશ કરતે જે છે અને ત્યાર બાદ તેઓ જાગી ગયાં છે. “રેવાનુfeqયા! પ્રચાર બોરાઝાન કાર છે અને વાળ રવિત્તિવિરે મવિરાર” તો શું મારે એવું માનવું કે તે ઉદાર આદિ વિશેષણવાળા વપ્નનું “ફલવૃત્તિ વિશેષવાળું (વિશિષ્ટ પ્રકારનું કલ્યાણુરૂપ ફળ પ્રાપ્ત થશે?
" तएणं सुविणलक्खणपढगा बलत्स रण्णो अंतिए एयम, सोच्चा निसम्म ત સં સુવિળ નિરિ” બલ રાજાને મુખેથી આ વાત સાંભળીને અને તેને ચિત્તમાં ધારણ કરીને તે સ્વપ્નલક્ષસૃપાઠકોને ઘણે જ હર્ષ અને સંતોષ થયે. તેમણે પહેલાં તે તે સ્વપ્ન પર અવગ્રહ રૂપે–સામાન્ય રૂપે વિચાર કર્યો. “ગોળબ્રુિત્તા ઉર્દુ અનુવતિ ” ત્યાર બાદ ઈહા રૂપે (વિશેષ રૂપે)
શ્રી ભગવતી સૂત્ર : ૯
૧૫ ૬