________________
રેલા હતાં તે ભદ્રાસન પર જે સુંદર વસ્ત્ર બિછાવવામાં આવ્યું હતું તેનું નામ આસ્તરક (ચાદર) આપવામાં આવેલ છે. વળી તેના પર ગેળ આકાફની મસરક (નાના તકિયા જેવું) પણ ગોઠવેલી હતી. “રેવન્થ વૃત્યુ ગાદિના ઉપર જે વસ્ત્ર બિછાવવામાં આવ્યું હતું તે બિલકુલ સફેદ હતું.
ગાનાકુશં, પમાવા જેવી મદાસનું વાવેરૂ” આ ભદ્રાસનને સ્પર્શ શરીરને સુખકારી હતો, કારણ કે તેના ઉપર અત્યંત કમલ ગાદી બિછાવેલી હતી. આ પ્રકારનું ભદ્રાસન પ્રભાવતી દેવી માટે ગોઠવાવીને તેણે “વહોવુંવિર
” પિતાના આજ્ઞાકારી સેવકને બોલાવ્યા. “સરાવિત્તા પુર્વ જાણી” અને તેણે તેમને આ પ્રમાણે કહ્યું—“વિશ્વમેવ મો રેવાનુબિયા ! अंटंग महानिमित्तमुत्तत्थधारए, विविहसत्थकुसले, सुविणलक्खणपोढए सहावेह" હે દેવાનપ્રિયે તમે ઘણી જ ઝડપથી અષ્ટાંગ મહાનિમિત્તના-આઠ પ્રકારના પરોક્ષાર્થને નિર્ણય કરાવનાર મહાશાસ્ત્રોના-સૂત્ર અને અર્થને હૃદયમાં ધારણ કરનારા તથા અનેક શાસ્ત્રોમાં નિપુણ એવાં સ્વપ્નલક્ષણને જાણનારા સ્વપ્નપઠકોને બોલાવી લાવે. અષ્ટનિમિત્તાંગ આ પ્રમાણે છે-(૧) દિવ્ય, (૨) ઔત્પાત, (૩) આન્તરિક્ષ, (૪) ભૌમ, (૫) આગ (૬) સર, (૭) લક્ષણ અને (૮) વ્યંજન. તે પ્રત્યેકના ત્રણ ત્રણ ભેદ કહ્યા છે. “તારે જોઉં - અgram Ta mદિgmત્તા વરસ નો અંતિયો ફિનિવિમલ રાજાની આ પ્રકારની આજ્ઞાને માથે ચડાવીને તે આજ્ઞાકારી પુરુષે બલરાજાની પાસેથી ચાલી નીકળ્યા. “ફિનિમિત્તા સિઘં સુરિ વઘરું હું દૃસ્થિબાપુ મક્સ કોણ છેવ સુવાવસ્થાપઢાળ જાડું, તેને વાદવિ ત્યાંથી નીકળીને તુરત જ વરાપૂર્વક, ચપળતાપૂર્વક અને અત્યંત વેગપૂર્વક હસ્તિનાપુર નગરની વચ્ચે વચ્ચે થઈને, જ્યાં સ્વપ્નલક્ષણપાઠકોનાં ઘર હતાં, ત્યાં આવી પહોંચ્યા. “૩rrrrrછત્તા તે સુવિણજીવનપાઢણ રાતિ” ત્યાં જઈને તેમણે તે સ્વપ્નલક્ષણ પાઠકે ને બોલાવ્યા –એટલે કે તેમણે તેમને રાજાની આજ્ઞા કહી સંભળાવી. “તi તે સુવિખarઢ વરસ નન્નો થોડુંરિચપુરોહિં તણાવિયા સનાળા ૬૬ સુદ છઠ્ઠાય ચ નાવ કરી પોતાના આજ્ઞાકારી સેવકે દ્વારા બલરાજાએ જેમને લાવ્યા હતા, એવાં તે સ્વપ્નલક્ષણપાઠકે ઘણાજ હર્ષ અને સંતોષ પામ્યા. એજ સમયે તેમણે સ્નાન કર્યું. ત્યાર બાદ વાયસાદિને અન્ન દેવારૂપ બલિકમ તેમણે કર્યું. ત્યાર બાદ મશિના તિલક આદિ રૂપ કૌતુક મંગલ અને પ્રાયશ્ચિત્તની વિધિ પતાવીને તેમણે સુંદર વસ્ત્રો તથા બહુ જ મૂલ્યવાન અને વજનમાં હલકાં એવાં આભૂષણે પહેર્યા. “ સ્થિરિયાઢિયા, મયુદ્ધના સહં તહિં જિલ્લો
શ્રી ભગવતી સૂત્ર : ૯
૧૫૫