________________
66
णिरत्नकुट्टिमतले, रमणीये, स्नानमंडपे, नानामणिरत्नभक्तिचित्रे, स्नानपीठे सुखનિષ્ફળઃ ” સ્નાન કરીને, ચન્દ્રના જેનું જેવુ... પ્રિય દશન છે એવા મલાજા સ્નાનગૃહમાંથી બહાર નીકળ્યેા. ‘ ઉિનિયલમિત્તા એળેવ યાહિત્યિા ચઢ્ઢાળન્નાજ્ઞા તેળેવ વાળજીરૂ ’' ત્યાંથી નીકળીને તે પેાતાની ખાદ્ ઉપસ્થાન શાલામાં આવ્યા. “ જીવનચ્છિત્તા સીાળવયંત્તિ પુસ્થામિમુદ્દે નિરીચર્” ત્યાં આવીને તે પૂર્વ દિશા તરફ્ મુખ શખીને, પહેલેથી જ ત્યાં ગોઠવેલા ઉત્તમ સિંહાસન પર બેસી ગયેા. નિશીરા અન્નનો ઉત્તપુરથિમે વિણીમાq ટ્રુમાસા સેચનસ્થળવુંહ્યુયાર્’ વિદ્ધત્યાયમ જીવવારા... ચાવેફ ' સિંહાસન પર વિરાજમાન થઈને તેણે પેાતાની ઈશાન દિશામાં આઠ ભદ્રાસના ગેાઠવ્યાં. તે ભદ્રાસના સફેદ વસ્ત્રોથી આચ્છાદિત હતાં અને સિદ્ધાર્થંક (સરસવ) વડે તેમના ઉપર મૉંગલાપચાર કરેલ હતા. ચાવેત્તા અવળો જીવનામંતે નાળામળિચળક્રિય' ચિ જેનિન્ગ” ત્યાર ખાદ તેણે પેાતાનાથી ન અધિક દૂર અને ન અધિક પાસે એવાં સ્થાને અનેક મણુિએ અને રત્નાથી માડિત, દેખાવમાં ઘણુાજ સુંદર “ મવપદનુપાય, सहपट्टबहुभत्तिसयचित्तिताण " અતિશય કીમતી વસમાંથી અનાવેલે, જ્યાં ઉત્તમમાં ઉત્તમ વસ્ત્રો અને છે એવી જગ્યાએ વિશેષ મૂલ્ય આપીને ખાસ તૈયાર કરાવેલે, સૂક્ષ્મ તારની (દોરાની) સેકસ પ્રકારની અનાખી કારીગરીવાળા, “ ામિયકસમ ગાય મત્તિવિત્ત ” ઈહામૃગ, વૃષભ આદિનાં ચિત્રાથી ગ્રાભાયમાન, ‘નિંમત’િછાવે, ” એવા અદના પાંત તેણે ત્યાં તણાયેા. અહીં ચાયત’ ” પદ્મથી ડ નર, તુરંગ, મકર, વિહંગ, બ્યાલ, કિન્નર, રુરુ, શરભ, ચમર, કુંજર, વનલતા અને પદ્મ લતાનાં ચિત્રા ગ્રહણ કરવાના છે. એક જાતના જંગલી જાનવરનું નામ ઈહામૃગ (વ) છે. ઋષભ એટલે અળદ, વ્યાલ એટલે સપ` કિન્નર એટલે એક પ્રકારના વ્યન્તરવિશેષ દેવ, ‘ રુરુ' એક પ્રકારના મૃગવિશેષને કહે છે, શરભ એટલે અષ્ટાપદ નામનુ' જાનવર, ચમર એટલે ચમરી ગાય, કુંજર એટલે હાથી, અશેાકાદિ લતાઓને વનલતા કહે છે, અને કમલિનીને પદ્મક્ષતા કરું છે. આ બધાં ચિત્રા તે પોં પર દોરેલાં હતાં. अछावेत्ता नाणामणिरयणમત્તિપિત્તે ” પ તણાવ્યા બાદ તેણે તે પર્દાની પાછળ એક સુંદર ભદ્રાસન ગોઠવ્યુ'. તે ભદ્રાસન અનેક મણિ અને રત્નાથી મંડિત ચિત્રાથી યુક્ત હતું, “નત્યચમ ચમસૂરનોસ્થળ' ' તેના ઉપર કામલ ગાદી અને તકિયા બિછા
66
શ્રી ભગવતી સૂત્ર : ૯
૧૫૪