________________
પુથી તેની સજાવટ કરાવો. “દાઢાનુકવરવું ના પદિ ઇદ ૨, જાવેકાળા અગર, ઉત્તમ કદ્રુપ, લેબાન આદિ ધૂપ વડે તેને એવો તે સુગંધયુક્ત બનાવે કે જાણે કે તે તેના મઘમઘાટથી સુગંધની ગુટિકા જેવું બની જાય આ પ્રમાણે કરી કરાવીને ““ઉgram gg” ત્યાં એક સિંહાસન ગોઠવે. “
સત્તા મત્ત બાર ” સિંહાસન ગોઠવીને “મારી આજ્ઞાનુસાર બધી તૈયારી થઈ ગયાની ખબર મને પહોંચાડે. “સાન' ते कोइंबिय जाव पडिसुणेता खिप्पामेव सविसेस बाहिरिय उवदाणसाल जाय
વિનંતિ” બલરાજાની આ પ્રકારની આજ્ઞા સાંભળીને તે આજ્ઞાકારી સેવકે તરત જ બહારની ઉપસ્થાનશાલામાં આવ્યા, તેમણે તે ઉપસ્થાનશાલામાં વિશેષરૂપે સુગંધયુક્ત જળ છાંટયું, કચરે વગેરે સાફ કર્યો અને છાણ આદિ વડે લીપી પીને તેને શુદ્ધ કરી ત્યાર બાદ કાલા અગરુ, ઉત્તમ કંદ્રપ અને લોબાન આદિ ધૂપથી તેને એવી મઘમઘતી કરી દીધી કે તેમાંથી નીકળતી મહેકને લીધે તે ઉપસ્થાનશાલા સુગંધિત દ્રવ્યની એક ગુટિકા જેવી બની ગઈ. ત્યાર બાદ તેઓએ બલરાજાની પાસે આવીને તેમને કહ્યું-“હે રાજન! આપની આજ્ઞાનુસાર બધી તૈયારી થઈ ગઈ છે. “તi રે વાજે રાજા પંજૂરવારસમણિ રાગો દમ, અનુત્તા વચઢાગો વાવો” ત્યાર બાદ પ્રાત:કાળ થતાં તે રાજા પિતાની શય્યા પરથી ઉઠા. ઉઠીને પાદપીઠ પર પગ મૂકવાના બાજોઠ પર) પગ મૂકીને પિતાના પલંગ પરથી નીચે ઉતર્યો. “ હિર લેર બgણા સેવ ઉવાચ્છ” ત્યાર બાદ જ્યાં પિતાની વ્યાયામશાળા હતી, તે તરફ ગયે. ત્યાં જઈને તેણે તે વ્યાયામશાળામાં પ્રવેશ કયા. “હા વવવા દેવ ગણા તહેવ મકનારે જાવ
લવ ચિરંતને નવ મઝદાહો નિયમ” ઔપપાતિક સૂત્રના પૂર્વાર્ધના ૪૮માં સૂત્રમાં વ્યાયામશાળા અને સ્નાનગૃહનું જેવું વર્ણન કરવામાં આવ્યું છે, એવું જ વર્ણન બલરાજાની વ્યાયામશાળા અને તેમના સ્નાનગૃહ વિષે અહીં ગ્રહણ કરવું જોઈએ “તત્ર ને ચાચા-ચોથાયછાવ્યામHટ્ટ
જઃ ” વ્યાયામનું આ પ્રમાણે વર્ણન કરવામાં આવ્યું છે વ્યાયામશાળામાં જઈને તેણે વ્યાયામના અનેક દાવ કર્યા, દેડવાની તથા મલ્લે સાથે કુસ્તી કરવાની કસરત આદિ કર્યા. “ ગ્યા” એટલે ગુણનિકા, “વલાન ? એટલે દોડવુ અને “વ્યામર્દન” એક બીજાની સાથે અંગને ભીડાવવા રૂપ કુરતી.
વ્યાયામશાળામાંથી નીકળીને તે સ્નાનગૃહમાં આવ્યા ઔપપાતિક સૂત્રમાં સ્નાનગૃહનું આ પ્રમાણે વર્ણન કર્યું છે-“મન્નતો ગોઢામિની, વિચિત્રક
શ્રી ભગવતી સૂત્ર : ૯
૧૫૩