________________
" इच्छियपडिच्छियमेयं देवाणुप्पिया ! मे जहेयं तुझे वदह त्ति कटु त सुविणं સન્ન ફિઝ” હે દેવાનુપ્રિય! આ પુત્રપ્રાપ્તિ વિષયક સ્વપ્નદર્શન મારા અંત:કરણની ઈચ્છાને અનુરૂપ છે, ઈષ્ટ છે, અત્યન્ત ઈષ્ટ છે અને સ્વીકાર્ય છે. આપે તે સ્વપ્ન વિષે જે કહ્યું તે યથાર્થ જ છે આ પ્રમાણે કહીને તેણે બલરાજા દ્વારા કથિત તે સ્વપ્નફલને સ્વીકાર કર્યો. “છિત્તા रण्णा अब्भगुन्नाया समाणो णाण मणिरयणभत्तिचित्ताओ भद्दासणाओ अब्भुठेइ, બન્મત્તા” ત્યાર બાદ પોતાના પતી બલરાજાની આજ્ઞા લઈને તે વિવિધ મણિરથી યુક્ત અને ચિત્રોથી અલંકૃત એવા તે સુખાસન પરથી ઊભી થઈ ત્યાંથી ઉઠીને “અસુરિસમજવ8 નાવ જણ, વેળા સર સયfળકને, તેને વાજજીરૂ” વરારહિત, ચલતા રહિત, અને હંસના સમાન ગતિથી, વિલંબ કર્યા વિના, અસંભ્રાન્તરૂપે તે જ્યાં પિતાની શય્યા હતી. ત્યાં આવી, “samછિત્તા, સળિકન્નતિ, નિશીથ, રિલીફા વં વાસી” ત્યાં આવીને તે પિતાની શય્યા પર બેસી ગઈ શય્યા પર બેસીને તેણે આ પ્રમાણે કહ્યું- “મા જે સત્તને પાળે કંકા વિશે બહિં પાવકુમળfછું રિમિત ત્તિ રદ ' મારું આ ઉત્તમ, અભીષ્ટ અને મ ગલ સ્વપ્ન અન્ય પાપસ્વપ્ન દ્વારા નષ્ટ થવું જોઈએ નહીં. તે સ્વપ્ન ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ કરાવનાર હોવાથી તેને ઉત્તમ કહ્યું છે. અને અનર્થને વિવંસ કરનાર હોવાથી તેને મંગલ કહ્યું છે. "देवगुरुजणसंबद्धाहिं पसत्याहिं मंगल्लाहि धम्मियाहि कहाहि सुविणजागरियं દિશામળી ૨ વિરૂ” આ પ્રમાણે વિચાર કરીને તે દેવ અને ગુરુ સંબંધી પ્રશસ્ત, માંગલિક અને ધાર્મિક કથાઓ કરતી થકી સ્વપ્નસંરક્ષણ નિમિત્તે જાગરણ કરવા લાગી સૂપા
“તામાં છે સાચા છોકુવિચgરણે સ ” ઈત્યાદિટીકાથ–“તા રે વછે સાચા હુવિચપુરિરે સા, સાવેત્તા ઘઉં वयासी खिप्पामेव, भो देवाणुप्पिया ! अज्ज सविसेसं बाहिरिय उवद्वाणसाल iધોતિયુરૂ સંમરિનોવ૪િ૪ સુરાપવરપંચવઇrgeોરચાસ્ટિ” ત્યાર બાદ બલ રાજાએ પોતાના કૌટુંબિક પુરુષને (આજ્ઞાકારી સેવકને) બેલાવ્યા અને તેમને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિ ? તમે બની શકે એટલી ત્વરાથી. આજે બહારની ઉપસ્થાનશાલામાં (દીવાનખાનાને) વિશિષ્ટ પ્રકારે ગંદક છેટા. તેમાંથી કચરો વગેરે કઢાવીને તેને વાળીઝૂડીને સાફ કરાવો, તેને છાણ આદિ વડે લીંપીગૂંપીને સુંદર બનાવે, ઉત્તમ સુગંધયુક્ત પાંચે વર્ણનાં
શ્રી ભગવતી સૂત્ર : ૯
૧૫ ૨