SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ 66 સ્થવિરાના પ્રશ્ન- મૂળમંતે! જમણ અસુતિ અનુકુમારન્નો લેમે महाराया सोमाए रायहाणीए सभाए सुहम्माद सोमंसि सीहासणंसि तुडिएणं अव દેશં નન્હા ચમરસ '' હે ભગવન્ ! અસુરેન્દ્ર, અસુરકુમારરાજ ચમરના લેાકપાલ સેામ મહારાજ પાતાની સેામા નામની રાજધાનીની સુધર્માંસભામાં સેામ નામના સિંહાસન પર વિરાજમાન થઈને, પોતાની ત્રુટિકની (વૈક્રિય શક્તિ દ્વાશ રચિત દેવીસમૂહની) સાથે અને ચાર અગ્રમહિષીઓની સાથે ભાગે ભાગવવાને સમ હાય છે ખરો? અહીં “અવલેસ ના સમરÆ આ સુત્રપાઠ દ્વારા એ વાત પ્રકટ કરવામાં આવી છે કે ચમરના પ્રકરણમાં આ પ્રમાણે કહ્યું છે. અન્યા बहुभिः असुरकुमारैः देवैश्व देवीभिश्व संपरिवृत्तो महताऽऽहत नाट्यगीतवादिततन्त्रीતજીતાવ્રુતિતષનરૢસ્પટુત્રવાસ્તિવેળ મોશમોગાન, ચુનાનો વિસ્તુÇ” કહેવાનું તાત્પય એ છે કે સેામ લેાકપાલ બીજા અનેક અસુરકુમાર દેવા અને દેવીએના સમૂહની સાથે તે સભામાં નાટકો દેખી શકે છે, ક્રિય સંગીત તથા વિવિધ વાજિંત્રાના નાદ સાંભળી શકે છે. આ રીતે તે શબ્દાદિ અવશ્ય ભેગવી શકે છે. પરન્તુ તે ત્યાં મૈથુન સેવનરૂપ ભાગભાગેાને ભેગવી શકતા નથી. ܕܕ " नवरं परियारो जहा सूरिया भस्म, सेसं तं चैव जाव णो चेव णं मेहूणચિ” ચમરની અપેક્ષાએ સેમ લેાકપાલના કથનમાં જે વિશેષતા છે. તે આ પ્રમાણે છે-સામલેકપાલના પરિવારનું વર્ણન સૂર્યાભદેવના પરિવારના વણુન પ્રમાણે સમજવુ, ખાકીનું સમસ્ત કથન ચમરના કથન અનુસાર જ ગ્રહણ કરવું. આ કથનને સારાંશ ઉપર આપવામાં આવી ગયેા છે. સ્થવિરા પ્રશ્ન-૮ મરસનું મંà! લાવ જો જ્ઞમગ્ર માન્નો હર્બનમહિનો ? ” હે ભગવન્! ચમરના લેાકપાલ યમ મહારાજને કેટલી અગ્રમ હિષીમા છે? મહાવીર પ્રભુના ઉત્તર- ડ્વ ચેત્ર, નવાં ઝમાન્ રાયઢાળી, તેલ ના સોમÆ ” હું આર્યો ! સામ લેાકલેપાલના કથન જેવું યમલેાકપાલનું કથન સમજવું. એટલે કે યમ મહારાજને પણ ચાર અગ્રમહિષીએ છે. તે પ્રત્યેકને એક એક હજાર દેવીઓના પરિવાર છે, ઇત્યાદિ કથન અહીં પણ ગ્રહણ કરવું. સેમ લેાકપાલના કથન કસ્તાં યમ મહારાજાના કથનમાં એટલી જ વિશેષતા છે કે યમ મહારાજની રાજધાનીનું નામ યમા છે તેમના સિ ંહાસનનું નામ યમ સિંહાસન છે. “ વળા વિ, નવાં વાળÇ રાચદ્દાળીÇ '' એજ પ્રકારનું કથન ત્રીજા લેકપાલ વરુણુ વિષે પણ સમજવું. પરન્તુ તેની રાજધાનીનું નામ વરુણા સમજવું. વરુણને પણ ચાર અઞમહિષી છે. તે પ્રત્યેકને દેવીપરિવાર એક એક હજારના હાવાથી કુલ ચાર હજારના દેવીપુરવાર થાય છે. આ સમસ્ત પરિવાર વૈક્રિયશક્તિજન્ય હાય છે. શ્રી ભગવતી સૂત્ર : ૯ ૪૮
SR No.006423
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages241
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy