________________
"एवं वेसमणस्स वि, नवर वेसमणाए रायहाणीए, सेसं तं चेव, नो चेव i gratત્ત ચોથા લેકપાલ વૈશ્રમણને પણ ચાર અગ્રમહિષીઓ છે. તે પ્રત્યેક અગ્રસહિષીને દેવી પરિવાર એક એક હજાર દેવીઓને કહ્યો છે. એટલે તે પ્રત્યેક દેવી પિતાની વક્રિયશક્તિથી ૧૦૦૦-૧૦૦૦ દેવીઓનું નિર્માણ કરી શકે છે, ઈત્યાદિ કથન સોમલેકપાલની અગ્રમહિષીઓના કથન પ્રમાણે સમજવું. સોમ લેકપાલના કથન કરતાં અહીં એટલી જ વિશેષતા છે કે વૈશ્રવણ લેકપાલની રાજધાનીનું નામ વૈશ્રવણ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સોમલેકપાલની અપેક્ષાઓ જેવા પ્રશ્નોત્તરો આગળ આપ્યા છે, એવા પ્રશ્નોત્તરો અહીં પણ ગ્રહણ કરવા જેમ કે...
પ્રશ્ન-“શું વૈશ્રવણ લોકપાલ પોતાની વૈશ્રવણ રાજધાનીની સુધર્માસભામાં વૈશ્રવણ સિંહાસન પર વિરાજમાન થઈને, પિતના અનેક અસુરકુમાર દે અને દેવીઓના સમૂહથી વીંટળાઈને, ઉપર્યુક્ત ચાર હજાર દેવીઓના સમૂહ સાથે દિવ્ય ભાગે ભેગવી શકે છે ખરો?
ઉત્તર-હે આર્યો! વેશ્રવણ લેકપાલ અન્ય દેવેની સાથે નાટ્ય, સંગીત આદિ દિવ્ય ભેગે ભેગવી શકે છે, પરંતુ તે ત્યાં મિથુન સેવન કરી શકતું નથી.
સ્થવિર ભંગવતને પ્રશ્ન-“વસ્ટિક અંતે! ફોર્જાિવરણ પુછા” હે ભગવન! વૈરોચનેન્દ્ર, વૈરોચનરાજ બલિને કેટલી અગ્રમહિષીએ કહી છે?
મહાવીર પ્રભુને ઉત્તર-“અરજો! વંશ મહિલીગ ૫omત્તા” હે આર્યો! બલીન્દ્રને પાંચ અગ્રમહિષીઓ (પટ્ટરાણીએ) કહી છે. “સંજ્ઞા-સુમા, નિjમા,
મા, નિરમા મા” તેમનાં નામ નીચે પ્રમાણે છે- (૧) શુક્લા, (૨) નિશુમ્ભા, (૩) રંભા, (૪) નિરંભ અને (૫) મદના (તરગv unit કેવી મદદ લેવું જ ” તે પ્રત્યેક અમહિષીને દેવી પરિવાર આઠ આઠ હજાર છે. આ વિષયને લગતું બાકીનું સમસ્ત અગ્રમહિષીઓના પૂર્વોકત કથન પ્રમાણે સમજવું. કહેવાનું તાત્પર્ય એ છે કે બલીન્દ્રની પ્રત્યેક અગ્રમહિષી આઠ આઠ હજાર દેવીઓની વિગુણ કરી શકે છે. આ રીતે બલીન્દ્રનો કુલ દેવી પરિવાર ૪૦ હજારને થાય છે. તે દેવી પરિવારને બલીન્દ્રને ત્રુટિત કહે છે. “વાર बलिचंचाए, रायहाणीए, परियारो जहा मोउद्देसए, सेसं तं चेव जाव मेहुणवत्तियं" ચમરના કથન કરતાં બલિના કથનમાં એટલી જ વિશેષતા છે કે અમરની રાજધાની ચમચંચા છે, પણ બલિની રાજધાની બલિચંચા છે. બલિના પરિવારનું કથન ત્રીજા શતકના પહેલા ઉદેશામાં કહ્યા અનુસાર સમજવું. આ ઉદેશાને અહીં કે દેશક કહેવામાં આવેલ છે, કારણ કે આ ઉદેશામાં વણિત વિષયનું પ્રતિપાદન મેકાનગરીમાં કરાયું હતું. બલીન્દ્ર પણ સુધર્માસભામાં મૈથુન સંબંધી ભેગે ભેગવી શકતો નથી, પણે નાટ્ય, ગીત, વાદ્યસંગીત આદિ શબ્દાદિ ભેગે અવશ્ય ભેગવી શકે છે.
સ્થવિરને પ્રશ્ન-“જસ્ટિa i મંતે ! ઘોજિંદા કોચર મહoો જ શાલિગો Tomત્તાગો?હે ભગવન! વૈરોચનેન્દ્ર વૈરચનરાય બલિના લેકપાલ સોમ મહારાજને કેટલી અગ્નમહિષીઓ છે?
શ્રી ભગવતી સૂત્ર : ૯
૪૯