SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર પ્રભુને ઉત્તર–“મારો જરારિ મહિણીઓ Unત્તાવો” હે. આ! બલિના લેપાલ સેમ મહારાજને ચાર અગમહિષીઓ કહી છે. “સંક-પીળા, સુમક્ષિ, વિવા, કાળી ” તેમના નામ નીચે પ્રમાણે છે(૧) મેનકા, (૨) સુભદ્રા, (૩) વિજયા, અને (૪) અશનિ. “તરથ gang જેવી સે કહાં જમાનોનg, gવં કાર રેસમરસ” તે પ્રત્યેકના દેવીપરિ. વારનું કથન ચમરના લોકપાલ સેમની અગ્રમહિષીઓના પરિવાર પ્રમાણે સમજવું એટલે કે એક એક હજાર દેવીઓને તે પ્રત્યેક અમહિષીને પરિવાર સમજ. આ રીતે બલીન્દ્રના લેકપાલ તેમને દેવી પરિવાર ચાર હજાર થાય છે, એમ સમજવું. એજ બલીન્દ્રના લેકપાલ સોમનું ત્રટિત દેવી સમૂહ) સમજવું તેના ભેગ આદિ વિષયક કથન ચમરના લેકપાલ સમના કથન અનુસાર સમજવું. બલિના બાકીના ત્રણ લેકમાલ-ધમ, વરુણ અને વૈશ્રવણના વિષયમાં પણ સોમ લેપાલના જેવું જ કથન સમજવું. સ્થવિરેન પ્રશ્ન-“ધરસ મતે ! રાજકુમારિયાસ રાજકુમારશ્નો ૬ અમહિલીગો quત્તાશો?” હે ભગવન્! નાગકુમારોના ઈન્દ્ર, નાગકુમારરાજ ધરણને કેટલી પટ્ટરાણીઓ કહી છે? મહાવીર પ્રભુનો ઉત્તર–“ ગરવો મહૂિ vvmત્તાગો” હે આર્યો! નાગકુમારેન્દ્ર ધરણને છ ધરણને છ પટ્ટરાણીઓ કહી છે. “ વહા” તેમના નામ આ પ્રમાણે છે-“રા, સુરત, રા, રોહામળી, રં, ઘવિગુણા” (૧) ઈલા, (૨) શુક, (૩) સદારા, (૪) સોદામિની, (૫) ઈન્દ્રી અને (૬) ઘનવિઘત્કા. “તથi grni[ રેવાર છે છે દેવીસરણારું પરિવારો Toળો તે પ્રત્યેક પટ્ટરાણીને દેવી પરિવાર ૬-૬ હજાર દેવીઓને છે, “મૂi Rાળો પામે તેવી મન્ના છે છે તેવી સારું રવા વિવિત્ત” કારણ કે તે પ્રત્યેક પટ્ટરાણી પિતાની વકિયશક્તિથી બીજી છ છ હજાર દેવીઓનું નિર્માણ કરી શકવાને સમર્થ હોય છે. “ઘવાર સપુષ્યાનું ઝીરં સેવાસાણારું, તે તેં ag” આ રીતે ધરણેન્દ્રને કુલ દેવીપરિવાર ૩૬૦૦૦ને થાય છે. આ છત્રીશ હજારના દેવી પરિવારને ત્રુટિક (વર્ગ) કહે છે, સ્થવિરોને પ્રશ્ન-“vમૂળ અરે ! ઘરને તેલં વેવ, નવર ઘfપ ચાળી, વાળ સ રીફાઇલિ, રો પરિવાર, તં રે” હે ભગવન્! નાગકુમારેન્દ્ર, નાગકુમારરાજ ધરણ પિતાની ધરણું રાજધાનીની સુધર્માસભામાં ધર નામના સિંહાસન પર વિરાજમાન થઈને પિતાના ત્રુટિક સાથે (૩૬ હજાર દેવીઓના પરિવારની સાથે) દિવ્ય ભેગેને ભેગવવાને સમર્થ છે ખરો ? મહાવીર પ્રભુને ઉત્તર-હે આર્યો! આ પ્રશ્નને ઉત્તર અમર અને બલિના પ્રકરણમાં જે પ્રમાણે આપવામાં આવે છે, તે પ્રમાણે ધરણના વિષયમાં પણ સમજ. તેમાં રાજધાનીના નામને તથા સિંહાસનના નામનો જ તફાવત છે. અમરની રાજધાની ચમરચંડ્યા છે, બલિની રાજધાની બલિચંચા છે અને ધરણની રાજધાની ધારણા છે. ધરણના સિંહાસનનું નામ પણ ધરણુ સિંહાસન છે. ધરણને પરિવાર આ પ્રમાણે કહ્યો છે– " हि सामाणियसाहम्सीहि तायत्तीसएहि, चउहि लोगपालेहि, छहि अग्गमहि. सीहि, सत्तहिं अणिपहि, सत्चहि अणियाहिवईहि, पउवीसाए आयरक्खदेवसाहस्सीहि, શ્રી ભગવતી સૂત્ર : ૯ ૫૦
SR No.006423
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages241
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy