________________
અમ્નફ્િ ચ વહૂર્ત્તિ નાળ મારેäિ વેહિં ચ, વૈěિ ચદ્ધિ સંપુğિકે” તેના છ હજાર સામાનિક દેવે છે, ૩૩ ગુરુસ્થાનીય ત્રાયસ્ત્રિ શક દેવા છે, ચાર લેાકપા છે, છ પટ્ટરાણીઆ છે, સાત સેનાએ છે, સાત સેનાએના સાત સેનાપતિએ છે, ૨૪ હજાર આત્મરક્ષક દેવા છે, અને બીજા પણ અનેક નાગકુમાર દેવા અને દેવીએ છે. આ બધાં દેવાના પિરવારથી તે સદા યુક્ત રહે છે. તે પોતાની સુધર્માંસભામાં આ બધાં પરિવારથી યુક્ત થઇને શબ્દાદિક ભેગા ભેગવી શકે છે, પણ મૈથુનસેવન કરી શકતા નથી.
સ્થવિરાના પ્રશ્ન-“ ધરળÆ ળ" નાળ માનિ જાવાu હોળાÄ માદળો દર અાીિઓ વળત્તાો ? '' હે ભગવન્ ! નાગકુમારૅન્દ્ર, નાગકુમાર. રાજ ધરણને જે ચાર લેાકપાલા છે, તેમાંથી કાલવાલ નામના લેાકપાલને કેટલી અગ્રમહિષીએ છે?
"9
મહાવીર પ્રભુના ઉત્તર-‘“ લગ્નો ! ચત્તાર બગફ્િસીએ વળત્તાઓ ’ આ! ધરણના કાલવાલ નામના લેાકપાલને ચાર અગ્રમહિષીએ છે. “સંજ્ઞ।” તેમનાં નામ આ પ્રમાણે છે-‘ કોળા, વિમા, સુપ્પમાં, યુર્ંસળા ” (૧) અશેાકા, વિમલા, (૩) સુપ્રભા અને (૪) સુદશ’ના. ‘“તસ્થળ મેનાર્ અવલેલું જ્ઞા સમરણ હો પાછાળ, વં લેસાળ' તિ‚ વિ” તે પ્રત્યેક અગ્રમહિષીના દૈવી પરિવાર ચમરના લેાકપાલેાની અગ્રમહિષીએના દેવીપરિવાર જેટલેા કહ્યો છે. એટલે કે ચમ૨ના લેાકપાલેની અગ્રમહિષીઓના દેવીપરિવાર એક એક હજારનેા કહ્યો છે, તેથી કાલવાલ લેાકપાલની પ્રત્યેક અગ્રમહિષીના ૧૦૦૦-૧૦૦૦ દેવીઓના પરિવાર સમજવા તે પ્રત્યેક અગ્રમહિષી પેાતાની વિકણાશક્તિથી ખીજી ૧૦૦૦-૧૦૦૦ દેવીનુ નિર્માણૂ કરી શકે છે. આ રીતે ચારે અગ્રમહિષીએ કુલ ૪૦૦૦ દેવીઓનુ` નિર્માણ કરી શકે છે. આ રીતે કાલવાલ લેાકપાલના દેવીપરિવાર ૪૦૦૦ દેવીઓના સમજવે, એજ કાલવાલનુ' ત્રુટિક ( દેવીસમૂહ ) છે, ઈત્યાદિ સમસ્ત કથન અહીં ચમરના લેાકપાલના કથન અનુસાર સમજવુ, ધરણના બાકીના ત્રણ લેાકપાલેાનાં નામ આ પ્રમાણે છે–કાલવાલ, શૈલવાલ અને શખ વાલ. આ ત્રણે લૈકપાલા વિષે પણ કાલવાલના જેવી વક્તવ્યતા સમજવી, સ્થવિર ભગવ ંતાને પ્રશ્ન-માળાનાં મંતે! પુચ્છા ” હું ભગવન્ ! ભૂતાનન્દને કેટલી અગ્રમહિષીએ છે ?
""
" तत्थणं
મહાવીર પ્રભુના ઉત્તર-“ કો! છે ગાહિનીઓ પન્નાઓ '' હૈ આર્યો! ભૂતાનન્દને છ અગ્રમહિષીએ છે, “ સંજ્ઞા ” તેમનાં નામ નીચે પ્રમાણે છે-“યા, ચણા, સુચા, હ્રચાવતી, યજંતા, ચળમા’” (૧) રૂપા, (૨) રૂપાંશા, (૩) સુરૂપા, (૪) રૂપકાવતી, (૫) રૂપકાન્તા અને (૬) રૂપપ્રભા. મેવાર્ ફેવીક્ અવલેહંગા ધરળદર ’' ભૂતાનન્દની પ્રત્યેક અગ્રમહિષીના પરિ. વાર ધરણેન્દ્રની પ્રત્યેક અગ્રમRsિત્રીના પરિવાર જેટલા સમજવા. આ રીતે ભૂતા
શ્રી ભગવતી સૂત્ર : ૯
૫૧