________________
નન્દની પ્રત્યેક અગ્રમહિષીના દૈવી પરિવાર ૬-૬ હજાર દેવીઓના થાય છે. તેથી તેની છ અગ્રમહિષીઓના ૩૬૦૦૦ દેવીઓના કુલ પિરવાર થાય છે. આ રીતે ભૂતાનન્દના દેવીપિરવાર ૩૬૦૦૦ દેવીઓના સમૂહ રૂપ હેાય છે. ઇત્યાદિ સમસ્ત કૅથન ધરણેન્દ્રના પ્રકરણમાં કહ્યા પ્રમાણે જ અહીં પણ સમજી લેવું. સ્થવિશ્વના પ્રશ્ન-‘ સૂચવસન મંતે ! નાાવિત્તત્ત પુચ્છા ’” હે ભગવન્ ! ભૂતાનંદના જે ચાર લેાકપાલ છે, તેમાંથી નાગવિત્ત નામના જે લેાકપાલ છે. તેને કેટલી અગ્રમહિષીએ છે ?
""
મહાવીર પ્રભુને ઉત્તર-ચત્તર્િલગીગો પળત્તાઓ”હું આર્યા ! ભૂતાનન્દના લેાકપાલ નાગવિત્તને ચાર અગ્રમહિષીએ છે‘“ સંજ્ઞા ’” તેમનાં નામ આ પ્રમાણે છે-“સુગા, સુમા, મુલાયા, સુમળા (૧) સુનંદા, (૨) સુભદ્રા, સુજાતા અને (૪) સુમના. “ તથ મેળાÇ ફેવી સેણંના સમર્ હોળવાજાળ, દ્યું સેલા વિષ્ફ વિ હોવાાળ' :' તે પ્રત્યેક અગ્રમહિષીના દેવી પરિવાર ચમરના લેાકપાલેની અગ્રમહિષીએના દેવી પિરવાર જેટલે કહ્યો છે. આ રીતે નાગવિત્ત લેાકપાલની પ્રત્યેક પટ્ટરાણીના ૧૦૦૦-૧૦૦૦ દેવીઓના પરિવાર કહ્યો છે, કારણ કે તે પ્રત્યેક પટ્ટરાણી ૧૦૦૦-૧૦૦૦ દેવીઓનું પાતાની વૈક્રિયશક્તિથી નિર્માણ કરી શકે છે તેથી ચારે અગ્રમહિષીઓને ૪૦૦૦ દેવીએના કુલ પિરવાર કહ્યો છે. આ રીતે નાગવિત્ત લેાકપાલને દેવીપરિવાર ૪૦૦૦ના છે. તે પરિવારને ત્રુટ્રિક કહે છે. મા પ્રકારનુ` કથન નાગવિત્ત સિવાયના ત્રણ લેાકપાલે વિષે પશુ સમજવુ. “ને ફિનિકાળિયા સેસિ ગદ્દા ધનિક્સ હોવાાળ' વિસેષ ના પળલ હોનાહાળ` '' જે દક્ષિણના ઇન્દ્રો છે, તેમની વક્તવ્યતા ધરણેન્દ્રની વકતવ્યતા અનુસાર સમજવી. તથા દક્ષિણેન્દ્રોના લેાકપાલાની વક્તવ્યતા ધરણના લેાકપાલેની વકતવ્યતા પ્રમાણે જ સમજવી. ' उत्तरला इंदाण जहा भूयाण दस्स, लोग पालाण बि तेसिं जहा મૂચાળ ન હોવાહાળ* ?' ઉત્તર દિશાના ઈન્દ્રોની વક્તવ્યતા ભૂતાનન્દની વક્તવ્યતા પ્રમાણે સમજવી અને ઉત્તરન્દ્રોના લેાકપાલેાની વકતન્યતા ભૂતાનન્દના લેાકપાલેાની વક્તવ્યતા જેવી સમજવી. “ [વર' ' પરન્તુ “ફ્ળ પ્રવેÄિાવાળીઓ, સીદાસળાળી ચ સિામાનિ ’” તેમની રાજધાનીએ અને સિંહાસનેાના નામમાં જ ફેર પડે છે. દરેક ઇન્દ્રની રાજ ધાની અને સિ'હાસનનુ નામ તેના નામ પ્રમાણે જ સમજવું. * ચારો ગદા સચસદ્ પઢમે ક ્ä '' સમસ્ત ઇન્દ્રોના પરિવારનું કથન ત્રીજા શતકના પહેલા ઉદેશામાં આપવામાં આવેલ છે, તે તે પ્રકારનું કથન અહીં પણ ગ્રહેણુ
શ્રી ભગવતી સૂત્ર : ૯
૫૨