________________
કરવુ. " लोगपालाणं सव्वेसिं रायहाणोओ सीहासणाणि य सरिसनामगाणि, परियारो ના ચમરÆ ઢોળવાસ્કાળ` '' સમસ્ત લેાકપાલાની રાજધાનીએ અને સિહાસનાનાં નામ, તે લેાકપાલેાના નામ પ્રમાણે જ સમજવા. તે લેકપાલેાના પિરવારનુ કથન ચમરના લેાકપાલેાના પરિવારના કથન પ્રમાણે સમજવુ.
હવે સ્થવિર ભગવાના મહાવીર પ્રભુને ન્યન્તરા વિષે પ્રશ્ન પૂછે છે— कालस्स णं भंते! पिखाविंदस्स पिसायरनोकइ अग्गमहिमोओ पण्णत्ताओ ? હું ભગવન્ ! પિશાચાના ઇન્દ્ર, પિશાચરાજ કાળને કેટલી અગ્રહિષીએ છે ?
*r
મહાવીર પ્રભુના ઉત્તર-‘લખ્ખો રત્તરિ ગમદ્દિશ્ત્રીઓ પળત્તાબો” હું આર્યાં! પિશાચેન્દ્રને ચાર અગ્રમહિષીએ કહી છે. “સંજ્ઞા” તેમનાં નામ આ પ્રમાણે છે મજા, મહત્ત્રમાં, સવ્વત્ઝા, સુર'સખા '' (૧) કમલા, (૨) કમલપ્રભા, (૩) ઉપલા અને (૪) સુદર્શના. “ તથન મેળવવું ફલીય વનમેન દેવીનાં, તેનું ના સમઢોળવાજાન' યિારે તહેવ' આ ચાર અગ્રમહિષીઓમાંની પ્રત્યેક અગ્રમહિષીના પરિવાર ૧૦૦૦-૧૦૦૦ દેવીઓના છે. ખાકીનું સમસ્ત કથન ચમરના લેાકપાલેાના કથન અનુસાર સમજવું. કહેવાનુ તાત્પય એ છે કે તે પ્રત્યેકઅગ્રમહિષી પેાતાની વિધ્રુવ ણુા શક્તિથી ૧૦૦૦-૧૦૦૦ દેવીએની વિધ્રુવ ણા કરી શકે તેથી પિશાચેન્દ્ર કાળના ૪૦૦૦ ને દેવીપરિવાર થાય છે, જેને કાળનુ ત્રુટિક કહેવાય છે. આ રીતે “ પારો તહેવ ’’ ચમરના લેાકપાલાના પરિવાર જેવા તેના પરિવાર કહેવામાં આવ્યે છે. ચમરના લેાકપાલેાની વક્તવ્યતા કરતાં પિશાચન્દ્રની વક્તવ્યતામાં જે તફાવત છે, તે રાજધાની અને સિંહાસનના નામમાત્રને જ છે. પિÀચેન્દ્રની રાજધાનીનુ નામ કાલા છે અને તેના સિંહાસનનું નામ કાળ સિ'હ્રાસન છે. બાકીનુ સમસ્ત કથન ચમરના લેાકપાલાના કથનઅનુસાર સમજવું,
સ્થવિરાના પ્રશ્ન--“ સુવાસનમંતે ! મૂŘ મૂચરનો વુચ્છા ” હે ભગવન્ ! ભૂતે ના ઈન્દ્ર, ભૂતરાજ સુરૂપને કેટલી અગ્રમહિષીએ કહી છે?
29
મહાવીર પ્રભુના ઉત્તર-‘બનો ! ચરિત્રાીિઓ વત્તાઓ ’” હું આ! ભૂતેન્દ્ર, ભૂતરાજ, સુરૂષને ચાર પટ્ટરાણીએ કહી છે. “ ‘સંનહા તેમનાં નામ આ પ્રમાણે છે-(૧) રૂપવતી, (૨) મહુરૂપા, (૩) સુરૂપા અને (૪) સુભગા, " तत्थणं एगमेगाए, सेसं जहा कालस्स एवं पडिरुवस्स वि" a પ્રત્યેક અગ્રમહિષીના દેવીપરિવાર ૧૦૦૦-૧૦૦ દેવીઓને કહ્યો છે. ખાકીનુ કથન પિશાચેન્દ્ર કાળના કથન અનુસાર સમજવુ', એટલે કે તે પ્રત્યેક અગ્ર મહિષીમાં એવી શક્તિ છે કે તે પાતપેાતાની વૈક્રિયશક્તિથી ૧૦૦૦-૧૦૦૦
શ્રી ભગવતી સૂત્ર : ૯
૫૩