SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ દેવીઓનું નિર્માણુ કરી શકે છે. આ રીતે તેના દેવીપરિવાર ૪૦૦૦ દેવીઓના થાય છે. આ દેવીપરિવારને જ તેનું ત્રુટિક કહેવામાં આવ્યું છે. બાકીનું સમસ્ત થન કાળ ઈન્દ્રના કથન પ્રમાણે સમજવું. પ્રતિરૂપકની વક્તવ્યતા પણ પિશાચેન્દ્ર કાળની વક્તવ્યતા જેવી સમજવી એટલે કે તેને પણ ચાર અગ્રમહિષીએ છે. તેની દરેક અગ્રમહિષીના ૧૦૦૦-૧૦૦૦ દેવીઓના પરિવાર છે. તેથી તેના પરિવાર ૪૦૦૦ દેવીઓના છે. સ્થવિજ્ઞાન પ્રશ્ન-“ જુમ્મસ્ટ્સ નાં મતે ! લનિયંણ પુચ્છા ’’હે ભગવન્ ! યક્ષાના ઈન્દ્ર પૂર્ણ ભદ્રને કેટલી અગ્રસહિષીએ કહી છે ? મહાવીર પ્રભુને ઉત્તર-“બનો! ચત્તર ગાદ્દેિલીઓ વળત્તાબો ” હે આ ! યમેન્દ્ર પૂર્ણ ભદ્રને ચાર અગ્રમહિષીએ કહી છે. 66. 'ના ” તેમનાં નામ આ પ્રમાણે છે-૮ પુળા, ચંદ્રુવત્તિયા, ઉત્તમા, સાચા ’(૧) પૂર્ણાં, (૨) મહુપુત્રિકા, (૩) ઉત્તમા અને (૪) તારકા, સત્યન' મેગા સેલ બહા कालस्स ” તે પ્રત્યેક અગ્રમહિર્ષાના દેવીપરિવાર પિશાચેન્દ્ર કાળની અગ્રસહિષીઆની જેમ એક એક હજારને કહ્યો છે તેને અનુલક્ષીને બાકીનું સમસ્ત કથન પિશાચેન્દ્ર કાળના કથન પ્રમાણે સમજવુ'. જેમકે...“ તે ચાર અગ્રમહિષીમાંની પ્રત્યેક અગ્રમહિષી એક એક હજાર દેવીની વિકુણા કરી શકવાને સમર્થ ડાય છે. તેથી ચારે અગ્રમહિષીએ કુલ ૪૦૦૦ દેવીએની વિણા કરી શકે છે. આ રીતે પૂર્ણભદ્રને દૈવીપિરવાર ૪૦૦૦ દેવીઓનેા છે. એ દેવી સમૂહને જ તેનુ' ત્રુટિક કહે છે.” ત્યાર પછીનું સમસ્ત કથન પિશાચેન્દ્ર કાળના થન અનુસાર સમજવુ. “ .... માળિમલ્લ વિ” પૂર્ણુભદ્રના જેવું જ મણિભદ્રનુ` સ્થત પણ સમજવું. સ્થવિરાના પ્રશ્ન-મીમલ્લુ' મતે ! - સિમ્સ પુચ્છા ” હું ભગવન્ ! રાક્ષસેન્દ્ર ભીમને કેટલી અગ્રમહિષીએ કહી છે ? મહાવીર પ્રભુના ઉત્તર-‘અન્નોત્તર સાહીત્રો વત્તાબો હું આ ! રાક્ષસેન્દ્ર ભીમને ચાર અગ્રમહિષીએ કહી છે. “ તદ્દા તેમનાં નામે આ પ્રમાણે છે-“૧૩મા, પરમાવ, જનના, ચળવમા (1) પદ્મા, (૨) પદ્માવતી, (૩) કનકા અને (૪) રત્નપ્રભા. “ સસ્થળ ઘનમેષાત્ તેનું જ્ઞાાન” તે પ્રત્યેક અગ્રમહિષીના એક એક હજાર દેવીઓના પરિવાર છે, કારણ કે તે પ્રત્યેક અશ્રમહિષી પોતાની વૈક્રિયશક્તિથી એક એક હજાર દેવીએનુ નિર્માણ કરવાને સમથ હાય છે. આ રીતે રાક્ષસેન્દ્ર ભીમના ૪૦૦૦ દેવીઓના પરિવાર થાય છે. આ દેવીપરિવારને તેનું ત્રુટ્રિક કહે છે. ત્યાર પછીનું સમસ્ત કથન પિશાચેન્દ્ર કાળના કથન પ્રમાણે સમજવુ. શ્રી ભગવતી સૂત્ર : ૯ ૫૪
SR No.006423
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages241
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy