SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ g L$ામીમાર વિ” મહાભીમને પણ ચાર અગ્રમહિષીઓ છે. તેમને પણ ૧૦૦૦-૧૦૦૦ દેવીઓને પરિવાર છે, ઈત્યાદિ સમસ્ત કથન પિશાચેન્દ્ર કાળના કથન પ્રમાણે સમજવું. સ્થવિરેને પ્રશ્ન-બfજાર મતે ! પુ ” હે ભગવન! કિન્નરોના ઈન્દ્રને કેટલી અઝમહિષીએ છે? મહાવીર પ્રભુને ઉત્તર-વાઝો રસ્તારિ બામણિલીલો પૂછત્તાવો” હે આર્યો! કિન્નરના ઇદ્રને ચાર અગ્રમહિષીઓ કહી છે. “સંng” તેમનાં નામ નીચે પ્રમાણે છે-“વહેંણા, તુમ, ફના, અરૂણિયા” (૧) વતંસા, (૨) કેતમતી, (૩) રતિસેના અને (૪) રતિપ્રિયા. “તરથ રેવું રાતે ચારમાંની પ્રત્યેક અગ્રમહિષીને એક એક હજારને દેવી પરિવાર છે. તે પ્રત્યેક દેવી પિતાની વિકૃણાશક્તિથી એક એક હજાર દેવીઓનું નિર્માણ કરી શકે છે. આ રીતે કિરેન્દ્રનો દેવીપરિવાર ૪૦૦૦ દેવીઓને થાય છે તે ૪૦૦૦ ના દેવી પરિવારને કિન્નરેન્દ્રનું બુટિક કહે છે. બાકીનું સમસ્ત કથન આગળના કથન પ્રમાણે સમજવું. g fgfg f” એજ પ્રમાણે પુિરુષને પણ ચાર અગ્રમહિષીએ કહી છે. તેમને વિષે પણ આગળ મુજબ વકતવ્યતા સમજવી. સ્થવિરેન પ્રશ્ન-“પુત્તિર્ણ જં' પુરઝા” હે ભગવન્! પુરુષને કેટલી અગ્રમહિષીઓ કહી છે? મહાવીર પ્રભુને ઉત્તર “કો ! રારિ બrtવીમો ઘonત્તાગો” હે અ! સપુરુષને ચાર અમહિષીએ કહી છે. “સિંહ” તેમનાં નામ નીચે પ્રમાણે છે-“ફિળી, નવનિચા, લી, જુદા” (૧) રહિણી, (૨) નવમિકા, (૩) હી અને (૪) પુષ્પવતી. “થળ મેળg૦ ૨i aa” તે પ્રત્યેક અગ્નમહિષીને એક એક હજાર દેવીઓને પરિવાર છે, તે પ્રત્યેક દેવી પિત પિતાની વિદુર્વણ શક્તિ વડે બીજા એકએક હજાર દેવીઓના પરિવારની વિકૃણા કરી શકે છે. બાકીનું સમસ્ત કથન પિશાચેન્દ્ર કાળના કથન અનુસાર સમજવું. “pવં મહાપુરિસરા વિ” એજ પ્રકારનું કથન મહાપુરુષને વિષે પણ સમજવું. વિરોને પ્રશ્ન-“અતિચરણ નં મતે ! પુછા” હે ભગવન્! મહારગેન્દ્ર અતિકાયને કેટલી અઠ્ઠમહિષીઓ કહી છે? મહાવીર પ્રભુને ઉત્તર“અબ્બો ! રત્તર અમહિલીગો gunત્તાગો” હે આય! મહારગેન્દ્ર અતિકાયને ચાર અગ્રમહિષીઓ કહી છે. “રંગ” તેમનાં નામ નીચે પ્રમાણે છે-“મુવંજ, મુવંજવે, માછી, ” (૧) ભુજંગા, (૩) ભુજંગવતી, (૩) મહાકચ્છા અને (૪) સ્કુટા. “સત્યf pજાણ તે સંવ” તે પ્રત્યેક અગ્રમહિષીને એક એક હજાર દેવીઓને પરિવાર છે. તે પ્રત્યેક દેવી પિતાની વિમુર્વણ શક્તિ વડે બીજા એક એક હજાર દેવીઓના પરિવારનું નિર્માણ કરી શકે છે. બાકીનું સમસ્ત કથન પિશાચેન્દ્ર કાળના કથન પ્રમાણે સમજવું, શ્રી ભગવતી સૂત્ર : ૯ ૫૫.
SR No.006423
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages241
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy