________________
વામાં આવે છે. આ રીતે તે નાટ્ય, સંગીત આદિરૂપ દિવ્ય ભેગે ભેળવવામાં પિતાનો સમય વ્યતીત કરે છે. એજ વાત સૂત્રકારે નીચેના સૂત્રમાં વ્યક્ત કરી છે-“વરું ઘરથાgિ , નો વેવ i મેદુવત્તિય? આ કથનને ભાવાર્થ આ પ્રમાણે છે–અસુરેન્દ્ર, અસુરકુમારરાજ ચમર દેવીઓના મધુર ગીતોને શ્રવણ કરવા રૂપ અને દેવીઓનાં રૂપોને દેખવારૂપ પરિચાર દ્વારા અને સંપતિરૂપ ઋદ્ધિ દ્વારા અથવા પરિજન રૂપ પરિવાર દ્વારા કરતી પરિચારણરૂપ દિવ્ય ભેગોને ભોગવવાને જ સમર્થ હોય છે. પરંતુ મૈથુન આદિ મિમિત્તક દિવ્ય ભેગોને ભોગવવાને તે સમર્થ હોતે નથી, છે સૂટ ૧
દેવી વિશેષ વક્તવ્યતા “જમવલ્સ મરે! ઈત્યાદિ–
ટીકાર્યું—આ સૂત્રમાં સૂવારે ચમરેન્દ્ર આદિ ઈન્દ્રોના ચાર ચાર લેકપાલની તથા બીજાં ઈન્દ્રોની અમહિષીઓની પ્રરૂપણ કરી છે. આ વિષયને અનુલક્ષીને
સ્થવિર ભગવતેએ મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે-“ જમર જે મરે! લસુરા ” હે ભગવન્ ! અસુરકુમારોના ઈનદ્ર, અસુરકુમારરાજ ચમરના જે ચાર લેકપાલ કહ્યાં છે, તેમાંના જે સમ મહારાજ નામના લેકમાલ છે, તેમને કેટલી અગ્નમહિષીઓ (પટ્ટરાણુઓ ) કહી છે?
મહાવીર પ્રભુને ઉત્તર-“જ્ઞો ! જરારિ બTમહિલીગો guત્તાગો” હે આર્યોસેમ લોકપાલને ચાર અગ્રમહિષીઓ કહી છે. “તંગg” તેમનાં નામ આ પ્રમાણે છે-“ TI૧, વાળનાર, વત્તાત્તારૂ, ઘણુંધરાજ” (૧) કનકા, (૨) કનકલતા, (૩) ચિત્રગુપ્તા, અને (૪) વસુંધરા. “સરથi gari સેવ પામેલ વિદુર્ણ પરિવારે પvorો” તે ચાર અમહિષીઓમાંની પ્રત્યેક અન્નમહિષીઓને એક એક હજારને દેવી પરિવાર કહ્યો છે.
સ્થવિરેન પ્રશ્ન-“તારો પ્રાણ રેવી બન્ને હેવીવલ્સ परिवार विउवित्तए ?"
હે ભગવન! શું તે ચાર દેવીઓમાંની પ્રત્યેક દેવી પિતાપિતાની વૈકિયશક્તિથી એક એક હજાર દેવીઓની વિમુર્વણ કરી શકવાને સમર્થ છે?
મહાવીર પ્રભુને ઉત્તર-gવાર પુરાવળ વતા િતા , ૨ નં નહિ” હે આર્યો! તે પ્રત્યેક અગ્રમહિષી પિત પિતાની વિક્રિયા શકિતથી એકએક હજાર દેવીયેના પરિવારનું નિર્માણ કરી શકે છે. આ રીતે તે ચારે અમહિષીઓને દેવી પરિવાર એકંદરે ૪૦૦૦ દેવીઓને થાય છે. આ ચાર હજાર કેવીઓના પરિવારને ત્રુટિક (વર્ગ) કહે છે.
શ્રી ભગવતી સૂત્ર : ૯
४७