________________
માણુવક ચિત્ય સ્તંભમાં વા નિર્મિત ગળાકારની ડબ્બીઓમાં અનેક જિનેન્દ્ર અસ્થિઓ રાખેલાં છે. “જ્ઞાોળું જમણ અસુરિરસ અસુરકુમારચક્રો ગત્તિર થકૂળ असुरकुमाराणं देवाण य, देवीण य अच्चणिज्जाओ, वंदणिज्जाओ नमसणिज्जाओ, पूयળિઝાળો, કાળ ગામો, સમાજના” જિનેન્દ્ર ભગવાનનાં તે અસ્થિઓને અસુરેન્દ્ર, અસુરકુમારરાજ ચમાર તથા બીજા અસુરકુમાર દેવ અને દેવીઓ અર્ચનીય, વન્દનીય, નમસ્કરણીય, પૂજનીય અને સન્માનનીય ગણે છે, તથા “મંજીરું રેવયં રે Higવાજ્ઞિો મતિ” તેઓ તેને કલ્યાણરૂપ અને મંગલરૂપ ચૈત્યના સમાન સેવનીય માને છે “સેહિ ગણાપુ ને ઘમ” તેથી તેમની સમીપમાં તે ચમરેન્દ્ર દેવીઓની સાથે ભેગવિલાસને ભેગવવાને સમર્થ હોતે નથી આ વિષયનો ઉપસંહાર કરતા મહાવીર પ્રભુ કહે છે કે "से तेणट्रेणं अजो! एवं वुच्चइ, नो पभू चमरे असुरिंदे जाव राया चमरचंचाए જાવ વિણરિત્તા” હે આર્યો! તે કારણે મેં એવું કહ્યું છે કે અસુરેન્દ્ર, અસુરકુમારરાજ ચમર પોતાની ચુંમરચંચા રાજધાનીની સુધર્માસભામાં અમર નામના સિંહાસન પર બેસીને ત્રુટિતની સાથે (૪૦ હજાર દેવીઓની સાથે) દિવ્ય ભોગ ભેગવી શકવાને સમર્થ હોતું નથી. પરંતુ “મi મક! ૨ असुरिंदै असुरकुमारराया चमरचंचाए रायहाणीए सभाए सुहम्माए, चमरंसि सिंहाસહિ, જસદ્દી સામાળિયાર્ષેિ તાત્તીના કાર” હે આ! તે અસુરેન્દ્ર, અસુરકુમારરાજ ચમર તેની ચમચંચા રાજધાનીની સુધર્માસભામાં ચમર નામના સિંહાસન પર બેસીને દસ હજાર સામાનિક દેવની સાથે, ગુરુ
સ્થાનીય ૩૩ ત્રાયશ્ચિંશક દેવે સાથે, ચાર લેકપાલની સાથે, પાંચ અગ્રમહિષીઓની સાથે, સાત અનકેની સાથે, સાત અનીકાધિપતિઓ સાથે ૬૪ હજાર આત્મરક્ષક દેવેની સાથે, તથા “ જ હું મયુરકુમારે હિં હિ ચ રેવી િચ દ્ધિ સંપરદે મા વિદfપત્તા” અન્ય અનેક અસુરકુમાર દેવ અને દેવીઓની સાથે (એટલે કે તે બધાંના સંગથી યુક્ત થઈને) ભવ્ય અને અછિન્ન (વચ્ચે ભંગ ન પડે એવાં-કથાઓના કમથી યુક્ત એવાં) નાટક, ગીત, વાજિંત્ર (મેઘના જેવા નાદવાળા મૃદગો, વીણા, કરતાળ આદિ વિવિધ વાજિંત્ર) આદિના મધુર નાદો સાંભળી શકે છે. કહેવાનો તાત્પર્ય એ છે કે અસુરેન્દ્ર અમર પિતાના ૬૪ હજાર સામાનિક દેવે આદિના સમૂહથી વીંટળાઈને મનહર નાટકે દેખે છે, વિવિધ પ્રકારનાં વાદ્યસંગીતની સાથે મધુર ગીતે સાંભળે છે. તે દરેક વાઘ, વાઘવિદ્યામાં નિપુણ દેવે દ્વારા વગાડી
શ્રી ભગવતી સૂત્ર : ૯
૪ ૬