________________
(૨) રાત્રી, (૩) રજની, (૪) વિદ્યુત્, (૫) મેઘા. “ તથm grg મા રેવી સંદરતા વિવારે પUળો” તે પ્રત્યેક અમહિષીને આઠ, આઠ હજાર દેવીઓને પરિવાર છે.
સ્થવિર ભગવંતોને પ્રશ્ન-“વમૂળ મંતે! તારો નેવી અન્નાદું ગર દેવી સારું પરિવા વિવિત્તર?” હે ભગવન્તે પાંચ અગ્રમહિષીએ # પિતાની વિકુવાશક્તિથી ૮૦૦૦-૮૦૦૦ દેવીપરિવારની વિદુર્વણું કરવાને સમર્થ છે –એટલે કે તેઓ શું વૈકિયશક્તિ દ્વારા આઠ આઠ હજાર દેવીઓનું નિર્માણ કરવાને શક્તિશાળી છે?
મહાવીર પ્રભુને ઉત્તર-બાવાવ પુરાવાં પત્તાશ્રીસં સેવી રહ્યા છે ૧ દિg” હે સ્થવિરે ! પ્રશ્નોક્ત રીત અનુસાર જ તમારા પ્રશ્નનો ઉત્તર સમજ. એટલે કે તે પ્રત્યેક અમહિલી પોતાની વિદુર્વણુ શક્તિદ્વારા આઠ આઠ હજાર અન્ય દેવીઓનું નિર્માણ કરવાને સમર્થ હોય છે. આ રીતે તે પાંચે અગ્રમહિષીઓને દેવીપરિવાર ૪૦ હજારને થાય છે. આ ૪૦ હજાર દેવી પરિવારને ત્રુટિક કહે છે. તેનું બીજું નામ “વૈક્રિયકૃત દેવી શરીરને સમૂહ” પણ છે.
સ્થવિરોનો પ્રશ્ન-“મૂળ તે ! રમશે લાડુપ્રિ કુમારચા વારचंचाए रायहाणीए सभाए सोहम्माए चमरंसि सीहासणंसि तुडिएणं सद्धि दिव्वाई
નમો મંગમાણે વિઠ્ઠરિણ?” હે ભગવન! શું અસુરેન્દ્ર, અસુરકુમારરાજ ચમર પિતાની ચમચંચા રાજધાનીની સુધર્માસભામાં અમર નામના સિંહાસન પર બેસીને ૪૦ હજાર વયિશરીર ધારી દેવીઓના સમૂહ સાથે (ત્રુટિક સાથે) દિવ્ય ભોગે ભેગવી શકે છે ખરો?
મહાવીર પ્રભુને ઉત્તર-“જે શુળ મ” હે સ્થવિર ! એવું સંભવી શકાતું નથી. સ્થવિરેને પ્રશ્ન–“નળ અંતે! gવં તુર” ઈત્યાદિ. હે ભગવન! આપ શા કારણે એવું કહે છે કે અસુરેન્દ્ર, અસુરકુમારરાજ ચમર પિતાની ચમચંચા રાજધાનીની સુધર્માસભામાં અમર નામના સિંહાસન પર વિરાજમાન થઈને પૂર્વોક્ત ત્રુટિક (૪૦ હજાર દેવીઓના સમૂહ સાથે દિવ્ય ભોગો ભોગવવાને સમર્થ નથી?
મહાવીર પ્રભુને ઉત્તર-“મા !” હે આર્યો ! “મરણ નં શુરિહરિ અસુરખાપાત્ર મારા નાથાળો, સમાણ મુજમાઇ, મોજag વેરથમે, સામgg wવંદૃરમુજug pો નિજ
સમો સંનિશિત્તા નિતિ ” અપ્સ રેન્દ્ર, અસુરકુમારરાજ ચમરની ચમચંચા રાજધાનીમાં આવેલી સુધર્માસભામાં
શ્રી ભગવતી સૂત્ર : ૯
૪૫.