SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ચમરેન્દ્રાકિકોંકી અગમહિપી કા નિરૂપણ દેવી વકતવ્યતા “તેoi #ાળ તે સમgi” ઈત્યાદિ ટીકાર્થ-ચોથા ઉદ્દેશામાં ગુરુ સ્થાનીય ત્રાયઅિંશક દેવોની વાત કરવામાં આવી છે. હવે આ પંચમા ઉદ્દેશામાં દેવી વિષયક વક્તવ્યતાનું નિરૂપણ કરવામાં આવે છે __ " तेणं कालेणं तेण समए णं रायगिहे नामं नयरे, गुणसिलए चेइए जाव परिसा વરદા” તે કાળે અને તે સમયે રાજગૃહ નામે નગર હતું. તેમાં ગુણશિલક નામે ચિત્ય (ઉદ્યાન) હતું. તેમાં શ્રમણ ભગવાન મહાવીર પભુ પધાર્યા. તેમને વંદણા નમસ્કાર કરવાને તથા તેમની દેશના સાંભળવાને રાજગૃહ નગરની જનતા–પરિષદ નીકળી પડી. પ્રભુને વંદણ નમસ્કાર કરીને તેમને ધર્મોપદેશ શ્રવણ કરીને પરિષદ પાછી ચાલી ગઈ. " तेण कालेणं तणं समर णं भगवो महावीरस्स बहवे अंतेवासी थेरा મા ના કાકા અમાપ સામોસણ ગાવ વિનંતિ” તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના ઘણું જ અંતેવાસી (શિષ્ય) સ્થવિર ભગવાને પણ તપ અને સંયમથી આત્માને ભાવિત કરતા ત્યાં વિચરતા હતા. તેઓ જાતિસંપન્ન આદિ ગુણેથી યુક્ત હતા. તેમના ગુણોનું વર્ણન આઠમાં શતકના સાતમાં ઉદ્દેશામાં આપ્યા મુજબ સમજવું. અહીં “યાવત્ ' પદથી નીચેને સત્રપાઠ ગ્રહણ કરવામાં આવ્યે છે-“ગવિલાસામામવિદgसमणस्स भगवओ महावीरस्स अदूरसामंते उड जाणू अहोसिरा ज्झाणको दोषगया संजमेणं तवसा अध्याणं भावेमाणाविहरति" तमे। જીવનની ઈચ્છા અને મરણના ભયથી રહિત હતા. ભગવાન મહાવીરથી દૂર પણ નહીં અને નજીક પણ નહીં એવું ઉચિત સ્થાને, ઉભડક આસને મસ્તક નીચું રાખીને, ધ્યાનરૂપી કઠામાં લીન થઈને સંયમ અને તપથી આભાને ભાવિત કરતા વિચારતા હતા” “તpળે તે ઘેર મંmuતો જ્ઞાચë ના જોય પામી રાવ ૧૬gવારમાળા પર્વ વાણી” ત્યાર બાદ શ્રદ્ધાયુક્ત તે સ્થવિર ભગવતેએ સદેહયુક્ત થવાથી ગૌતમ સ્વામીની જેમ “સુષમા વિના નમ તઃ પ્રાજ્ઞઢિપુરા, પારિના?” ભગવાનની સેવા કરતા થકા, બને હાથ જોડીને વિનયપૂર્વક પ્રભુની પપાસના કરતાં કરતાં આ પ્રમાણે પૂછયું-“મ रस्स णं भंते ! असुरिंदस्स असुरकुभाररन्नो कइ अग्गनहिसीओ पण्णताओ" के ભગવન! અસુરેન્દ્ર, અસુરકુમારરાજ ચમરને કેટલી અગ્રમહિષીઓ(પટ્ટરાણીઓ) છે? મહાવીર પ્રભુને ઉત્તર-“જો ! પંર માહિતીનો પunત્તાવો” હે આ! અસુરેન્દ્ર, અસુરકુમારરાજ ચમરને પાંચ અગ્રમહિષીઓ છે. “સંagr” તેમનાં નામ નીચે પ્રમાણે છે- “શાસ્ત્રી, યી, ચળી, વિન્, મેરા” (૧) કાલી, શ્રી ભગવતી સૂત્ર : ૯ ४४
SR No.006423
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages241
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy