________________
पि अफासाई पि, अन्नमन्नबद्धाई अन्नमन्नपुट्ठाई जाव घडताए चिटुंति ?" હે ભગવન્! શું જમ્બુદ્વીપમાં વર્ણસહિંત, વર્ણરહિત, ગંધ સહિત, ગંધરહિત, રસસહિત, રસરહિત, સ્પર્શ સહિત અને સ્પર્શ રહિત દ્રવ્ય પણ પરસ્પર ગાઢ
શ્લેષથી સંબદ્ધ થઈને તથા આપસમાં પૃષ્ટ થઈને (એક બીજાને સ્પશીને) રહેલાં હોય છે ખરાં? અહીં “કાર (વાવ) પદથી “અન્યોન્યાવIIઢારિ, ન્યોન્યત્તેત્તિ દ્ધાનિ, અન્યોન્યાનમઃ” આ પદને સંગ્રહ થયે છે.
પરસ્પરમાં અકય ભાવથી યુક્ત થઈને રહેવું તેનું નામ “અન્યાવગાઢ છે. તથા નિગ્ધતા (ચિકાશ) ના ગુણને લીધે સંબદ્ધ થઈને રહેવું તેનું નામ “ અ ન્ય નેહપ્રતિબદ્ધ” છે. આ પ્રશ્નને ભાવાર્થ નીચે પ્રમાણે છે જેવી રીતે ઘડામાં ભરેલું પાણી તે ઘડામાં સંપૂર્ણ રૂપે ભરેલું રહે છે. તે તેમાં સમ વિષમ રૂપે ભરેલું રહેતું નથી, પરંતુ ઘડાના સર્વ દેશોમાં વ્યાપેલું હોય છે અથવા સંપૂર્ણ રૂપે ભરેલું રહે છે (અહીં “સ” પર “સર્વ? અર્થનું વાચક છે) એજ પ્રમાણે શું જીવપુદ્ગલાદિક દ્રવ્ય પણ આ જબૂદ્વીપમાં સંપૂર્ણ રૂપે ભરેલું રહે છે ખરું ?
મહાવીર પ્રભુને ઉત્તર-“જ્ઞાવ હૃતા, અથિ હે ગૌતમ! બદ્રીપથી લઈને ધાતકી ખંડ પર્યન્તમાં અને સ્વયંભૂરમણ સમુદ્ર પર્યનતના અસંખ્યાત દ્વીપ સમુદ્રોમાં વર્ણ, ગંધ, રસ અને સ્પેશયુક્ત પુદ્ગલ દ્રવ્ય, અને વર્ણ ગંધ, રસ અને સ્પર્શ રહિત ધર્માસ્તિકાયાદિક દ્રવ્ય, આ બન્ને પ્રકારનાં દ્રવ્ય અન્ય બદ્ધ અને અન્ય પૃષ્ટ થઈને સમભર ઘડાની જેમ રહે છે. આ કથનનું તાત્પર્ય એ છે કે જીવાદ સમસ્ત મૂર્ત અમૂર્તદ્રવ્ય લોકાકાશમાં પરસ્પરની સાથે સંબદ્ધ અને સ્પષ્ટ થઈને રહે છે, છતાં પણ તેઓ પોતપિતાને સ્વભાવ છેડતાં નથી. તેથી આ પ્રમાણે કહેવામાં તેમને કોઈ બાધા નડતી નથી.
"तएणं सा महतिमहालिया महच्चा पारिसा समणस्स भगवओ महावीर. स्स अंतिए एयम सोच्चा निसम्म हतुवा समणं भगवौं महावीर वंदा, नमसइ, વંન્નિા, રમણિત્તા કામેવ દિ' વાર્તામેવ હિ પરિવાગૌતમ સ્વામી અને મહાવીર પ્રભુ વચ્ચે આ પ્રકારના જે પ્રશ્નોત્તરો થયા; તે ત્યાં ઉપસ્થિત થયેલી વિશાળ જનપ્રખદાએ સાંભળ્યા. આ પ્રકારની વાત સાંભ
શ્રી ભગવતી સૂત્ર : ૯
૧૧૦