________________
ળીને તેમને ઘણે હર્ષ અને સંતોષ થયે. ત્યાર બાદ તે પ્રખદાએ મહાવીર પ્રભુને વંદણ કરી, નમસ્કાર કર્યા. વંદણ નમસ્કાર કરીને તે પ્રખદા (પરિષદ)
જ્યાંથી આવી હતી ત્યાં પાછી ફરી. એટલે કે લેકે પિતપતાને ઘેર પાછાં ફર્યો. ત્યાર બાદ શું બન્યું તે સૂત્રકાર હવે પ્રકટ કરે છે
___“तएण' हथिणापुरे नयरे सिंघाडग जाप पहेसु बहुजणो अन्नमन्नस्स gવાવરૂ, નાવ વાવે” ત્યાર બાદ હસ્તિનાપુર નગરના શ્રગટકે, ત્રિક, ચતુષ્ક, ચત્વર, મહાપથ અને રાજમાર્ગ પર ટેળે મળીને લેકે એક બીજાને એવું કહેવા લાગ્યા, ભાષણ કરવા લાગ્યા, પ્રજ્ઞાપિત અને પ્રરૂપિત કરવા લાગ્યા કે “' રેવાણુવિચા! શિવે સાહિતી પ્રમાણ સાજ પાવે હે દેવાનુપ્રિયો ! શિવરાજઋષિ એવું જે કહે છે, ભાખે છે, પ્રજ્ઞાપિત અને પ્રરૂપિત કરે છે કે “થિ વેવાણુવિચા! મ’ શરૂ ના બાર સમુચિ, તૂ જો રૂપ સમ” “હે દેવાનુપ્રિયે ! મને અતિશય જ્ઞાન અને દર્શન ઉત્પન્ન થયું છે. તેના પ્રભાવથી હું એવું જાણું દેખી શકું છું કે આ લોકમાં સાત જ દ્વીપ અને સાત જ સમુદ્રો છે. ત્યાર બાદ એકે દ્વીપ પણ નથી અને સમુદ્ર પણ નથી” તે શિવરાજઋષિનું આ કથન સત્ય નથી, તેમનું આ કથન તે મિથ્યાકથન જ છે. પરન્તુ “મને માં મારી પ્રવમા , સાવ ઘર ” શ્રમણ ભગવાન મહાવીર એવું કહે છે (યાવતુ) એવી પ્રરૂ પણ કરે છે કે- “gવ સહુ પ્રચH THવરણ સરિસિદણ છ i તંત્ર जाव भंडनिक्खेव करेइ, करित्ता हथिणापुरे नयरे सिंघाडग जाव समुहा य" “આ શિવરાજર્ષિ કે જે નિરન્તર છદ્રને પારણે છઠ્ઠની તપસ્યા દ્વારા દિશાચકવાલ વ્રતની આરાધનાને નિમિત્ત આતાપના લેતાં હતાં, તેમને કોઈ એક સમયે અવધિજ્ઞાનાવરણીય કર્મોને ક્ષે પશમ થયે. તેથી ઈહા, અપહ, માણ અને ગવેષણ કરતી વખતે તેને વિભંગ નામનું અજ્ઞાન ઉત્પન્ન થઈ ગયું. તેના પ્રભાવથી તેણે જાણ્યું કે આ લોકમાં સાત જ દ્વીપ અને સાત જ સમદ્ર છે, તે સિવાય કઈ દ્વીપ પણ નથી અને સમુદ્ર પણ નથી, ઈત્યાદિ “તે હસ્તિનાપુર નગરમાં આવ્યા,” આ સૂત્રપાઠ પર્યતનું કથન અહી ગ્રહણ કરવું. ત્યાં તાપસીના આશ્રમમાં જઈને તેણે પિતાનાં પાત્રો અને ઉપકરણોને કઈ એક જગ્યાએ મૂકી દીધાં. ત્યાર બાદ તે હસ્તિનાપુર નગરના અંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, મહાપથ અને રાજમાર્ગ પર એકત્ર થયેલા જનસમૂહ પાસે પિતાનું આ પ્રકારનું મંતવ્ય પ્રકટ કરવા લાગ્ય
હે દેવાનુપ્રિ ! મને અતિશય જ્ઞાન અને દર્શન ઉત્પન્ન થયેલ છે. તેના પ્રભાવથી મેં એવું જાણું લીધું છે અને દેખી લીધું છે કે આ લેકમાં સાત જ દ્વીપ અને સાત જ સમુદ્રો છે ત્યાર બાદ કઈ દ્વીપ કે સમુદ્રનું અસ્તિત્વ નથી. “તer ત વિવર રારિરિસ્પ અંતિણ પ્રથમ નોરા નિષ્ણ, જ્ઞાન
મિરઝા” લેકેએ જ્યારે તેમનું આ પ્રકારનું મંતવ્ય સાંભળ્યું
શ્રી ભગવતી સૂત્ર : ૯
૧૧૧