________________
અને પેાતાના હદમાં ધારણ કર્યું, ત્યારે લેાકેા પણ અન્યાન્યને એવુ જ કહેવા લાગ્યા કે આ લાકમાં સાત જ દ્વીપ અને સાત જ સમુદ્ર છે. તે ઉપરાન્ત ખીજા' દ્વીપા અને સમુદ્રો છે જ નહી, ' તે આ કથન અસત્ય જ છે. હું સમળે મળવ' મહાળીને વમાવર્ત્તાવ પર્વે' ખરી રીતે તે શ્રમણુ ભગવાન આ પ્રમાણે જે કહે છે, જે પ્રતિપાદન કરે છે, જે પ્રજ્ઞાપિત કરે છે અને પ્રરૂપિત કરે છે, પ્રેજ સત્ય છે. મહાવીર પ્રભુ જે પ્રજ્ઞાપિત કરે છે, તે હવે પ્રકટ કરવામા આવે છે—“ વ' લજી નવુીવાચિા દીવા, વળા વિયા સમુદ્દા, સંચેય જ્ઞાત્ર અસલેના ટીવસમુદ્દા પળત્તા સમળાજો ” હું શ્રમણુ આયુષ્યમન્ ! આ લેાકમાં જે જંબુદ્રીપાર્દિક દ્વીપા અને લવણાદિ સમુદ્રે છે તે બધાં આકારની અપેક્ષાએ સમાન છે, પરન્તુ વિસ્તારની અપેક્ષાએ સમાન નથી—વિવિધ વિસ્તારવાળાં છે. સ્વયં ભૂરમણ સમુદ્ર પર્યન્તમાં અસખ્યાત દ્વીપે। અને સમુદ્રો આવેલાં છે ” મહાવીર પ્રભુનું આ કથન જ સત્યઅને પ્રમાણભૂત છે, ”
??
“तएण से सिवे रायरिसी बहुजणरस अतिए एयमट्ठ सोच्चा, निसम्म are ifa aaनच्छिए भेदसमावन्ने, कलुससमावन्ने, जाए याषि होत्या " હસ્તિનાપુરના લેાકાને મુખે મહાવીર પ્રભુના આ પ્રકારના મતવ્યને શ્રવણુ કરીને તથા તેને પેાતાના હૃદયમાં ધારણ કરીને શિરાજૠષિનુ મન શકાથી કાંક્ષાથી અને વિચિકિત્સાથી ( સ ંદેહથી ) યુક્ત થયુ વળી તેનું મન ભેદયુક્ત અને ક્લેષભાવયુક્ત પણ થયું'. " तएण तस्स सिवस्स रायरिसिस्स संकियरस, कवियरस जाव कलुससमावन्नस्स से विभंगे अन्नाणे खिप्पामेव परिषडिए ' શકા, કાક્ષા, વિચિકિત્સા ભેદભાવ અને કલુષભાવથી યુક્ત થયેલા તે શિવરાજ ઋષિનું વિભંગ અજ્ઞાન તુરત જ પરિપતિત ( નષ્ટ ) થઈ ગયું. “ સળ' तस्स सिस्स रायरिसिस्स अयमेयारूवे अज्झथिए जाव समुपज्जित्था ત્યાર બાદ તે શિવરાજઋષિને આ પ્રકારના આધ્યાત્મિક (આત્મગત ), ચિન્તિત, કલ્પિત પ્રાર્થિત અને મનેાગત વિચાર ઉત્પન્ન થયા- “ વો હજુ સમળે માલ' महावीरे आदिगरे तित्थगरे जाव सव्वन्नू सव्वदरिसी आगासगएण' चक्केणं जाव સસંધવને ઉજ્ઞાળે અારિત્ર જ્ઞાનવિદ્ ” મે' એવું સાંભળ્યું છે કે ધર્મના આદિ કર્તા, તીર્થંકર, સજ્ઞ, અને સદેશી` શ્રમણ ભગવાન મહાવીર સહસ્રામ્રવન નામના ઉદ્યાનમાં યથાપ્રતિરૂપ ( સાધુને ચેાગ્ય એવી ) આજ્ઞા લઈને વિચરી રહ્યા છે. તેમનું ધર્મચક્ર વિગેરે આકાશમાં ચાલે છે. " तं महाफल खलु तहारूवाण अरहंताणं भगवंताणं नामगोयस्स जहा उववाइए जाव गहणयाए ” ઔપપાતિક સૂત્રમાં કહ્યા અનુસારનું સમસ્ત કથન અહીં ગ્રહણ કરવુ' જોઈએ– “ આ પ્રકારના અહુ ત ભગવતાના નામ ગોત્રના શ્રવણ માત્રથી જ જો અતિશય મહાકુલની પ્રાપ્તિ થાય છે, તે તેમના એક
શ્રી ભગવતી સૂત્ર : ૯
૧૧૨