SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ "" * પણ ધાર્મિક વચનના શ્રવણથી પ્રાપ્ત થતાં ફળની તા વાત જ શી કરવી ? તેમની દેશના સાંભળવાથી તેા જીવને અવણુ નીય મહાફળની અવશ્ય પ્રાપ્તિ થતી જ હશે શ્મા કથનનુ તાત્પર્ય એ છે કે જેના નામાત્રના શ્રવણુથી પણ મહાલ પ્રાપ્ત થતુ... હાય, તેમની પાસે જઈને વણા નમસ્કાર આદિ કરવાથી અને તેમની સમક્ષ ધ તત્વનું શ્રવણુ કરવાથી જીવને અત્યન્ત મહાફળની પ્રાપ્તિ થાય તેનુ` કલ્યાણ થઇ જાય-એમાં નવાઈ પામવા જેવુ' શું છે ! " तं गच्छामि णं समण भगव महावीर वंदामि, जाव पज्जुवासामि મારે તે શ્રમણ ભગવાન મહાવીરની સમક્ષ જવુ' જોઈ એ. તેમને વદણા અને નમસ્કાર કરવા જોઇએ. અને તેમની પયુ પાસના કરવી જોઇએ. “ ` ને - મને ચ જ્ઞાવ અત્રિણરૂત્તિ કર્યું જ સર્વોદ્દેર ” એમ કરવાથી આ ભવમાં અને પરભવમાં મારું કલ્યાણુ થશે. તેમને શરણે જવામાં જ મારુ. શ્રેય રહેલુ છે. ( " संवेहेत्ता जेणेव तावसावसहे तेणेव उवागच्छर, उवागच्छित्ता तावसावह' અણુવિજ્ઞ૬ ” આ પ્રમાણે વિચાર કરીને તે જ્યાં તાપસાશ્રમ હતા ત્યાં જવા ઉપડચે. ત્યાં જઈ ને તેણે તાપસેાના આશ્રમમાં પ્રવેશ કર્યાં. “ અપવિસિત્તા યુથફુ હોદ્દો, સોરાહના કિળિલાવું ચો ૢ '' ત્યાં પ્રવેશ કરીને તેણે પેાતાનાં તે તવા, લાહકડાહી, કડછી, તામ્રકમડળ અને વાંસનિર્મિત પાત્રને ઉઠાવ્યાં નૈન્નિા સાવરાવસાહો કિનિલમર્ '' અને ત્યાર ખાદ તે તાપસાના આશ્રમમાંથી બહાર નીકળ્યા. “ પત્તિનિશ્ર્વમિત્તા હિ/દમિત્તે સ્થિળાાં નચર મ' મન્ને નિજ્જર, નિશ્વિત્તા '' જેનું વિભ ́ગજ્ઞાન નષ્ટ થઈ ગયુ છે એવા તે શિવરાજઋષિ હસ્તિનાપુર નગરની વચ્ચેાવચ્ચ થઇ ને ચાલી નીકળ્યા. આ રીતે ચાલતાં ચાલતાં जेणेव सहसंबवणे उज्जाणे जेणेव समणे भगवं મહાવીરે, તેળેવ વાળ ર્ ” તે સહસ્રમ્રવન ઉદ્યાનમાં આવી પહેાંચ્ચા. ઉદ્યાનમાં પ્રવેશ કરીને તે જ્યાં શ્રમણ ભગવાન મહાવીર વિરાજતા હતા ત્યાં. ગર્ચા. “ જીવાઇિત્તા સમળમાય, મહાવીર' તિવ્રુત્તો નાચાળિયાળિ' રે. ” ત્યાં જઈને તેણે આદક્ષિણ પ્રદક્ષિણા પૂર્ણાંક શ્રમણ ભગવાન મહાવીરને વદણા કરી, નમસ્કાર કર્યાં. વંદા નમસ્કાર કરીને તે તેમનાથી અધિક દૂર પણ નહીં અને બહુ નજીક પણ નહી', એવાં ઉચિત સ્થાને બન્ને હાથ જોડીને ઊભા રહ્યો. “ તા સમળે મળેલ મહાવીરે લિગન્ન રાસિમ્સ સીત્તે ચ મતિમહાચાણ નાત્ર બાહ્Ç મથક્ ' ત્યાર બાદ શ્રમણ ભગવાન મહાવીરે તે શિવરાજઋષિને તે ઘણી વિશાળ પરિષદમાં ધમ દેશના સભળાવી અહી. સવ ધમ થાનુ વર્ણન કરવુ જોઇએ તે તેમની ધર્મદેશના સાભળીને તેમની આજ્ઞાને આરાધક થઈ ગયા ’* આ સૂત્રપાઠ પર્યન્તનું કથન અહી ગ્રહણ કરવુ જોઈએ. તેની સાથે આ સૂત્રપાઠને ચેાજિત કરીને તેનુ વિસ્તૃત વન ઔપપાતિક સૂત્રના ૫૬ માં પઢની મેં જે પીયૂષવિષ’ણી ટીકા લખી છે. તેમાંથી જોઈ લેવુ' નીચેને સૂત્રપાઠ પૂર્વોક્ત સૂત્રપાઠ સાથે અહી' ચેાજવા જોઇએ ' ,, શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧૧૩
SR No.006423
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages241
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy