________________
“अयमोउसो अगारसामाइए धम्मे पण्णते, एयस्स धम्मस्स सिक्खाए उवदिए, समणोवासए वा समणोवासिया वा विहरमाणे" ।
___“तएण से सिवे रायरिसी समणस्स भगवओ महावीरस्स अंतिए धम सोच्चा, निसम्म, जहा खदओ, जाव उत्तरपुरथिम' दिसिभाग अवक्कमइ” ત્યાર બાદ તે શિવરાજષિ શ્રમણ ભગવાન મહાવીરની સમક્ષ ધર્મશ્રવણ કરીને તથા તેને હદયમાં ધારણ કરીને સ્કન્દની જેમ ( યાવત ) ઈશાન કેણુમાં ચાલ્યા ગયા. “ અવનિત્તા સુષ૬ રોહીદોહવાણg જાવ ક્રિઢિળસંશા પોતે
” ત્યાં જઈને તેણે પોતાનાં અનેક તવા, લેહ કડાહી, કડછીએ, તાંબાનું કમંડળ અને કિઢિણ સંકાયિકને (વાંસનિમિત પાત્રવિશેષને) એકાત સ્થાને
મૂકી દીધાં. “હેત્તા સામે પંકુટ્રિયં ઢોએ રે” ત્યાર બાદ તેણે પિતાના હાથથી જ પિતાના પાંચ મુષ્ટિકમાણ કેશનું લંચન કર્યું. “ઋત્તિા, समण भगव महावीर एवं जहेव उसभदत्ते तहेव पव्वइओ, तहेव इक्कारस अगाई ગણિકાષ્ટ્ર, તત્ર સર્વ નાવ સંવતુagણી” ત્યાર બાદ તેણે જે પ્રત્રજ્યા અંગીકાર કરી તેનું વર્ણન તથા તેના તપ, સંયમ આદિનું વર્ણન નવમાં શતકના ૩૩ માં ઉદ્દેશામાં વર્ણિત ઋષભદેવ બ્રાહ્મણના કથન અનુસાર સમજવું પ્રજ્યા લઈને તેણે અગિયાર અંગોને અભ્યાસ કર્યો અને અને તે સિદ્ધ, બુદ્ધ, મુક્ત, શીતલીભૂત અને સમસ્ત ખેથી રહિત થઈ ગયે. છે સૂ૦ ૩
મ! ત્તિ મા જોય” ઈત્યાદિટીકાઈ—આગલા સૂત્રમાં શિવરાજઋષિની સિદ્ધિની વાતને ઉલ્લેખ કરાવે છે. તે સંબંધને અનુલક્ષીને સૂત્રકાર અહીં તે સિદ્ધિનું સંહાન આદિની અપેક્ષાએ નિરૂપણ કરે છે- “મં! ઉત્ત! માં નો મહાવીર વં નમણ, વંદિત્તા નસિત્તા પર્વ વાણી” “હે ભગવન ” એવું સંબોધન કરીને, ભગવાન્ ગૌતમ મહાવીર પ્રભુને વંદણા કરી, નમસ્કાર કર્યા, અને વંદણુ નમસ્કાર કરીને આ પ્રમાણે પ્રશ્ન પછા- “ ગીતા જે મા સિવણકાળા વયમિ સથળે શિકત્તિ” હે ભગવન ! સિદ્ધ ગતિમાં જતા જીવે કયા સંવનનમાંથી સિદ્ધ ગતિમાં જાય છે? એટલે કે જ્યારે જીવ સિદ્ધ ગતિમાં જાય છે ત્યારે કયા સંહનાથી યુક્ત હોય છે?
મહાવીર પ્રભુને ઉત્તર- જોગમાયાળે તિન્નતિ” હે ગૌતમ સિદ્ધ ગતિમાં જતા જી વજાષભનારાચ સહન નથી યુક્ત હોય છે. આ પ્રકારના સંહનનવાળા છ જ સિદ્ધગતિમાં જઈ શકે છે.
ga નહેર crgu તહેવ સંઘવ, સૈકાનું ઉદાત્ત, અર7 હિ
જે પ્રમાણે પાતિક સૂત્રમાં સિદ્ધ થનાર છના સહનન, આદિનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, એજ પ્રમાણે અહીં પણ તેમનું પ્રતિપાદન થવું જોઈએ. સંવનન આદિ દ્વારેના સંગ્રહ નિમિત્તે અહીં સૂત્રકારે ગાથાને આ પૂર્વાર્ધ આપે છે–તનામ, સંસ્થાન[, વદવસ્વમ, માગુ
વિના” આ પાંચ દ્વારોમાંથી સંહનન દ્વારનું તે આગળ આ પ્રમાણે
શ્રી ભગવતી સૂત્ર : ૯
૧૧૪