SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપાદક કરવામાં આવી ચુકયું છે કે જીવ વાત્રાષભનાચ સંહનનથી યુક્ત હોય ત્યારે જ સિદ્ધ થાય છે. છ સંસ્થાને (આકારે)માંથી ગમે તે સસ્થાનયુક્ત જીવ સિદ્ધ થઈ શકે છે. ઓછામાં ઓછા સાત રત્ની પ્રમાણે અને વધારેમાં વધારે ૫૦૦ ધનુષ પ્રમાણુ ઊંચાઈવાળો મનુષ્ય સિદ્ધ થાય છે. ઓછામાં ઓછા આઠ વર્ષ કરતાં અધિક આયુષ્યવાળે અને વધારેમાં વધારે પૂર્વકેટિ પ્રમાણ આયુષ્યવાળે જીવ સિદ્ધ થાય છે. રત્નપ્રભા આદિ નરકે, સૌધર્મ આદિ વિમાનો અને ઈષત્ પ્રારમ્ભારાન્ત ક્ષેત્ર વિશેની નીચે સિદ્ધ રહેતાં નથી, તેઓ સર્વાર્થસિદ્ધ મહાવિમાનના ઉપરિતન તૃપિકાગથી ઊંચે ૧૨ જન આગળ જતાં જે ઈષ~ાભારા નામની પુત્રી આવે છે, જેની લંબાઈ પહેળાઈ ૪૫ લાખ જનની છે, શ્વેત વર્ણવાળી અને અત્યંત રમ્ય છે, તે ઈષત્પાચ્છારાની ઉપર એક જનના વિસ્તારમાં કાન્ત છે, તે એજનમાં ઉપરિતન ગભૂતિના (કેશના) ઉ૫રિતન ૬ ભાગમાં સિદ્ધ રહે છે. “ सिद्धिगडिया निरवसेसा भाणियव्वा जाव अव्वावाह सोक्ख अणुहति सासय' શિ” આ રીતે પૂર્વોક્ત સંહનાનાદિ દ્વારા નિરૂપણ કમે જે સિદ્ધિગડિકાનું પપાતિક સૂત્રમાં નિરૂપણ કરવામાં આવ્યું છે, તેનું અહીં કથન થવું જોઈએ. સિદ્ધિના સ્વરૂપનું પ્રતિપાદન કરનાર વાકયપદ્ધતિને-વર્ણનને સિદ્ધિ ગડિકા કહે છે. “#હિં દિયા સિદ્ધા” ઈત્યાદિ ૧૦૭ ગાથાથી લઈને “રિસ્થિomણવદુલ્લા” આ ૧૭૦ મી ગાથા પર્યન્તની ગાથાઓ અહીં કહેવી જોઈએ. તે છેલ્લી–૧૭૦ મી ગાથાની સંસકૃત છાયા નીચે પ્રમાણે છે “निस्तीर्ण सर्वदुःखा, जातिजरामरणबन्धनवियुक्ता, अध्याषा, सौख्य अनु અવન્તિ શાશ્વતં બ્રિા, ” તે સિદ્ધો સર્વદુઃખને તરી જઈને, જાતિ જરા અને મરણના અન્વનેથી મુક્ત થઈને શાશ્વત અને અવ્યાબાધ સુખને અનુભવ કરે છે, અને મહાવીર પ્રભુનાં વચનને પ્રમાણભૂત ગણીને ગૌતમ સ્વામી કહે છે કે “મંતે ! રે મારે! ”િ હે ભગવન! આપના દ્વારા આ વિષયનું જે પ્રતિપાદન થયું છે તે સર્વથા સત્ય છે. હે ભગવન્ ! આપે જે કહ તે યથાર્થ જ છે,” આ પ્રમાણે કહીને તેમને વંદણું નમસ્કાર કરીને તેઓ પિતાને સ્થાને બેસી ગયા છે સૂ૦૪ જૈનાચાર્ય શ્રી વાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના અગિયારમા શતકને નવમે ઉદ્દેશક સમાપ્ત ૧૧-લા શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧૧૫
SR No.006423
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages241
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy