________________
સમુદ્રો છે. ત્યાર બાદ બીજે એકે દ્વીપ પણ નથી અને સમુદ્ર પણ નથી. " तएण तस्स सिवस्स रायरिसिस्स अतिए एयमहूँ सोच्चा, निसम्म तंचेव जाव सव्व भाणियव्वं, जाव तेण परं वोच्छिन्ना, दीवा य समुदा य, तं ण मिच्छा" શિવરાજ ઋષિની પાસે આ પ્રકારની વાત સાંભળીને અને હૃદયમાં ધારણ કરીને તે લેકે “ત્યાર બાદ દ્વીપ પણ નથી અને સમુદ્ર પણ નથી ” આ સૂત્રપાઠ પર્યન્તનું જે કથન કરે છે, તે તેમનું કથન સત્ય નથી પણ મિથ્યા કથન જ છે. શિવરાજર્ષિનું આ કથન મિથ્યા હોવાનું કારણ એ છે કે આ સાત દ્વીપ અને સાત સમુદ્રો ઉપરાંત બીજા પણ અસંખ્યાત દ્વીપ અને સમુદ્રો આ લેકમાં અસ્તિત્વ ધરાવે છે. એ જ વિષયનું સૂત્રકાર હવે વિસ્તારપૂર્વક પ્રતિપાદન કરે છે
a gળ નો vમારુafમ, નાવ પ”િ હે ગૌતમ! હું તે એવું કહું છું, એવું પ્રતિપાદન કરું છું, એવું પ્રજ્ઞાપિત કરૂં છું અને એવું પ્રરૂપિત કરું છું કે “પર્વ હજુ ઘણીવાવિયા રીવા, ઢવાાિ સમુરા, વંટાળકો વિવિહાળા, વિ@ારો અને વિિિવધા” આ લેકમાંમધ્યલોકમાં જંબુદ્વીપ આદિ જે દ્વીપ અને લવણસમુદ્ર આદિ જે સમુદ્રો છે, તેઓ સંસ્થાન (આકાર) ની અપેક્ષાએ એક સરખા આકારવાળા-ચૂડીના આકારના–છે. પરંતુ તેઓ વિસ્તારની અપેક્ષાએ અનેક પ્રકારના છે, કારણ કે તેમને બમ બમ વિસ્તાર કહ્યો છે. દ્વીપ કરતાં સમુદ્રને અને સમુદ્ર કરતાં દ્વીપને આ પ્રકારને વિસ્તાર (વિશાળતા) સિદ્ધાંતકારોએ કહેલ છે. " एवं जहा जीवाभिगमे जाव सयंभूरमणपज्जवसाणा, अस्सिं तिरियलोए असंતેના રીવાબુદ્દા પunત્તા સંભળાણો !” આ રીતે જીવાભિગમ સૂત્રમાં વર્ણિત રીત અનુસાર આ તિર્યકમાં રવયંભૂરમણ સમુદ્ર સુધીમાં અસંખ્યાત દ્વીપ અને અસંખ્યાત સમુદ્રોનું અસ્તિત્વ પ્રકટ કરવામાં આવેલ છે. જીવાભિગમ સૂત્રમાં આ વિષયને અનુલક્ષીને નીચે પ્રમાણે કહ્યું છે– “કુછ કુળ पडुप्पाएमाणा २ पवित्थरमाणा, ओभासमाणवीईया, बहुप्पलकुमुदनलिणसुभग. सोगंधियपुंडरीयसयपत्ता, सहस्सपत्तसयसहस्सपत्तपप्फुलकेसरोववेया,पत्तेय पत्तेय રમવાવેરૂયા પવિત્તા, પાઁચ ઉત્તેચં વર્ષgmરિર્વિત્તા, ત્તિ” આ સૂત્રપાઠ દ્વારા સમુદ્રો અને દ્વીપના વિષે કથન કરવામાં આવ્યું છે. “માનવીયા” આ વિશેષણ પર્વતનાં વિશેષણે સમુદ્રોને લાગૂ પડે અને બાકીનાં વિશેષણે દ્વીપને માટે વપરાયાં છે.
ગૌતમ સ્વામીનો પ્રશ્ન–“ચિળ અને ! ગંદી રીલે દવાખું સંવનારું पि, अवन्नाइं पि, सगंधाई पि, अगंधाई पि, सरसाई पि अरसाई पि सफासाई
શ્રી ભગવતી સૂત્ર : ૯
૧૦૯