________________
प्पिया ! सिवे रायरिसी एवं आइक्खइ, जाव परूवेइ- अत्थिण देवाणुप्पिया ! સંચેવ લાવ યોજીિના રીવા ચ, સમુદ્દાચ મેય મન્ને Ë” હે દેવાણુપ્રિયા ! શિવરાજ ઋષિ આ પ્રમાણે કહે છે, ભાખે છે, પ્રજ્ઞાપિત કરે છે અને પ્રરૂપિત કરે છે કે “ મને અતિશય જ્ઞાન અને દર્શન ઉત્પન્ન થયેલ છે. તે જ્ઞાન અને દર્શનના પ્રભાવથી હુ" જાણી શકું છું અને દેખી શકું છું આ લેાકમાં સાત જ દ્વીપ છે અને સાત જ સમુદ્રો છે. તેનાથી વધારે દ્વીપા પણ નથી અને સમુદ્રો પણુ નથી. ' તેમના આ કથનને હું કેવી રીતે સત્ય માની શકું ? તેએ તેમના આ કથનને પુરવાર કરવા માટે કાઈ પ્રમાણુ તા બતાવતાં જ નથી. પ્રમાણને અભાવે તેમની તે વાત કેવી રીતે રવીકાર્ય બની શકે ?
" तं भगव गोयमे बहुजणस्स अंतिए एयमट्ट सोच्चा निसम्म जाव सढ जहा नियंठुद्देसए जाब तेण परं बोच्छिन्ना दिवा समुदाय से कहमेयं भंते ! થવું” આ પ્રકારનાં તે માણુસેના શબ્દો સાંભળીને અને તેમને હૃદયમાં ધારણ કરીને તે ગૌતમસ્વામીના મનમાં શ્રદ્ધા, સંદેહ અને કુતૂહલના ભાવેા ઉત્પન્ન થયા. ખીજા શતકના પાંચમાં નિશ્ચાદ્દેશકમાં કહ્યા અનુસારનુ` કથન અહીં’ ગ્રહણ કરવુ જોઇએ. આ કથનના ભાવાથ નીચે પ્રમાણે છે- તેએ ગોચરી કરીને પાછાં ફર્યાં. ત્યાર બાદ તેમણે શ્રમણ ભગવાન મહાવીરને વંધ્રુણા કરી અને નમસ્કાર કર્યાં. વંદણા નમસ્કાર કરીને તેમણે તેમને આ પ્રમાણે કહ્યું“ હે ભગવન્ ! હસ્તિનાપુર નગરના શ્રૃંગાટક ત્રીક-ચતુષ્ક આદિ માર્ગો પર અનેક લેકે આ પ્રમાણે કહેતા હતા, ભાષણ કરતા હતા, પ્રજ્ઞાપિત અને પ્રરૂપિત કરતા હતા કે શિવરાજ ઋષિ એવું કહે છે, એવુ· પ્રતિપાદન કરે છે કે મને અતિશય જ્ઞાન અને દર્શન ઉત્પન્ન થયું છે. તેના પ્રભાવથી હું એ વાત જાણી દેખી શકું છું કે આ લેકમાં સાત જ દ્વીપ છે અને સાત જ સમુદ્ર છે. તેના કરતાં વધારે દ્વીપા કે સમુદ્રો નથી. ” હે ભગવન્ ! શુ... તેમનું કથન સત્ય છે ? “ નોચનાદ્ સમળે માત્ર મહાવીરે મળત્ર ગોયમ ધ્વં યાસી ’” ત્યારે “ હું ગોતમ ! એવું સમેાધન કરીને મહાવીર પ્રભુએ તેમને આ પ્રમાણે જવાબ આપ્યા “ નં શોચમા ! છે ચદુગળે પ્રન્નમન્ત્રણે ભાવર, સંચેય સન્ન' માળિયત્વ જ્ઞાન મનિÀયરેક્” હે ગૌતમ ! તે લેાકેા અન્યાન્યને આ પ્રમાણે જે કહે છે. અહી “ શિવરાજઋષિએ તાપસાશ્રમમાં આવીને પેાતાનાં પાત્રા અને ઉપકરણા મૂકી દીધાં” આ સૂત્રપાઠ પર્યન્તનુ પૂર્વોક્ત કથન ગ્રહણ કરવુ જોઈએ. ત્યાર બાદ તે ‘સ્થિળાવરે રચને સિંઘાતિય સંચેલ ઝાય પોષ્ઠિના ટ્રીના ચ લમુદ્દા ચ” હસ્તિનાપુર નગરના શ્રૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચવર, મહાપંથ અને રાજમાર્ગ ઉપર અનેક લેકેટને એવુ કહેવા લાગ્યા કે “ મને અતિશય જ્ઞાન અને દન ઉત્પન્ન થયુ` છે. તેના પ્રભાવથી હું જાણી-દેખી શકું છું કે આ લેકમાં સાત જ દ્વીપે। અને સાત જ
શ્રી ભગવતી સૂત્ર : ૯
૧૦૮