________________
“ અસ્થિળ તવાળુનિયા ! મમ પ્રતિસેસે નાળવુંલળે સમુવમે” મને અતિશય જ્ઞાન અને દન ઉત્પન્ન થયું છે. વં વજીર્થાત સ્રોણ ગામ પીવા ચ સમુદા ચ” તે જ્ઞાન અને દર્શનના પ્રભાવથી હું એવુ' જાણી-દેખી શકું છું કે આ લેાકમાં સાત જ દ્વીપેા છે અને સાત જ સમુદ્રો છે. તેનાથી અધિક દ્વીપા પણ નથી અને સમુદ્રો પણ નથી,
तरंग तस्स सिवरायरिसिस्स अतिए एयम सोच्चा मिसम्म इत्थिणाउरे नयरे सिंघाडगfत जाव पहेसु बहुजणो अन्नमन्नस्स एवमाइक्खद जाव परुवेइ " શિવરાજ ઋષિના આ પ્રકારના કથનને શ્રવણુ કરીને અને તેને હૃદયમાં ધારણ કરીને હસ્તિનાપુર નગરના શ્રૃંગાટક, ત્રિક આદિ માર્ગો પર તથા રાજમાર્ગ પર એકત્ર થયેલા અનેક માણસે એક ખીજાને એવું કહેવા લાગ્યા, ભાષણ કરવા લાગ્યા, પ્રજ્ઞાપના અને પ્રરૂપણા કરવા લાગ્યા કે લહુ દેવાનુ વિયા! સિવે રારિણી માવ, નાય વેક્ ' હે દેવાતુપ્રિયે ! શિવ રાજર્ષિ આ પ્રમાણે કહે છે, ભાખે છે, પ્રજ્ઞાપિત કરે છે અને પ્રરૂપણા કરે છે કે “ અસ્થિળ લેત્રાળુનિયા ! મમ અ૫ેસે નાળ ફંલળે ના તેવર વોચ્છિન્ના, પીવા ચ, સમુદ્દા ચ-તે જ્ઞેય' મન્ને વં? '' હે દેવાનુપ્રિયે ! મને અતિશય જ્ઞાન અને દર્શન ઉત્પન્ન થયુ' છે. તેના પ્રભાવથી હું... એવું જાણી અને દેખી શકું છું કે આ લેકમાં સાત જ દ્વીપે। અને સાત જ સમુદ્રો છે. તે સિવાય ખીજા દ્વીપ કે સમુદ્રો નથી. ” તેા શિવરાજ ઋષિ દ્વારા પ્રતિપાતિ આ વિષયને યુક્તિના અભાવે કરીને યથાથ રૂપે કેવી રીતે માની શકાય ? અહી “ અન્ય ” આ ક્રિયાપદ વિતર્કામાં વપરાયું છે.
" तेणं कालेणं तेणं समएणं सामी समेसिढे, परिसा जाव पडिगया " જ્યારે લેાકામાં આ પ્રકારની ચર્ચા ચાલી રહી હતી, તે કાળે અને તે સમયે મહાવીર પ્રભુ હસ્તિનાપુર નગરમાં પધાર્યા. પ્રખદા (જનસમૂહ) તેમને વાંદણુા નમસ્કાર કરવાને તથા તેમની ધર્મદેશના સાંભળવાને માટે તેમની પાસે પહોંચી ગઇ વદ@ા નમસ્કાર કરીને તથા પ્રભુના ધર્મોપદેશ સાંભળીને લાકે પેાત પેાતાને ઘેર પાછાં ફર્યાં. ‘તેઽ ાઢેળ સેળ સમન મલ્લ મવગો महावीरस्स जेट्ठे अंतेवासी जहा वितियखए निबंठुद्देसए जाव अडमाणे बहुजण सह निसामेइ, बहुजणो अन्नमन्नस्स एवं आइक्खर, एवं जव परूवेइ " ते કાળે અને તે સમયે, શ્રમણ ભગવાન મહાવીરના ઇન્દ્રભૂતિ અણુગાર (ગૌતમ સ્વામી) નામના જે શિષ્ય હતા, તેઓ બીજા શતકના નિશ્ચાદ્દેશક નામના પાંચમાં ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણેની પદ્ધતિથી ગેાચરીને માટે નીકળ્યા. ગેાચરીને માટે હસ્તિનાપુર નગરના એક ઘેરથી ખીજા ઘેર ફરતા એવાં તે ઇન્દ્રભૂતિ અણુગારે અનેક મનુષ્યની આ પ્રકારની વાતચીત સાંભળી.થં સહુ રેવાળુ
શ્રી ભગવતી સૂત્ર : ૯
૧૦૭