________________
આદિ ગુણેથી તેમને વિલંગ નામનું જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું. એજ વાત સૂત્રકારે નીચેના સૂત્રપાઠ દ્વારા વ્યક્ત કરી છે–
“અપાશા યારું ” કેઈ એક સમયે “રવાવાળા જHIM” તેને આવરણ કરનારા કર્મોને (અવધિજ્ઞાનાવરણીય કર્મોને) પશમ થઈ જવાથી “જો માળા રામાનts fમ નામ અન્નાને સમુદg” તેને ઈહા, અપોહ, માર્ગણ અને ગવેષણ કરતાં કરતાં વિલંગ નામનું અજ્ઞાન ઉત્પન્ન થઈ ગયું. “તે Ê તૈનં વિસંગનાને સમુvજોr ” તેણે તે ઉત્પન્ન થયેલા વિલંગ જ્ઞાનના પ્રભાવથી જોયું કે “ર્તિ ઢો” સત્તથી, સર સમુદે, તેના પર , ” આ લેકમાં સાત દ્વીપ છે અને સાત સમુદ્રો છે, તે સિવાયના અન્ય દ્વીપને અને સમુદ્રને તે જાણીદેખી શકે નહીં. “ago તરણ સિવરણ રારિત્તિકર ચમેગાવે અસ્થિ વાવ તગિતા” તે કારણે તે શિવ રાજર્ષિને એવે આધ્યાત્મિક (આત્મગત), ચિન્તિત, કલ્પિત, પ્રાર્થિત અને મને ગત સંક૯પ ઉત્પન્ન થયે કે “અસ્થિબં ममं अइसेसे नाणदसणे समुप्पन्ने, एवं खलु अस्सिं लोए सत्तदीया सत्त समुहा, તે પ વોદિન્ના રીવા ચ મુઆ જ હવે પેર” મને અતિશય જ્ઞાન અને દર્શન ઉદ્ભવ્યું છે તેથી હું જોઈ શકું છું કે આ લેકમાં સાત જ દ્વીપ અને સાત જ સમુદ્રો છે. તેનાથી અધિક દ્વીપ પણ નથી અને સમદ્રો પણ નથી. “gવં સંવેત્તા ” આ પ્રમાણે વિચાર કરીને “ગાણાવળમૂમીત્રો પશો?” તે આતાપના ભૂમિ પરથી નીચે આવ્યો. “
વ ત્તા વાંઢારાનિયર, નેગેવ પણ કgણ સેવ કવાદ” નીચે ઉતરીને તેણે વલકલ (ઝાડની છાલનાં વસ્ત્રો) પહેર્યા અને જ્યાં પિતાની ઝૂંપડી હતી ત્યાં તે આવ્યો. " उवागच्छित्ता सुबहु लोही लोहकडाहकडुच्छुयं जाव भंडगं किविणसंकाइयं a mog” ત્યાં આવીને તેણે પિતાનાં અનેક તવા, લેહ કડાહી, કડછી આદિ ઉપકરણને તથા તાંબાના તાપસગ્ય ભાડે પકરણોને તથા વાંસ નિર્મિત કિઠિનને (પાત્રવિશષને) ઉઠાવી લીધાં. “gિ Rળેવ થિબાપુ નરે નેગે સાવરવાદે તેને વાછર” અને તે હસ્તિનાપુર નગરમાં તાપસને જે આશ્રમ હતો ત્યાં આવ્યું. “કાછિત્તા મારિ રેફ, પિત્તા ” ત્યાં આવીને તેણે પિતાનાં તે સમસ્ત પાત્ર અને ઉપકરણને એક બાજુ મૂકી દીધાં. ત્યાર બાદ “સ્થિબાપુ ન સિંઘાયા કાગ ઘ વસઘાત gazaફ જાય gવું પડ્યું” તેણે હસ્તિનાપુર નગરના શૃંગાટક આદિ માર્ગો પર અને રાજમાર્ગ પર (અહીં “કાઢ”) પદથી ત્રિક, ચતુષ્ક, ચત્વર અને મહાપથ, આટલા માર્ગોને ગ્રહણ કરવામાં આવ્યા છે) એકત્ર થયેલા અનેક મનુષ્યને આ પ્રમાણે કહ્યું, ભાંખ્યું, પ્રજ્ઞાપિત કર્યું અને પ્રરૂપણા કરી
શ્રી ભગવતી સૂત્ર : ૯
૧૦૬