________________
આજ્ઞા માગી. ત્યાર બાદ દક્ષિણ દિશામાં પ્રયાણ કરીને તેણે કન્દાદિ પદાર્થો લઈને તે વાંનિમિત પાત્રમાં મૂકયા, ઇત્યાદિ સમસ્ત પૂર્વોક્ત કથન અહીં' ગ્રહુ કરવું જોઈએ. “ અન્તે તેણે પોતે લેાજન કર્યું, આ કધન પન્તનું સમસ્ત પૂર્વોક્ત કથન અહી' ગ્રહણ કરવું જોઈએ.
66
સન તે સિવે રાચરિતી તત્ત્વ' ઇમુ લમળ' સંપગ્નિત્તાન વિરૂ ' ત્યાર બાદ તે શિવ રાજર્ષિ એ ત્રીજા છટ્ટની (ષષ્ઠભક્તની-બે દિવસના ઉપવાસની) આરાધના શરૂ કરી. “ સરળ` સેશિવે રિસી લેસ તંત્ર, નવરે ઋસ્થિમાત્ दिसाए वरुणमहाराया पत्थाणे पत्थिय सेसं तंचेव जाव अहारमाहारेइ ,, ત્રીજા છઠ્ઠના પારણાને દિવસે પણ તેણે પૂર્વોક્ત પહેલા છઠ્ઠના પારણા જેવી વિધિ કરી. આ વખતે તેણે પશ્ચિમ દિશાના લેાકપાલ વરુણુ મહારાજને એવી પ્રાર્થના કરી કે ધકા માં પ્રવૃત્ત થયેલા આ શિવ રાજનિી તમે રક્ષા કરો માકીનું “તેણે પાતે આહાર કર્યાં '' આ કથન પન્તનું સમસ્ત કથન અહી' ગ્રહણ કરવું જોઇએ.
*
59
"तएण से खिवे रायरिसी चउत्थ छटुक्खमण उवसंपज्जित्ताणं विहरइ " ત્યાર ખાદ તે શિવ રાજિષ એ ચેાથા છઃ તપની આરાધના શરૂ કરી. “ તળ से सिवे रायरसी छट्ठक्खमणवारणगंसि, एवं तं चैव, नवरं उत्तरदिसं पोक्खेइ, उत्तराए दिसाए वेसमणे जाव तओ महाराया पत्थाणे पत्थिय अभिरक्खड सिव, સૈમ સંચેત્ર જ્ઞાન તો પા અવળા બારમાર્રફ ” આ ચેાથા ના પારાને દિવસે પણ તે શિવ રાજર્ષિએ પૂર્વોક્ત સઘળી વિધિ કરી, પરન્તુ આ વખતે તેણે ઉત્તર દિશામાં જળનુ સિંચન કરીને ઉત્તર દિશાના લેપાલ વૈશ્રમણુ મહારાજને એવી પ્રાર્થના કરી કે “ ધ કાર્યોંમાં પ્રવૃત્ત થયેલા આ શિવ રાજર્ષિની આપ રક્ષા કરજો, '' ત્યારે ખાદનું સમસ્ત કથન પહેલા છટ્ટના પારણાના કથન અનુસાર સમજવુ. ત્યાર બાદ તેણે પાતે લેાજન કરીને પારણું કર્યું ”, આ સૂત્રપાઠ સુધીનું સમસ્ત થન અહી ગ્રહણ કરવુ જોઇએ. । સૂ॰ ર્ ॥
22
(6
શ્રી ભગવતી સૂત્ર : ૯
66
'સરળ' તક્ષ શિવલાયરિલિÆ ' ઇત્યાદિ—
ટીકા આ સૂત્ર દ્વારા સૂત્રકારે શિવરાજ ઋષિની સિદ્ધિની વક્તવ્યતાનું પ્રતિપાદન કર્યુ છે. અહીં એ વાત પ્રકટ કરવામાં આવી છે કે શિવરાજ ઋષિ નિરન્તર છઠને પારણે છઠ્ઠ કરતા હતા, નિરન્તર આતાપના લેતા હતા અને દિશાચક્રવાલ વ્રતની આરાધના કરતા હતા સરલ ભાવ, વિનમ્રતા
૧૦૫