SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ આજ્ઞા માગી. ત્યાર બાદ દક્ષિણ દિશામાં પ્રયાણ કરીને તેણે કન્દાદિ પદાર્થો લઈને તે વાંનિમિત પાત્રમાં મૂકયા, ઇત્યાદિ સમસ્ત પૂર્વોક્ત કથન અહીં' ગ્રહુ કરવું જોઈએ. “ અન્તે તેણે પોતે લેાજન કર્યું, આ કધન પન્તનું સમસ્ત પૂર્વોક્ત કથન અહી' ગ્રહણ કરવું જોઈએ. 66 સન તે સિવે રાચરિતી તત્ત્વ' ઇમુ લમળ' સંપગ્નિત્તાન વિરૂ ' ત્યાર બાદ તે શિવ રાજર્ષિ એ ત્રીજા છટ્ટની (ષષ્ઠભક્તની-બે દિવસના ઉપવાસની) આરાધના શરૂ કરી. “ સરળ` સેશિવે રિસી લેસ તંત્ર, નવરે ઋસ્થિમાત્ दिसाए वरुणमहाराया पत्थाणे पत्थिय सेसं तंचेव जाव अहारमाहारेइ ,, ત્રીજા છઠ્ઠના પારણાને દિવસે પણ તેણે પૂર્વોક્ત પહેલા છઠ્ઠના પારણા જેવી વિધિ કરી. આ વખતે તેણે પશ્ચિમ દિશાના લેાકપાલ વરુણુ મહારાજને એવી પ્રાર્થના કરી કે ધકા માં પ્રવૃત્ત થયેલા આ શિવ રાજનિી તમે રક્ષા કરો માકીનું “તેણે પાતે આહાર કર્યાં '' આ કથન પન્તનું સમસ્ત કથન અહી' ગ્રહણ કરવું જોઇએ. * 59 "तएण से खिवे रायरिसी चउत्थ छटुक्खमण उवसंपज्जित्ताणं विहरइ " ત્યાર ખાદ તે શિવ રાજિષ એ ચેાથા છઃ તપની આરાધના શરૂ કરી. “ તળ से सिवे रायरसी छट्ठक्खमणवारणगंसि, एवं तं चैव, नवरं उत्तरदिसं पोक्खेइ, उत्तराए दिसाए वेसमणे जाव तओ महाराया पत्थाणे पत्थिय अभिरक्खड सिव, સૈમ સંચેત્ર જ્ઞાન તો પા અવળા બારમાર્રફ ” આ ચેાથા ના પારાને દિવસે પણ તે શિવ રાજર્ષિએ પૂર્વોક્ત સઘળી વિધિ કરી, પરન્તુ આ વખતે તેણે ઉત્તર દિશામાં જળનુ સિંચન કરીને ઉત્તર દિશાના લેપાલ વૈશ્રમણુ મહારાજને એવી પ્રાર્થના કરી કે “ ધ કાર્યોંમાં પ્રવૃત્ત થયેલા આ શિવ રાજર્ષિની આપ રક્ષા કરજો, '' ત્યારે ખાદનું સમસ્ત કથન પહેલા છટ્ટના પારણાના કથન અનુસાર સમજવુ. ત્યાર બાદ તેણે પાતે લેાજન કરીને પારણું કર્યું ”, આ સૂત્રપાઠ સુધીનું સમસ્ત થન અહી ગ્રહણ કરવુ જોઇએ. । સૂ॰ ર્ ॥ 22 (6 શ્રી ભગવતી સૂત્ર : ૯ 66 'સરળ' તક્ષ શિવલાયરિલિÆ ' ઇત્યાદિ— ટીકા આ સૂત્ર દ્વારા સૂત્રકારે શિવરાજ ઋષિની સિદ્ધિની વક્તવ્યતાનું પ્રતિપાદન કર્યુ છે. અહીં એ વાત પ્રકટ કરવામાં આવી છે કે શિવરાજ ઋષિ નિરન્તર છઠને પારણે છઠ્ઠ કરતા હતા, નિરન્તર આતાપના લેતા હતા અને દિશાચક્રવાલ વ્રતની આરાધના કરતા હતા સરલ ભાવ, વિનમ્રતા ૧૦૫
SR No.006423
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages241
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy