________________
નિમથન કાષ્ઠ કહે છે. સામાન્ય રીતે અરણીનાં લાકડાં આ કાર્ય માટે વપરાય છે.) “ મત્તા fiા પર આ રીતે બે કાષ્ઠને ઘસીને તેણે અગ્નિ પટા, “ જાહેર માં સધુ ત્યાર પછી લાકડા મુકીને અગ્નિને પ્રજવલિત કર્યો” સક્રિ સમાવા હિ” ત્યાર બાદ તેણે તેમાં સમિધ નાખ્યાં. “ વત્તા ઉin ass ” આ રીતે સમિધ હોમીને તેણે અગ્નિને ખૂબ જ પ્રજવલિત કર્યા. ત્યાર બાદ “અnિણ રાશિને ના” ઈત્યાદિ. તેણે અગ્નિની દક્ષિણ દિશા તરફ નીચેની સાતે વસ્તુઓ મૂકી– “સ૬, વધા, ટાળ” (૧) સકથા-ઉપકરણું વિશેષ (કડી), (ર) વકલ-છાલનાં વસ્ત્ર, (૩) સ્થાન એટલે કે જ્યોતિ સ્થાન અથવા દીપપાત્ર
સ્થાન, “fasiામ, મંઢું(૪) શાભાંડ-શધ્યાનાં ઉપકરણ (૫) કમંડળ (જળપાત્ર), “વિરાર, સહજાનં (૬) કાષ્ઠ નિર્મિત દંડ આ છ વસ્તુઓને અગ્નિની દક્ષિણ દિશામાં ગોઠવીને સાતમે પિતે પણ એજ દિશામાં બેસી ગયે. ત્યાર બાદ તેણે મgi , ઘણા , તૈફુદ્ધિ ય, દુરૂ, हणित्ता चरु साहेइ, साहित्ता बलिवइस्सदेवं करेइ, करेत्ता अतिहिपूय करेइ" મધ, ઘી અને તાંદુલની અગ્નિને આહુતિ આપી, આ ચીજોને હેમીને તેણે ચરુને તિયાર કર્યો. એક પ્રકારના પાત્રવિશેષને ચરુ કહે છે. અહીં તેમાં પકાવેલા દ્રવ્યને ચરુ કહેલ છે. આ પ્રમાણે ચરુમાં રાધીને તેણે વૈશ્વદેવ બલિ અર્પણ કર્યો એટલે કે કાગડાદિને અન્ન પ્રદાન કર્યું. ત્યાર બાદ તેણે અતિથિની પૂજા કરી એટલે કે તે ભોજન વડે અતિથિને જમાડ્યા, “ રેત્તા તો પછી ગળના ભાદામાણા” અતિથિને ભેજન જમાડયા બાદ તેણે ભોજન કર્યું.
“तएण सेवे सि रायरिसी दोच्च छटुक्खमण उपसंपज्जित्ताण विहरइ" હવે તે શિવ રાજર્ષિએ બીજા છઠની આરાધના શરૂ કરી, “તાળ સે સિ શારિરી રોજે છgબળવાળાંતિ સાચવભૂમી પડ્યો” આ બીજા છઠના પારણાને દિવસે તે શિવરાજર્ષિ આતાપના ભૂમિ પરથી નીચે ઉતર્યા. જોફિત્તા પુર્વ ઘા ઘઢમi ત્યાર બાદ પ્રથમ પારણાને દિવસે જે જે વિધિ તેણે કરી હતી, તે તે વિધી તેણે બીજા પારણાને દિવસે પણ કરી. પરંતુ આ બીજા પારણાની વિધિમાં આટલી જ વિશેષતા હતી« જ્ઞાOિT રિફં નોલેરૂ, ઈત્યાદિ” આ વખતે તેણે દક્ષિણ દિશાને જળ વડે સિંચીને તે દિશાના યમ મહારાજ નામના લેકપાલને એવી પ્રાર્થના કરી કે “ તમે ધર્મસાધનમાં પ્રવૃત્ત થયેલા આ શિવરાજર્ષિની રક્ષા કરજે.” ત્યાર બાદનું સમસ્ત કથન પ્રથમ પારણાના કથન અનુસાર સમજવું. અહીં પર્વ દિશાને બદલે દક્ષિણ દિશામાં જેટલાં કન્દ મૂળ, છાલ, પાન, ફૂલ, ફળ, બીજ અને લીલી વનસ્પતિ મળે, તે ગ્રહણ કરવા માટે તેમણે યમલેકપાલની
શ્રી ભગવતી સૂત્ર : ૯
१०४