________________
અથવા શંખ વગાડીને ભેજન કરનારા, કૂલમાયક-નદીના તટપર શબ્દ કરીને ભેજન કરનારા, મૃગલુખ્યક - મૃગનાં માંસનું ભજન કરનારા, હસ્તિતાપસ– હાથીના માંસનું ભજન કરનારા, જલાભિષેક કિલન્નગાત્ર-જળસ્નાન વડે સદા ભીના શરીરવાળા અંબુવાસ-નગ્નાવસ્થામાં પાણીમાં બેસી રહેનારા, વાયુવાસસવાયરૂપી વસ્ત્ર ધારણ કરનારા-બિલકુલ નગ્ન રહેનારા, વકલવા સસ્ વૃક્ષોની છાલ ધારણ કરનારા, ચેલવાસ-વસ્ત્રખંડોને (કન્થાને ધારણ કરનારા, “શંaભકિવળો માત્ર પાણી પીને રહેનારા, વાયુભક્ષી–માત્ર વાયુનેજ આહાર કરનારા, શેવાલભક્ષી–શેવાળનો જ આહાર કરનારા, “મૂઠ્ઠા” ઈત્યાદિ મૂળાહારી-માત્ર મૂળને જ આહાર કરનારા, કન્દાહારી–સૂરણઆદિ કન્દને જ આહાર કરનારા, પન્નાહારી-માત્ર પાનડાને જ આહાર કરનારા, “તવાણા માત્ર છાલને જ આહાર કરનારા, પુપાહારી–માત્ર ફૂલેને જ આહાર કરનારા, ફલાહારી-માત્ર ફળેજ આહાર કરનારા, બીજાહારી–માત્ર બીજનો જ આહાર કરનારા, “વરિચમૂત્રાદુરપુરા ” છણે ભૂત કન્દમૂળ-પીળાં પાન-પુષ્પ-ફળોને આહાર કરનારા, “૩૮૩૫TI” દંડ ઊંચે રાખીને ચાલનારા, “જલમૂક્યિા” વૃક્ષના મૂળમાં નિવાસ કરનારા,
મરણિત મંડલકારે નિવાસ કરનાર “વળવાળો” વનમાં જ રહેનારા, વિશાળોરિલો” દિશાપ્રોક્ષી-પાણી વડે દિશાને સિંચીને પુષ્પ ફલાદિનો આહાર કરનારા, ઈત્યાદિ પ્રકારના તાપસે ગંગાના તટ પર રહેતા હતા. તેઓ બધાં “નાયાત્રાઉં, મિતાë, હૃાોહિi fપવ, વંતૂષોચિંtવવ,
ચિંધિવ, રક્ષાબં મા વિરૂ” સૂર્યના તડકામાં આતાપના સહન કરતા હતા, પંચાગ્નિતા વડે-એટલે કે પિતાની ચારે દિશાઓમાં આગ સળગાવીને તથા ઉપર તપી રહેલા સૂર્યના તાપથી આતાપના લેતા હતા, આ રીતે આતાપનાનું સેવન કરીને તેઓ ચણુ શેકવાના પાત્રમાં શેકાતા ચણાની જેમ, તથા કાષ્ઠના અગ્નિમાં પકાવવામાં આવતી વસ્તુની જેમ પોતાના શરીરને આતાપનાજન્ય પીડા પહોંચાડી રહ્યા હતા. “રિસાત્રિચરાવતા તેહિ શતા ફુટે મવિત્તા વિરાજિલચરાવવત્તા ઘટવરૂત્ત” આ પ્રકારના તાપોમાંથી જે દિશાક્ષી તાપસ છે, તેમની પાસે જઈને મુંડિત થઈને હું દિશા પક્ષક તાપસરૂપ પ્રવજ્યાને અંગીકાર કરી લઉં, એમાં જ મારુ શ્રેય છે. “વત્ર વ ચ ાં જમા થયા ગમન સમિળિfoufm દિક્ષા અંગીકાર કર્યા બાદ તુરત જ હું આ પ્રકારનો અભિગ્રહ ધારણ કરીશ
શ્રી ભગવતી સૂત્ર : ૯