________________
" कप्पइ मे जावज्जीवाए छ8 छटेण अणिक्खित्तेण दिसाचक्कवालेण तवोकम्मेण
& Tઠ્ઠા નો પmશિચ ૨ વાવ વિત્ત, ત્તિ gવં સફ” મારે નિરંતર આજીવન છઠ્ઠને પારણે છઠની તપસ્યા કરવી અને પારણાને દિવસે પૂર્વાદિ કઈ પણ એક દિશામાંથી જેટલા ફળાદિક મળે તેનાથી પારણું કરવું.” આ વ્રતને દિશાચક્રવાલ કહે છે એક પારણુ વખતે પૂર્વ દિશામાંથી, બીજા પારણા વખતે દક્ષિણ દિશામાંથી આ રીતે અમુક એક દિશામાંથી જ ફળે લાવીને તે ફળેથી આ તપસ્યા કરનાર પારણું કરે છે. આ તપસ્યા કરનારે બને હાથ ઊંચા રાખીને ઊભા રહેવું પડે છે. આ પ્રમાણે તે શિવ રાજાએ સંકલ્પ કર્યો.
" संपेहेत्ता कल्लं जाव जलते सुबहुँ लोहीलोह जाच घडावेत्ता कोडुंबिચતુરિતે સારૂ, રવેત્તા પર્વ નગારી” આ પ્રમાણે વિચાર કરીને, બીજા દિવસને પ્રાતઃકાળ થતાં જ્યારે સૂર્ય પોતાનો પ્રકાશ મેર ફેલાવવા લાગે ત્યારે તેણે અનેક લેઢી, લેઢાની કડાહીઓ, ચમચાઓ તથા તાંબાનું કમંડળ આદિ તાપસને ગ્ય પાત્ર તૈયાર કરાવ્યા. ત્યાર બાદ તેણે પોતાના કૌટુંબિક પુરુષને (અનુચરાને બોલાવીને આ પ્રમાણે આજ્ઞા કરી- “Tags મો देवाणुप्पिया! हथिणापुर नयर सभिंतरवाहिरिय' आसिय जाव तमाणत्तिय વજવવિગૈતિ” હે દેવાનુપ્રિયે ! “તમે બની શકે એટલી વરાથી હસ્તિનાપુર નગરની અંદરના ભાગને તથા બહારના ભાગોને સાફ કરો, અને તેના પર પણ છેટા અને તેને શણગારીને સુસજિજત કરાવે. મારી આજ્ઞા પ્રમાણે કરીને મને તેની ખબર પહોંચાડો. શિવરાજની આજ્ઞા પ્રમાણે નગરને સાફ કરાવીને તેમણે તેને રસ્તાઓ પર પાણી છટાવ્યું અને ધજાપતાકા આદિ વડે નગરને શણગારીને તેમણે શિવ રાજાને ખબર આપ્યા કે “આપની આજ્ઞાનુસાર શહેરને શણગારવામાં આવ્યું છે.”
તપ સે સિવાયા સોનિ વક્રોચિપુરિસે ત્યારબાદ તે શિવ રાજાએ તે કૌટુંબિક પુરૂષને ફરીથી બોલાવ્યા ઘ કવાલી” અને તેમને આ પ્રમાણે કહ્યું- “ સિબ્બામેલ મો વાgિનિયમન કુમારસ માલ્ય મgષ મરિ વિષ8 ચામિર્ચ ” હે દેવાનુપ્રિયો ! તમે બની શકે એટલી તવરાથી શિવભદ્ર કુમારને નિમિત્તે મહા પ્રોજન સાધક બહુ મૂલ્ય, મહત્વપૂર્ણ તથા મહા પુરુષને એગ્ય એવી વિપુલ રાયાભિષેક સામગ્રીઓ ઉપસ્થિત કરે. “તાળું તે વિચgર તહેન ના વતિ” ત્યાર બાદ તે કૌટુંબિક પુરુષેએ-આજ્ઞાકારી લે કે એ-શિવ રાજાની આજ્ઞા અનુસાર શિવભદ્રકુમારને નિમિત્તે મહા પ્રજનવાળી, બહુમૂલ્ય, મહત્વપૂર્ણ તથા મહાપુરુષોને યોગ્ય એવી શક્યાભિષેકને યોગ્ય સામગ્રીઓ ઉપસ્થિત કરી દીધી. “રણમાં તે વિશે કાચા ચાળનાચન-હૃહના જ
શ્રી ભગવતી સૂત્ર : ૯