________________
""
संधिवलद्धिं संपरिवडे सित्रभद्दं कुमार सीहासणवरंसि पुरत्याभिमुह निसीयाરૂત્તિ” ત્યાર બાદ તે શિવરાજાએ અનેક ગણનાયક, દંડનાયક, રાજેશ્વર, તલવર, માડ’બિક, કૌટુંબિક, મંત્રી, મહામંત્રી, ગણુક, દૌવારિક, અમાત્ય, ચેટ, પીઠમક, નગર નિગમના શ્રેષ્ઠીએ, સેનાપતિ, સાËવાહ દૂત અને સન્ધિયાલથી યુક્ત થઈને શિવભદ્ર કુમારને ઉત્તમ સિહાસન પર, પૂર્વાદિશામાં મુખ રાખીને એસાડયા, " निसीयावेत्ता अट्टसएण सोवन्नियाण कलसाण जव अट्टस एण भोमेज्जण' कलसाण' सव्वड्ढीए जान रवेण महया महया रायामिसेएण अभिसिंचइ તેને સિહાસન પર બેસાડીને તેણે ૧૦૮ સુવધુ કળશે વડે, ૧૦૮ રજત કળશે। વડે, અને ૧૦૮ માટીના કળશે! વર્ડ, પેાતાની સમસ્ત ઋદ્ધિને અનુરૂપ અને પેાતાના યશને અનુરૂપ, વાંજિત્રાના તુમુલનાદ સહિત, અતિ મહત્ત્વપૂ રાજ્યાભિષેક કરાયૈા-રાજ્ય પદ પર તેને સ્થાપિત કરવાને માટે તેને સ્નાન 'शव्यु · अभिसिंचित्ता पम्हलसुकुमालाए सुरभीए गंधकासाईए गायाइ लुहेइ આ રીતે અભિષેક કરાવ્યા પછી તેમણે તેના શરીરને રૂવાટીના જેવાં કામળ અને સુગધયુક્ત વસ્ર વડે લૂછ્યું. “હેત્તા સામેળ વવજ્ઞમાહિસ્સ અજદારો તહેવ ના વહવળપિવ અરુચિવિમૂસિય દરેડ્ ” શરીરને લૂછીને તેમણે તેના શરીર પર ગાશીષ ચન્દનને લેપ કર્યાં. ત્યાર બાદ તેને વિવિધ અલકારાથી વિભૂષિત કરવામાં આવ્યે. જમાલિના અલકારાના વર્ણન જેવું જ શિવભદ્રના અલંકારાનું પણ વર્ણન સમજવુ, શિવ રાજાએ તેને એવા તા અલંકારોથી વિભૂષિત કર્યું કે તે કૅલ્યવૃક્ષના સમાન શેલવા લાગ્યા ત્યાર બાદ તેણે અને હાથ જોડીને તેને નમસ્કાર કર્યાં અને “તારા જપ હા! તારા વિજય હા, '' એવા નાદથી તેને વાળ્યે, " वद्धावेशा ताहि इाहिं कंताहि, पियाहिं जहा उववाइए कोणियम्स जाब परमाउ पालयाहि " ત્યાર બાદ તેણે તેને આ પ્રકારના ઇષ્ટ, કાન્ત, પ્રિય, મનેાજ્ઞ, અને મનેામ વચના દ્વારા શુભાશીર્વાદ દીધાં. ઔપપાતિકસૂત્રમાં કૂણિક રાજાને જેવાં આશીર્વાદ દેવામાં આવ્યાનું લખ્યુ છે, એવાં જ આશીર્વાદ અહી' શિવભદ્ર કુમારને આપવામાં આવ્યાં, એમ સમજવું. જેમ કે
'
'
નાચ નચ નન્દુ ! નચ નચમ! નચય નન્ ! મદ્રે તે, અગ્નિત' નય, નિલ' વાય, નિયમધ્યે રસ ” “હે નન્દ ! તુ' શત્રુપક્ષ પર વિજય પ્રાપ્ત કરશે મિત્ર પક્ષનું' પાલન કરજે, દેવાની મધ્યે જેમ ઈન્દ્ર શાલે તેમ તુ‘ સ્વજને વચ્ચે શેાભજે, તારાગણેાની વચ્ચે રહેલા ચન્દ્રની જેમ તુ રહેજે, નામાની વચ્ચે રહેતા ધણની જેમ તુ રહેજે, મનુષ્યની વચ્ચે તું ભરતની
શ્રી ભગવતી સૂત્ર : ૯
૧૦૦