SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ જેમ રહેજે. અનેક વર્ષો સુધી, સેંકડે વર્ષો સુધી, હજારો વર્ષો સુધી તું ભેગેને ભગવ્યા કર અને સંતુષ્ટ રહીને દીર્ધાયુ પ્રાપ્ત કર.” "एवं इदुजणसंपग्वुिडे हथिणापुरस्स नगरस्त अन्नसिं च बहूण गामागरनगर વાવ વિદ્ધિ ત્તિ હું ઈષ્ટ જનોથી વીંટળાઈને (યુક્ત થઈને) તુ હ સ્તનાપુરના અને બીજાં દેશનાં ગ્રામ, નગર, સન્નિવેશ, કર્મ, આદિમાં સુખપૂર્વક વિચરતે રહે.” આ પ્રમાણે કહીને તેણે ફરીથી તેનો જય પિકા આ રીતે પિતાના શુભાશીર્વાદ સહિત “રે વિમા મારે વાચા જ્ઞા” તે શિવભદ્ર કુમાર રાજા થયે. “મફવા હૂિમદંતરમંતામહારે વામો વાવ વિરૂ” તે મહાન હિમાલયના જે મહાન થઈ ગયે, મલયાચલ પર્વત, પંદર (સુમેરુ) અને મહેન્દ્રના જે તે રાજાઓમાં મુખ્ય બનીને ભવા લાગે. તેનું વર્ણન અન્ય રાજાઓના વર્ણન અનુસાર સમજવું સૂ૦ ૧. તાં તે શિરે તયા” ઈત્યાદિ– टीकार्थ"-" तएण से सिवे राया अन्नया कयाई सोभणसि तिहिकरण. વિશ્વસનત્તત્તમુત્તતિ વિસરું સગપાળવારૂમસામં હવFaણાવે” ત્યાર બાદ કોઇ એક શુભ તિથિ, શુભ કરણ, શુભ દિવસ અને શુભ નક્ષત્રવાળા મહત્તમાં તે શિવરાજાએ વિપુલ આહાર, પાન, ખાદ્ય અને સ્વાદ રૂપ ચાર પ્રકારનાં ભોજન તૈયાર કરાવ્યાં. “વાવેરા મિત્તાનિવારણસર્વાષિ રિન ાચાળો ચ દ્યુત્તિયાય મઝુ” ચાર પ્રકારના આહાર તૈયાર કરાવીને તેણે પિતાના મિત્રજનેને, જ્ઞાતિજનોને, સ્વજનેને, સંબંધીઓને, પરિજનોને, રાજાઓને અને ક્ષત્રિયોને જમવાનું આમંત્રણ આપ્યું. “ આમત્તા તો पच्छा पहाए जाव सरीरे भोयणवेलाए भोयणमंडवंसि सुहासणवरगए तेण मित्तજરૂરિયાતવાસંધિ ગિળનું રારિ ક્ષત્તિ સ હિં” ત્યાર બાદ તેણે સ્નાન કર્યું, કાગડા આદિને માટે અન્નને વિભાગ અલગ કરવા રૂપ બલિકર્મ કર્યું', કૌતુક, મંગલ અને પ્રાયશ્ચિત્ત વિધિ પતાવી, ત્યાર બાદ ભજનમંડપમાં પ્રવેશવા ગ્ય માંગલિક વસ્ત્રોને પરિધાન કર્યા, અતિ કીમતિ પણ અ૯૫ ભારવાળાં આભૂષણેથી શરીરને વિભૂષિત કર્યું, આ રીતે સુંદર વસ્ત્રો અને અલંકારોથી સુસજિજત થઈને તે ભેજનને સમયે ભેજનમંડપમાં આવીને એક ઉત્તમ સુખાસન પર બિરાજમાન થઈ ગયું. તેણે તે આમંત્રિત મિત્રો, જ્ઞાતિજનો, સ્વજને, સંબંધીઓ, પરિજને, રાજાઓ અને ક્ષત્રિય સાથે બેસીને “વિવુ જણાવાણામામં પર્વ ની સામગ્રી, લાવ સરે, તwાળે” તે વિપુલ અશન, પાન ખાદ્ય અને સ્વાદ્ય રૂપ ચતુવિધ આહાર આરોગ્યા. આ વિષયને અનુલક્ષીને ત્રીજા શતકના પહેલા ઉદ્દે શામાં તામલીના પ્રકરણમાં જેવું કથન કરવામાં આવ્યું છે, એવું કથન અહીં પણ ગ્રહણ કરવું. તે શિવ રાજાએ તે સૌ આમંત્રિતેને સત્કાર કર્યો અને સન્માન કર્યું, ” આ સૂત્ર પાઠ પર્યતનું સમસ્ત કથન અહીં ગ્રહણ કરવું જોઈએ. શ્રી ભગવતી સૂત્ર : ૯ ૧૦૧
SR No.006423
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages241
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy